Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६
प्रज्ञापनासूत्र
निरंतरं जाव वेमाणियाणं' एवम् समुच्चयजीवानामिव नैरयिकाणां निरन्तरम् - अव्यवधानेन यावत्-- असुरकुमारादि दशविध भवनवासि पृथ्वीकायिकाद्ये केन्द्रियद्वित्रिचतुरिन्द्रियपञ्चन्द्रियतिर्यग्योनिक मनुष्यवानव्यन्तर ज्योतिष्कवैमानिकानामपि सकलवस्तुषु विषये अतिलोभेन परिग्रहाध्यवसायेन यथायोगं प्राणातिपातादिक्रिया भवतीतिभावः, अतएवान्यत्रापि प्राणातिपातव्रतं सर्वजीवविषयं मृषावादवतं परिग्रहव्रतञ्च सर्ववस्तुविषयम्, अदत्तादानवतं मैथुनव्रतञ्च तदेकदेशविषयमेव प्रतिपादितम् तथाचोक्तम्- 'पढमम्मि सजीवा बीए चरिमेय सव्वदव्वाई | सेसा महव्वया खलु तदेकदेसम्मि नायव्वा ॥ १ ॥ प्रथमत्रते सर्वजीवाः, द्वितीये चरमें- अन्तिमेच सर्वद्रव्याणि । शेषे महाव्रते खलु तदेकदेशे
9
ܕ
जेसा समुच्चय जीवों के विषय में कहा गया है, उसी प्रकार लगातार नारकसे वैमानिकों तक कह लेना चाहिए, अर्थात् नारकों को असुरकुमार आदि दश भवनपतियों को पृथ्वी कायिक आदि एकेन्द्रियों को, द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरिन्द्रियों, पंचेन्द्रियतिर्यंचों को मनुष्यों को, वानव्यन्तरों को, ज्योतिष्कों को और वैमानिकों को भी सभी वस्तुओं के विषय में उत्पन्न लोभ के कारण परिग्रह का अध्यवसाय होने से यथायोग्य क्रिया होती है ।
इसी कारण अन्यत्र भी कहा गया है कि प्राणातिपातत्रत सर्व जीवविषयक होता है, मृषावाद और परिग्रहव्रत सर्ववस्तु, विषयक होता है और मैथुनव्रत उसके एक taaree ही होता है । कहा भी है- प्रथमत्रत सभी जीवोंसे संबंध रखता हैं । दूसरे और पांचवें व्रत का संबंध सर्वद्रव्यों के साथ होता है । शेष अर्थात् तीसर । और चौथा व्रत सर्व द्रव्यों के एक भाग के साथ संबंधित समझना चाहिए ॥ १ ॥
जैसे प्राणातिपात से लेकर परिग्रह संबंधी अध्यवसाय से क्रिया लगती है, उसी प्रकार क्रोधरूप अध्यवसाय से मानरूप अध्यवसाय से, माया, लोभ, राग, (प्रेम.) એવું સમુચ્ચય જીવેાના વિષયમાં કહેલું છે. એજ પ્રકારે નિરન્તર નારકોથી વૈમાનિકા સુધી કહેવું જોઇએ, અર્થાત્ નારકાને, અસુરકુમાર આદિ દેશ પ્રકારના ભવનપતિયાને, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાને દ્વીન્દ્રિયાને,ત્રીન્દ્રિયોને ચતુરિન્દ્રિયોને પચેન્દ્રિય તિર્યંચાને મનુષ્યોને, વાનન્યન્તરાને, જયાતિષ્કાને અને વૈમાનિક આદિ દૈવાને પણ બધી વસ્તુના વિષયમાં અત્યન્ત લેાભના કારણે પરિગ્રહના અધ્યવસાય થવાથી યથાયેાગ્ય ક્રિયા થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
એ કારણે બીજે પણુ કહેલું છે. કે પ્રાણાતિપાત વ્રત સર્વાંજીવ વિષયક હેાય છે, મૃષાવાદ અને પરિગ્રહવ્રત સ વસ્તુ વિષયક હાય છે અને મૈથુનવ્રત તેના એકદેશ વિષયક જ હોય છે. કહ્યું પણ છે. પ્રથમવ્રત બધા જીવાના સમ્બન્ધ રાખે છે. બીજા અને પાંચમાં વ્રતને સમ્બન્ધ બધાં દ્રવ્યેાની સાથે હોય છે. શેષ અર્થાત્ ત્રીજુ અને ચેથુ' વ્રત બધાં દ્રવ્યેના એક ભાગની સાથે સમ્બન્ધીત સમજવુ જોઇએ ॥ ૧ ॥
જેમ પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સંબંધી અધ્યવસાયથી, ક્રિયા લાગે છે એ ०४ अारे डोध३५ अध्यवसायधी, मान३य अध्यवसायथी, भाया, बोल प्रेम, द्वेष (दोष) उसड,