Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હાય અર્થાત્ રાત્રિને પ્રથમ પ્રહર સમાપ્ત થઈ જાય ત્યારે “va mરિણિ સાક્ષઆ આગમ વચન અનુસાર રાત્રિના પ્રથમ પ્રહરમાં પ્રારંભ કરવામાં આવેલ સ્વાધ્યાયને પરિત્યાગ કરે, તથા–“વીચ શાળ ક્ષિાચ, તરૂણ નિદ મોવી = આ આગમવચન અનુસાર રાત્રિના બીજા પ્રહરમાં ધ્યાન અને અને ત્રીજા પ્રહરમાં નિદ્રા કરે, એ પણ પ્રકરણથી સમજી લેવું જોઈએ ૧લા
હવે ત્રીજા પ્રહરના છેડા ભાગ સાથે ચોથા પ્રહરના કર્તવ્યને કહે છે – તવ” ઈત્યાદિ.
અન્વયાર્થ–મેવ ચ ન રસ્મિન્ના જ નક્ષત્રે ફરી એજ નક્ષત્ર જ્યારે જરા રમાય રાવણેલીમ-જાને જતુર્માનો ત્રીજા ભાગના અંતિમ ભાગ સાથે ચોથા ભાગરૂપે આકાશમાં આવે ત્યારે મુળ જેત્તિ જાણું હસ્તેહિ યુઝા-વૈરાત્રિવં શાસ્ત્રમાં પ્રસિદ્ધેશ્ય ત મુનિ વૈરાત્રિક કાળ અર્થાત ત્રીજા પ્રહરની “જિ” શબ્દથી સ્વાધ્યાય પ્રતિઘાતક ઉલ્કાપાતાદિકના પરિજ્ઞાનને માટે ચારે દિશાઓમાં આકાશની પ્રતિલેખના કરી સ્વાધ્યાય કરે. મારા
વિશેષરૂપ સે મુનિ કે દિવસ કૃત્ય કા કથન
આ પ્રમાણે સામાન્ય રૂપથી દિવસ અને રાત્રિ સંબંધી કર્તવ્યને કહીને હવે સૂત્રકાર ફરી વિશેષ રૂપથી દિવસમાં કરવા યોગ્ય કર્તવ્યને સાડા સત્તર (૧ણા) ગાથાઓ દ્વારા કહે છે-“પુકિવન્દ્ર”િ ઈત્યાદિ.
અન્વયાર્થ-દિવસના પુત્રિમ જમા-પૂર્વનિ રતુથમા પૂર્વ ચોથા ભાગમાં પ્રથમ પૌરૂષીરૂપ સૂર્યોદયના સમયમાં-મુનિ સવિનય સવંદન ગુરુના આદેશને પ્રાપ્ત કરીને મેજ પરિત્તિ -મe પ્રતિસ્તેહ૨ વર્ષાકલ્પ આદિના યોગ્ય વસ્ત્ર અને પાત્રાદિની પ્રતિલેખના કરે. પ્રતિલેખના કર્યા પછી " વંવિતા-ગુજં વિવા ગુરુને વંદના કરે. વંદન કર્યા પછી તે સંagવમવલ્લi pજ્ઞા-તુકરણવિમોક્ષણં કુર્યાત્ શારીરિક અને માનસિક સઘળા દુખેને નાશ કરનાર સ્વાધ્યાય કરે. ૨૧
“વોરિણી” ઈત્યાદિ.
અન્વયાર્થ–ોરલ જામા-ૌષ્યાચતુમને પૌરૂષીના અવશિષ્ટ ચોથા ભાગમાં " વંત્તિળં-જુ વન્તિવા ગુરુ મહારાજને વંદના કરીને તો હરણ કવિમિ-તત વાચ ગતિષ્ણ બાદમાં કાલપ્રતિક્રમણ ન કરતાં, ગમના
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪