Book Title: Saptabhangi Nayapradip
Author(s): Yashovijay Upadhyay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/004070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ CSC सप्तभङ्गीनयप्रदीपः CASD रचयिता महोपाध्यायश्रीयशोविजय महाराज: प्रेरकः आचार्यविजयगुणरत्नसूरिः आचार्यविजयरश्मिरत्नसूरिः For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ aleft allBAdotोनय अधूरी... (સ્થાની પ્રશંસા 29 પૂજય મોંપાદયાથજી મહારાજના હeગોળારો. ) गलन्नयकृतभ्रान्तिर्यः स्याद्विश्रान्तिसम्मुखः । स्याद्वादविशदालोकः, स एवाध्यात्मभाजनम् ॥५।। - अध्यात्मोपनिषद् । कुतऊर्ध्वस्तानामतिविषनैरात्म्यविषयैस्तवैव स्याद्वादस्त्रिजगदगदङ्कारकरुणा । इतो ये नैरुज्यं सपदि न गताः कर्कशरुजस्तदुद्धारं कर्तुं प्रभवति न धन्वन्तरिरिपि ।।१०५।। - न्यायखंडखाद्यमूलम् । महावाक्यार्थजं सूक्ष्मयुक्त्या स्याद्वादसंगतम् । चिन्तामयं विसर्पि स्यात्तैलबिन्दुरिवाम्भसि ॥१२॥ - द्वात्रिंशद्वात्रिंशिकामूलम् । स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणादध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति । यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारम्भकल्याणिनी, प्रौढत्वं नयगीर्दधाति स रवि नागमो नन्दतात् ।।४।। - अध्यात्मसारः। सदसदविसेसणाओ विभज्जवायं विणा ण सम्मत्तं जं पुण आणारूइणो तं निउण बिंति दव्वेणं ।।१००। -उपदेशरहस्यम्। Join Education Interational For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્થાાદ પૂણ જો જાણે નચાહ્નિત જસ વાચા ગુણ-પર્યાય-દ્રવ્ય જ બુઝે સોહી હૈ સાચા મહોં. યશોવિજ્યજી મ બેંકવચન ઝાલીૉ છાડ, બીજા ૠકિનીતિ, સકલ વચન જ મેં જોડ, એ લોકોત્તરીતિ... મહો. યશોવિજયજી મ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ॥ । तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥ ॥ तस्स भुवणेक्कगुरुणो नमो अणेगंतवायस्स ।। ॥ ऐं नमः॥ महामहोपाध्याय-श्रीयशोविजयविरचितः ॥ सप्तभङ्गीनयप्रदीपः॥ 2. ससलंगी अने नयनां स्वइप विशे () सुविशष्ट प्रछाश पाथरनारी नानी से सुरभ्य इति. ~~~~~~~~~~~~~~~~~~~~~ * २8-oftels * 3२० हाहानेश्वरी, ५. ५. मा. म. श्री. वि. ગુણસૂરીશ્વરજી મહારાજા प्रवयनप्रमावर, ५. पू. मा. म. श्री. वि. - મિરાસૂરીશ્વરજી મહારાજા * शंशी * विद्वद्वर्थ ५. ५. भु. श्री. શૌયાંગરવિજયજી મહારાજા *H IS * જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ -- પશિબિત પરિચય : સપ્તભંગી નયપ્રદીપ... ભાષા-શૈલી: સંસ્કૃત-ગદ્ય રચયિતા : શાસ્ત્રરહસ્યપારદર્શી પૂજય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા ... વિષય : સપ્તભંગી અને સાત નયોનું સુવિશદ વર્ણન... વિશેષાવશ્યકભાષ્ય, રત્નાકરાવતારિકા વગેરે ગ્રંથોના આધારે વિષયનું સ્પષ્ટીકરણ. ગુણસૌમ્યા : સપ્તભંગીનયપ્રદીપના પદાર્થો પર સુવિશદ પ્રકાશ પાથરનારી ભાવાર્થ-વિવેચનમય “ગુણસૌમ્યા' નામની ગુર્જર વૃત્તિ... દિવ્યાશીર્વાદ : કર્મસાહિત્યનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ન્યાયવિશારદ પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી | મહારાજા. મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. શુભાશીર્વાદ સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા. વિવેચનપ્રેરક-માર્ગદર્શક : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. સંશોધક : વિદ્વદ્વર્ય મુનિરાજ શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. સહાયક : મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી મ. સા. વિવેચક : મુનિરાજશ્રી યશરત્નવિજયજી મ. સા. વિવેચનનિમિત્ત : પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાનું આચાર્યપદ રજતવર્ષ... પ્રકાશક જિનગુણ આરાધક ટ્રસ્ટ-મુંબઈ પ્રકાશનવર્ષ : વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯, ઇ. સ. ૨૦૧૩ લાભાર્થી : અઠવાલાઇન્સ જે. મૂર્તિપૂજક જૈનસંઘ તથા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ. આવૃત્તિ : પ્રથમ નકલ : ૫O મૂલ્ય : ૩ પ્રીન્ટીંગ-ડીઝાઇનીંગ : નવરંગ પ્રીન્ટર્સ – અપૂર્વભાઈ, મો. ૯૪૨૮૫૭૦૪૦૧ સૂચના આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્વ્યયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં... જ્ઞાનભંડાર તથા સાધુ-સાધ્વી ભગવંતોને ભેટ. -------- --------- - - ---- ------- -- For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ છે. સાશ છે છે. શમણિમ્ U) શાસ્ત્રસાપેક્ષ જીવનસંવ્યવહારકુશળ... ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી ગુરુમેચા, દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. ગુરુદેવ શ્રી વિજય ગુણરસૂરીશ્વરજી મહારાજાળી પવિત્ર અંજલીમાં. તથા નિખાલસતાનીરધિ પ્રવચનપ્રભાવક, ષદર્શનનિષ્ણાત પ. પૂ. આ. ભ. ગુરુદેવ શ્રી વિજય ગિરસૂરીશ્વરજી મહારાજાના સુરમ્ય હસ્તકમળમાં તેઓશ્રીની જ કૃપાથી સર્જન પામેલું સમભંગીનયપ્રદીપ ગ્રંથ પરનું ગુજરાતી વિવેચન સાદર સમર્પિત કરું છું કૃપાકાંઠ્ઠી મુનિ યશરત્નવિજય - 3 For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અહો સુકૃતમ્ અઠવાલાઈન્સ શ્વે. મૂર્તિપૂજ્ય જૈનસંઘ થા ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ અઠવાલાઇન્સ સુરતવાળાએ પોતાની જ્ઞાનનિધિનો સુંદર સદુપયોગ કરીને સાનુવાદ સપ્તભંગીનયપ્રદીપ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. શતશઃ ધન્યવાદ, તેમના સુકૃતસર્જનના ભગીરથ પુરુષાર્થને ! 4 ૬. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શકે છે TI! || કી જય ! I D ONWIDUUUURT ROUW સુવિશુદ્ધ સ્યાદ્વાદમાર્ગપ્રરૂપક, શ્રુતસિદ્ધાંતરૂપ તીર્થસ્થાપક, મારણાંતિક પરિષહોને પણ સમભાવથી સહન કરનાર પરમ કૃપાળુ પ્રભુવીર... વીરાજ્ઞાનિર્વિકલ્પસ્વીકારક, અનંતાનંત લબ્ધિનીરધિ, આજીવન પ્રભુવીર ચરણોપાસક, સ્વનામધન્ય પરમ પૂજ્ય ગૌતમસ્વામી મહારાજા... Jain Education InteNational For Personal & Private Use Only www.jainel brary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા અનેકાંતમર્મજ્ઞ, કર્મસાહિત્યતિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, રિાદ્ધાંતમહોદધિ, સહસ્રાધિક શ્રમણસમુદાય ગુરુમૈયા, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અનેકાંતદેશતાદક્ષ,ન્યાયવિશારદ, વર્ધમાતતપોતિધિ, સંઘ-એકતાશિલ્પી, જ્ઞાત-દર્શત-ચારિત્ર અપ્રતીમપ્રયાગ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય ભુવતભાનુસૂરીશ્વરજી મહારાજા Э અનેકાંતવ્યવહારકુશળ, સિદ્ધાન્તદિવાકર, આગમહાર્દમર્મજ્ઞ, સુવિશાલગચ્છાધિપતિ, પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only www.jalnelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ મેવાડદેશોદ્વારક, ૪૦૦ અઠ્ઠમના ભીષ્મતપસ્વી અપાર સાગસિન્ધ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા દીક્ષાદાનેશ્વરી, યુવકજાગૃતિપ્રેરક, ગીતાર્થતા-સંવિગ્નતા સંપન્ન | ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી સમુદાયશિલ્પી ભવોદધિતારક પ.પૂ.આ.ભ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ્રવચનપ્રભાવક, ષડ્રદર્શનનિષ્ણાત, નિખાલસતાનીરધિ, ગુરુપરિતોપૈકલક્ષી પરમગુરુદેવ, આચાર્યભગવંત શ્રી વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ.આ.ભ.શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા, For Personal & Private Use Only El Page #12 -------------------------------------------------------------------------- ________________ सकलमानससंशयहारिणी, भवभवोर्जितपापनिवारिणी । सकलसद्गुणसन्ततिधारिणी, हरतु मे दुरितानि सरखती । For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ભાવોમેષ છે પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ દ્વારા વિરચિત “સપ્તભંગીનયપ્રદીપ' ગ્રંથને આજે અનુવાદ સાથે પ્રકાશિત કરતા અને અનેરો આનંદ અનુભવીએ છીએ... સપ્તભંગી અને નયનો આ સુમધુર રસથાળ, જીજ્ઞાસુઓને અવશ્ય તૃપ્તિનો આહ્વાદ ઉપજાવશે. એ નિશ્ચિત હકીકત છે. પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરિશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાથી આવા અનેક ગ્રંથરત્નો અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થઈ રહ્યા છે, તેનો અમને અત્યંત આનંદ છે. - આ ગ્રંથનું કમ્પોઝ-ટાઇપસેટીંગનું કાર્ય તથા પ્રીન્ટીંગ-ડીઝાઇનીંગનું કાર્ય અપૂર્વભાઇ શાહે ખૂબ જ કુશલતાથી પાર પાડેલ છે. પ્રાંતે, આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઇ અનેકાંતમય જિનશાસનને આત્મસાત્ કરે, સ્યાદ્વાદશૈલીને જીવનગત બનાવી પરમમાધ્યથ્યને હાથવગું કરે એ જ શુભાભિલાષા... : જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ * પ્રાપ્તિસ્થાન જ (૧) શાહબાબુલાલ સરેમલજી (૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે, C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., હીરા જૈન સોસાયટી, સાબરમતી, સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫. અડાજણ, સુરત-૩૯૫OO૯. | (૫) ભંવરભાઈ ચુનીલાલજી ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪ ફોન-(રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ C/o. ભૈરવ કોર્પોરેશન (મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ, | ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ (૪) હેમંતભાઈ આર. ગાંધી (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીસ્થેટીક્સ, ૧/૫ | C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, રજો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧. (મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩ ફોન-(રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ OYOX अन्तर्वर्षा सुनिश्चितमेवैतद् यदुतेह जगति सुखलेशोऽपि नास्ति, यत्किञ्चिदस्ति तदाभासात्मकमेव, मृगमरीचिकाजलोपमम्, शाश्वतसुखास्थानं पुनः मोक्ष एव । तदवाप्तये परमात्मवीतरागप्ररूपितो जिनधर्म एवेह जगति उपायः । श्रीजिनप्ररूपितजैनधर्ममध्ये तु निरस्तेसमस्तमिथ्यासिद्धान्तौघं कष - छेद - तापपरीक्षोत्तीर्णं स्याद्वादमतं शेखरायमाणमस्ति || विद्वन्मतल्लिकायमान- महोपाध्याय श्रीयशोविजयप्रवरैः जैनदर्शनमहाप्रासादंप्रवेशद्वारतुल्य सप्तभङ्गीनयप्रदीपरूपग्रंथरलं निरमायि, तच्चाध्येतृणां वरदानतुल्यं समजायत । मच्छिष्यमुनियशरत्नविजयेनैतद्ग्रन्थोपरि गुर्जरभाषायामनुवादस्य रचना कृता, एषा रचना जैनन्यायप्रवेशकानां शर्करास्वादतुल्या भविष्यति । अत्र न केवलं शब्दानुवादो न वा भावानुवादमात्रम्, अपि तु ग्रन्थकृतामाशयानुवादकरणप्रयासः । तस्मात् सर्वेषामपि एषा कृतिरवश्यं वल्लभा भविष्यतीत्यत्र न संशयावकाशः । दार्शनिकग्रन्थानां मध्ये भूमिकातुल्य एष ग्रन्थः स्वैरविहारप्रोत्साहकः, अस्य सुन्दरप्रकाशनिकया मुनियशरत्नविजयेन उत्तमा श्रुतभक्तिरादरिता । अस्त्यत्रास्माकं सुमहती आशीर्वृष्टिः । 6 लि. आचार्यविजयगुणरत्नसूरीश्वराः आचार्यविजयरश्मिरत्नसूरीश्वराः For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ OR ---------------- અંતરના આશીવાદ જૈનદર્શનની જોડ સખી નહીં જડે રે લોલ... ત્રિલોકપતિ મહાવીરે સાડા બાર વર્ષ સુધી અજોડ-અમાપ સાધના કરી કેવળજ્ઞાન મેળવ્યું... શાસનની સ્થાપના કરી જ્ઞાનની અભુત ગંગા વહાવી. આ એવી અદ્દભુત ગંગા હતી કે એમાં પાણી ન્હોતું, માત્ર રત્નો જ હતા... આ રત્નોનો અખૂટ ખજાનો પૂર્વના મહાપુરુષોએ વિવિધ શાસ્ત્રોમાં સાચવી રાખ્યો... આ ગ્રંથોના સર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રાણોની હોડ લગાવી.. એ તમામ મહાપુરુષોને આપણે નતમસ્તક વંદન કરીએ.. જૈનદર્શનનો અતીવ મહત્ત્વપૂર્ણ મુખ્યસિદ્ધાંત છે - સ્યાદ્વાદ! અનેકાંતવાદ! સાપેક્ષવાદ ! વિભજયવાદ! પ્રસન્ન રહેવાનો, પ્રશાંતવાહિતા વધારવાનો, રાગ-દ્વેષથી વિરહિત થવાનો, સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવાનો મુખ્ય પાયો છે. અનેક તરફી દૃષ્ટિકોણ ! એક જ વસ્તુ પર જુદી જુદી અનેક અપેક્ષાએ તટસ્થતા પૂર્વક વિચારણા ! એ જ અનેકાંતવાદ છે... આને આધીન રહેનારા કદી દુઃખી ન થાય... હરહંમેશ પ્રસન્નતામાં જ ઝુલ્યા રહે... 1. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકિષ્ણન, જ્યારે અમેરિકાની પહેલી મુલાકાતે ગયા હતા, ત્યારે જહોન એફ. કેનેડી અમેરિકાના પ્રમુખ હતા. રાધાકિષ્ણન વૉશિંગ્ટન પહોંચ્યા, ત્યારે હવામાન તોફાની હતું અને ભયંકર વરસાદ પડવા લાગ્યો! ભારતના રાષ્ટ્રપતિ પ્લેનમાંથી ઊતર્યા ત્યારે જોરદાર વરસાદ ચાલુ હતો, જો કે અમેરિકાના પ્રમુખે ખૂબ ઉષ્માભર્યું હસ્તધૂનન કરતાં કહ્યું હતું કે – “આપના આગમન વખતે જ હવામાન આટલું ખરાબ થઈ ગયું છે, તે બદલ હું ખૂબ જ દિલગીર છું.' ત્યારે મહાન્ ચિંતક એવા રાધાકિષ્ણને સ્મિત વેરતા માત્ર એટલું જ કહ્યું : “આ તો અમીછાંટણા છે... મંગળ-મંગળ થઈ ગયું !” જ TO 3 For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 6) આ જ અનેકાંતવાદ છે... વસ્તુને અનેક તરફેણે જોવા કેળવાયેલી દષ્ટિ, એ જ રાધાકિષ્ણનને સદાબહાર સ્મિત વેરાવતી રહેતી હતી... આવા તો ઢગલાબંધ પ્રસંગો છે કે જેમાં અનેકાંતમય દૃષ્ટિ જ સુખના સોપાન મંડાવે છે... આ અનેકાંતવાદ દષ્ટિને જ આત્મસાત્ કરવા (૧) સપ્તભંગી, અને (૨) નય - આ બે વિષય પર્યાપ્ત સામગ્રી પૂરી પાડે છે... આ બે વિષય પર પૂર્વમહર્ષિઓએ અનેક ગ્રંથરત્નોનું સર્જન કર્યું છે... તે બધાના નવનીતરૂપે સ્વનામધન્ય, જેઓને આબાલગોપાલ “ઉપાધ્યાયજી' ના હુલામણા નામથી ઓળખે છે. ૩૦૦ વર્ષ પૂર્વે થયેલા છતાં લાગે કે આજે આપણી સામે જ બેઠા છે એવા મહામહોપાધ્યાય પરમપૂજ્ય યશોવિજયજી મહારાજાએ એક નાનકડી “સપ્તભંગીનયપ્રદીપ” નામની સુરમ્ય કૃતિનું સર્જન કર્યું છે... જે આબાલ-વિદ્વાન બધા જીવો માટે અત્યંત ઉપયોગી અને પરિશીલનીય પ્રબંધ છે.. આ કૃતિના રહસ્યો-તાત્પર્યો-પદાર્થો સરળ શૈલીમાં રજુ કરાતા અનેક જીવોનું હિત થાય... એટલે આના પર સરળ ભાવાનુવાદ સર્જાય એવી જે મારી ઇચ્છા હતી, એ મારા શિષ્ય મુનિયશરત્નવિજયજીએ સફળ કરીને ખૂબ જ સુંદર ગુરુસેવા કરી છે... નાની વય - નાના પર્યાયમાં તેમણે અનેકાંતજયપતાકા-અનેકાંતવાદપ્રવેશન્યાયાવતાર વગેરે ઉચ્ચતમ દાર્શનિક ગ્રંથો પર પણ ભાવાનુવાદ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે... આ રીતે તેઓ સતત સ્વાધ્યાયશીલ થઇ સ્વ-પરના તારક બની, આત્મસિદ્ધિને હાંસલ કરે એવા અંતરના આશીર્વાદ આપું છું... - આ ગ્રંથના અધ્યયન-અધ્યાપન દ્વારા સહુ તેમના પુરુષાર્થને સફળ બનાવે એ જ મંગલકામના... આ. વિજય ગુણરત્નસૂરિ મ. આ. વિજય રશ્મિરત્નસૂરિ મ. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ છે અોકાંતવાદળો જય હો, વિજય હો... ક્લ (પ્રસ્તાવના) એક યુવાન ભણવા માટે કાશી ગયો. બાર વર્ષ સુધી ત્યાં ભણીને તે પંડિત બન્યો. પછી તે પોતાના ગામમાં પાછો આવ્યો. એક શેઠે પોતાની રૂપાળી કન્યા તેની સાથે પરણાવી. લગ્ન પછી એક દિવસ યુવાનને પત્નીનું રૂપ જોઇને શાસ્ત્રવચન યાદ આવ્યું - વતી માર્યા શત્રુ: રૂપાળી પત્ની એ દુશ્મન છે. એટલે તે પંડિત પત્નીને દુશ્મન માનવા લાગ્યો. એક દિવસ તેને બીજું શાસ્ત્રવચન યાદ આવ્યું - શત્રો ટ્રેનનું શ્રેયઃ | દુશ્મનને હણવો એ કલ્યાણકારી છે. તેથી તે પંડિતે વિચાર્યું કે, “આ પત્નીને મારી નાંખવી જોઇએ.” તે તેણીને મારવાના ઉપાયો વિચારવા લાગ્યો. એક દિવસ એને ત્રીજુ શાસ્ત્રવચન યાદ આવ્યું - સ્ત્રીહત્યા મહાપાપ, સ્ત્રીની હત્યા કરવી એ મોટું પાપ છે. હવે પંડિતની મૂંઝવણ વધી ગઈ – એક બાજુ રૂપાળી પત્ની દુશ્મન હોવાથી તેણીને મારી નાંખવી છે અને બીજી બાજુ સ્ત્રીની હત્યાથી મોટું પાપ લાગવાનો ભય છે. પંડિત ઉપાયો વિચારવા લાગ્યો. એક દિવસ એને ચોથું શાસ્ત્રવચન યાદ આવ્યું - નાસી છે નાશઃ / નાક કાપવું એ રૂપનો નાશ કરવા બરાબર છે. પંડિત ખુશ થઈ ગયો. “પત્નીનું નાક કાપી નાખવાથી તેના રૂપનો નાશ થશે. તેથી તે દુશ્મનરૂપ નહીં બને. તેથી તેણીને મારવાની જરૂર નહીં રહે. તેથી મને સ્ત્રીહત્યાનું પાપ નહીં લાગે.' આમ વિચારી હાથમાં છરીને લઈને તે પત્ની પાસે ગયો. તેણીનું માથું પકડીને તેણે છરીથી તેણીનું નાક કાપવાની તૈયારી કરી. પત્નીએ બૂમ પાડી. ઘરના બધા સભ્યો ભેગા થઈ ગયા. તે દશ્ય જોઇને તેમણે પંડિતને પૂછ્યું, “આ શું માંડ્યું છે ?” પંડિતે વિસ્તારથી બધી વાત કહી. એ સાંભળી બધા હસવા લાગ્યા. - ઘરના મોભીએ પંડિતને સમજાવ્યું કે, “રૂપાળી પત્નીના શીલનું રક્ષણ કરવું જોઇએ. જો તે પરપુરુષની નજરમાં આવી જાય તો તે શીલભ્રષ્ટ થાય. શીલભ્રષ્ટ ) થયેલી તે શત્રુ બને. માટે તેણીને સ્વચ્છંદતા ન આપવી પણ દાબમાં રાખવી. ઘરના Gકામનો બોજો તેણી ઉપર નાંખવો, જેથી તેણીનું મન નવરું ન પડે અને તેણીને @ વિકારો ન જાગે.” હવે પંડિતને શાસ્ત્રવચનનો રહસ્યાર્થ સમજાયો. તરત તેણે છરી ) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ * મૂકી દીધી અને બધાની માફી માંગી. - પંડિતે શાસ્ત્રોનો માત્ર શબ્દાર્થ જાણ્યો હતો, રહસ્યાર્થ નહીં. તેથી તેણે ગેરવર્તણુંક કર કરી હતી. શાસ્ત્રો ભણ્યા પછી ચિંતન-મનન દ્વારા તેના રહસ્યાર્થને જાણી તેને જીવનમાં ઉતારવાથી જીવન સુમધુર બને છે. માત્ર ઉપરછલ્લું જ્ઞાન ક્યારેક હોનારતો સર્જી દે અનેકાંતવાદને અનિશ્ચિતવાદ સમજી એનાથી દૂર ભાગનારા જીવોના જીવનમાં પણ આવી જ હોનારતો સર્જાય છે. ચાલો, અનેકાંતવાદના મર્મને સમજી તેને આત્મસાત્ કરી જીવનને આબાદ કરવા પ્રયત્નશીલ બનીએ. જ અનેકાંતવાદ જ જૈનશાસનનો મુખ્ય સિદ્ધાંત છે - અનેકાંતવાદ. એકાંતવાદ એટલે વસ્તુ કે પ્રસંગને એક રીતે જોવા અને વિચારવા. અનેકાંતવાદ એટલે વસ્તુ કે પ્રસંગને અનેક રીતે જોવા અને વિચારવા. શાસ્ત્રોમાં કહેલા અનેકાંતવાદના શાબ્દિક અર્થને જાણે; પણ એના ઐદંપર્યાર્થીને ન જાણે અને એને જીવનમાં ન ઉતારે એ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગે આગળ ન વધી શકે. અનેકાંતવાદ એ અનિશ્ચિતવાદ નથી. એકાંતવાદથી વસ્તુનું સાચું સ્વરૂપ જણાતું નથી. અનેકાંતવાદ વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને જણાવે છે. અનેકાંતવાદ આપણને બીજાની ખુરસીમાં બેસીને વસ્તુને જોતા અને વિચારતા શિખવે છે. આ અનેકાંતવાદને માત્ર ભણવાનો નથી પણ જીવનમાં પણ ઉતારવાનો છે. એકાંતવાદી દુઃખી થાય છે. અનેકાંતવાદી સુખી થાય છે. એકાંતવાદી ઝગડો કરે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે. એકાંતવાદી સમસ્યાઓ ઊભી કરે છે. અનેકાંતવાદી સમસ્યાઓમાંથી રસ્તો કાઢે છે. એકાંતવાદી કદાગ્રહી બને છે. અનેકાંતવાદી આગ્રહરહિત બને છે. એકાંતવાદી વસ્તુના સાચા સ્વરૂપને જાણી અને માણી નથી શકતો. અનેકાંતવાદી વસ્તુના સાચા સ્વરૂપને જાણી અને માણી શકે છે. નીચેની બાબતો પરથી આ વાત વધુ સ્પષ્ટ થશે. એક ભાઇ નિયમિત ભગવાનની ભક્તિ કરે. એકવાર તે અચાનક બીમાર પડ્યા. હૉસ્પિટલમાં એડમિટ થયા. ઓપરેશન થયું. થોડા દિવસ પછી તે ઘરે આવ્યા. સ્વસ્થ થયા પછી તે દેરાસર ગયા. પ્રભુની સાથે વાતો કરતા એમણે પ્રભુને ઠપકો તે આપ્યો - “હું તારી રોજ ભક્તિ કરનારો અને તે મને આવો બદલો આપ્યો?” આ ભાઈ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ગુમાવી બેઠા. એનું કારણ એ કે એમણે એકાંતને પકડ્યો. જો તે હ, તેમણે અનેકાંતને પકડ્યો હોત તો તેઓ વિચારી શકત કે, “મારી બીમારી તો એવી છે 10 For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ હતી કે મરણ જ થઇ જાત. આ તો ભગવાનની ભક્તિના પ્રભાવે બચી ગયો.’ અને આમ વિચારીને તેઓ પોતાની શ્રદ્ધાને અકબંધ રાખી શકત. * એક ભાઇએ વર્ધમાનત૫ની ૨૫મી ઓળી શરૂ કરી અને ૧૦ આયંબિલ કર્યા પછી કોઇક કારણસર તેમને પારણું કરવું પડ્યું. એ ભાઇએ વિચાર્યું, ‘મારા ૧૦ આયંબિલ નકામા ગયા. ઓળી પૂરી ન થઇ.' આમ વિચારી તે દુ:ખી થયા. તેનું કારણ તેમણે એકાંતને પકડ્યો હતો. જો તેઓ અનેકાંતને સમજ્યા હોત તો વિચારત કે, ‘૨૫મી ઓળી તો ભવિષ્યમાં હું ક૨વાનો જ છું. પણ મારા જીવનમાં આ ૧૦ આયંબિલની આરાધના વધુ થઇ. આમ તો આવા છુટક આયંબિલ હું કરવાનો ન હતો. પણ આ રીતે પણ આયંબિલ થયા એટલે મને લાભ જ થયો છે.’ આમ વિચારી તેઓ પ્રસન્ન રહી શકત. * ગાડીનું ટાયર પંચર થાય છે ત્યારે એકાંતવાદી પૈસા અને સમયના બગાડને અને હેરાનગતિને વિચારીને દુઃખી થાય છે. એ જ પ્રસંગમાં અનેકાંતવાદી વિચારે છે કે, ‘કદાચ આગળ મને અકસ્માત નડવાનો હોત. પણ પંચરને લીધે હું એમાંથી બચી ગયો. કદાચ આગળ ટ્રાફિકમાં ફસાઇ ગયો હોત તો વધુ સમય બગડત. તેની બદલે આ પંચરમાં ઓછો સમય બગડ્યો.' આમ વિચારી તે નારાજ ન થાય. * કોઇ જમણવા૨માં ગયા અને રસોઇ ખૂટી, જમવાનું ન મળ્યું. ત્યારે એકાંતવાદી આયોજકો પર ગુસ્સે થઇ મનોમન તેમને ગાળો ભાંડે. અનેકાંતવાદી ખાવામાં થતી આસક્તિ, વધુ ખાવાથી થતી માંદગી, ન ખાવાથી થતી નિર્જરા વગેરેને વિચારી સ્વસ્થ રહે. * પરીક્ષામાં નાપાસ થતા એકાંતવાદી આપઘાત કરે છે. એવા પ્રસંગે અનેકાંતવાદી પોતાની ભૂલને વિચારી વધુ મહેનત કરી મન દઇને ભણે છે. * ગુરુ ઠપકો આપે ત્યારે એકાંતવાદી ‘ગુરુદેવ બીજા કોઇને કંઇ નથી કહેતા, મને જ ઠપકારે છે.’ એમ વિચારી ગુરુબહુમાન ટકાવી શકતો નથી. ત્યારે અનેકાંતવાદી વિચારે છે કે, ‘ગુરુદેવ નહીં કહે તો મારી ભૂલો શી રીતે સુધરશે ? ગુરુદેવ મારા પરમ ઉપકારી છે.’ તેથી તે ગુરુબહુમાન ટકાવી અને વધારી શકે. * પોતાના શિષ્ય ન થતા હોય ત્યારે એકાંતવાદી દુઃખી થાય. ત્યારે અનેકાંતવાદી ‘હજી મારામાં ગુરુત્વ આવ્યું નથી. માટે જ મારા શિષ્ય થતા નથી. જ્યારે મારામાં ગુરુત્વ આવશે ત્યારે મારા શિષ્ય થશે. અથવા હું પોતે મારા ગુરુદેવનો સાચો સમર્પિત શિષ્ય નથી માટે જ મારા શિષ્ય થતા નથી. જ્યારે હું સાચો શિષ્ય બનીશ ત્યારે મારા શિષ્યો થશે.' વગેરે વિચારીને સ્વસ્થતા ટકાવી શકે. 11 For Personal & Private Use Only www.jalnelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ પોતાને પદવી ન મળે ત્યારે એકાંતવાદી દુભાય, ત્યારે અનેકાંતવાદી પદવી છે. (6) માટેની પોતાની અયોગ્યતા, પદવી વિના પણ મુક્તિની સંભાવના, પદની જવાબદારી ) વગેરે વિચારી સ્વસ્થ રહે. અનેકાંતવાદ એટલે અપેક્ષાવાદ. 9 અનેકાંતવાદ અલગ અલગ અપેક્ષાઓથી વસ્તુને વિચારે છે. એકાંતવાદી એક જ અપેક્ષાને પકડી રાખે છે. આ વાત નીચેના ઉદાહરણો પરથી સમજાશે. પાણીથી અડધો ભરેલો ગ્લાસ જોઈને એક એકાંતવાદી કહે કે, “ગ્લાસ અડધો ભરેલો છે.” બીજો એકાંતવાદી કહે કે, “ગ્લાસ અડધો ખાલી છે. બન્ને પોતપોતાની વાતમાં દઢ છે અને સામી વ્યક્તિની વાત માનવા તૈયાર નથી. તેથી બન્ને લડે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે. નીચેના ભાગની અપેક્ષાએ ગ્લાસ ભરેલો છે અને ઉપરના ભાગની અપેક્ષાએ ગ્લાસ ખાલી છે.” છે એક કાગળ ઉપર નાની, મધ્યમ અને મોટી-એમ ત્રણ લીટીઓ દોરેલ છે. એક એકાંતવાદી કહે છે કે, “વચ્ચેની લીટી નાની છે.” બીજો એકાંતવાદી કહે છે કે, વચ્ચેની લીટી મોટી છે.” આમ કહી બન્ને પરસ્પર વિવાદ કરે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે, “મોટી લીટીની અપેક્ષાએ વચ્ચેની લીટી નાની છે અને નાની લીટીની અપેક્ષાએ વચ્ચેની લીટી મોટી છે.” જ એક એકાંતવાદી રામચંદ્રજીને પિતા કહે છે. બીજો એકાંતવાદી રામચંદ્રજીને પુત્ર કહે છે. પછી પોતપોતાની વાતને સિદ્ધ કરવા બન્ને ઝગડે છે. અનેકાંતવાદી સમાધાન કરે છે, “લવ-કુશની અપેક્ષાએ રામચંદ્રજી પિતા છે અને દશરથરાજાની અપેક્ષાએ રામચંદ્રજી પુત્ર છે.” ગુરુએ કાળા કાગડાને ધોળો કહ્યો. એકાંતવાદી શિષ્ય ગુરુની વાત માનવા તૈયાર થતો નથી. અનેકાંતવાદી સમજે છે, “બહારના રંગની અપેક્ષાએ કાગળો કાળો છે, પણ નજીકમાં મોક્ષે જનારો હોવાથી એના ગુણોની અપેક્ષાએ ગુરુએ એને ધોળો કહ્યો હશે.” તેથી ગુરુવચનમાં શંકા-કુશંકા કરતો નથી. વર્તમાનકાળની અપેક્ષાએ આજ એ આજ છે, ગઇકાલ એ ગઇકાલ છે અને આવતીકાલ એ આવતીકાલ છે. પણ ગઇકાલની અપેક્ષાએ આજ એ આવતીકાલ છે અને આવતીકાલની અપેક્ષાએ આજ એ ગઇકાલ છે. આમ દરેક વસ્તુને વિવિધ અપેક્ષાઓથી સમજતા આવડે તો જીવનમાં ક્યાંય એ Sી, સંક્લેશ કે સંઘર્ષ ન રહે. - 12 For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ 3 દુનિયામાં વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. આ પરિસ્થિતિઓ ) ( સતત બદલાયા કરે છે. એકાંતવાદી પરિસ્થિતિ બદલાતા પોતાના મનની સ્થિતિને માનસિક વલણ - વિચારધારા બદલી શક્તો નથી. તેથી દુઃખી થાય છે, ચિંતા કરે છે, પાપો કરે છે, સંક્લેશ કરે છે. અનેકાંતવાદી પરિસ્થિતિ બદલાતા પોતાની મનઃસ્થિતિને પણ બદલી નાંખે છે, તેથી તેને ક્યાંય વાંધો આવતો નથી, તેની ધારા ક્યાંય અટકતી નથી. - એકાંતવાદી ચોમાસામાં વરસાદની ફરીયાદ કરે છે, શિયાળામાં ઠંડીની ફરિયાદ કરે છે અને ઉનાળામાં ગરમીની ફરિયાદ કરે છે. અનેકાંતવાદી સમજે છે કે વરસાદ, ઠંડી કે ગરમીની ફરિયાદ કરવાથી તેમાં કંઈ ફેરફાર થવાનો નથી. એ તો કુદરતી છે. મારા મનને ફેરવવું એ મારા હાથની વાત છે. કુરદત એનું કામ કરે, હું મારું કામ કરું.” તેથી તેને વરસાદ, ઠંડી કે ગરમી કંઈ નડતું નથી. તે દરેક પરિસ્થિતિમાં ટેવાઈ જાય છે. મેતારક મુનિના માથે વાઘર વિંટનાર સોનીએ વિચાર્યું કે, “મહાત્મા સિવાય મારી દુકાનમાં કોઈ આવ્યું જ નથી. માટે મહાત્માએ જ મારા સોનાના જવ ચોર્યા છે.” આમ એકાંતવાદના આધારે આવો વિચાર કરી તેણે મહાત્માને માથે વાઘર વિંટી, તેમને તડકે ઊભા રાખવાનું ઘોર પાપ કર્યું. જો તેણે અનેકાંતવાદના આધારે “મહાત્મા ચોરી ન કરે. કદાચ કોઈ બીજી વ્યક્તિ ચોરી ગઈ હોય.” વગેરે વિચારો કર્યા હોત તો તે પાપ ન કરત. છે સ્મશાનમાં કાઉસ્સગ્ન કરતા ગજસુકુમાલ મુનિને જોઈ સોમિલ સસરાએ એકાંતદષ્ટિથી “આણે મારી દીકરીનો ભવ બગાડ્યો.” એમ વિચારી મુનિની માથે માટીની પાળ બાંધી તેમાં અંગારા નાંખવાનું પાપ કર્યું. જો તેણે અનેકાંતદષ્ટિથી વિચાર્યું હોત કે, “ગજસુકુમાલે પોતાનો અને મારી દીકરીનો ભવ સફળ કર્યો, અને “બન્ને કુળોનું નામ અજવાળ્યું તો તે આવું પાપ ન કરત. કમુનિને જોઇને રાણીની આંખમાં આવેલા આંસુ પરથી રાજાએ એકાંતદષ્ટિથી આ રાણીનો જાર લાગે છે.” એમ વિચારી તેણે સેવકો પાસે મુનિની ચામડી ઉતરાવવાનું ભયંકર પાપ કર્યું. જો તેણે અનેકાંતવાદદષ્ટિથી રાણીના રડવાનું કારણ બીજું પણ હોઈ શકે.” આમ વિચારી રાણીને પૂછ્યું હોત તો તે ભયંકર પાપથી બચી જાત. મેતારક મુનિએ “મેં સોનીનું કંઈ બગાડ્યું નથી છતાં તે મને શા માટે હેરાન ન કરે છે?” આવો એકાંત ન પકડ્યો પણ પક્ષીને બચાવવાની બીજી દૃષ્ટિરૂપ અનેકાંતને એ વિચારી ઉપસર્ગને સહન કર્યો. તેથી તેઓ મોક્ષે ગયા. 13 For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જી ખંધકમુનિએ “રાજાએ શા માટે મારી ચામડી ઉતારવાનો આદેશ કર્યો?” ) ( એવા વિચારરૂપ એકાંતને ન પકડ્યો, પણ “મારા કર્મોનો દોષ છે અને રાજા તો મને કર્મ ખપાવવામાં સહાયક છે.” એવા વિચારરૂપ અનેકાંતને પકડી પોતાનો આત્મા સંસારથી તાર્યો. આવા અનેક દૃષ્ટાંતો પરથી અનેકાંતવાદનું મહત્ત્વ અને એકાંતવાદની ભયંકરતા સમજાશે. આપણે પણ અનેકાંતવાદને માત્ર જાણવાનો નથી, પણ જીવનમાં ઉતારવાનો છે છે. અનેકાંતવાદને જીવનમાં ઉતારવાથી આપણા જીવનમાંથી દુઃખો, નારાજગી, અપ્રસન્નતા, ચિંતા, સંક્લેશો, પાપો, ઝગડાઓ, યુદ્ધો, આક્ષેપો, દ્વેષ, ગુસ્સો વગેરે દૂર થશે અને આપણું જીવન ગુણપુષ્પોથી મઘમઘાયમાન બગીચા જેવું બની જશે. અનેકાંતવાદ એટલે ચાદ્વાદ એટલે કે “હોય” એવો વાદ. “આમ જ છે' એ એકાંતવાદ છે. “આવું પણ હોય અને આવું પણ હોય એ સ્યાદ્વાદ છે. વસ્તુમાં અનંત ધર્મો છે. તેમાંથી એક ધર્મના આધારે વસ્તુનું એક જ સ્વરૂપ માનવું અને બીજા સ્વરૂપ ન માનવા તે એકાંતવાદ છે. વસ્તુના બધા ધર્મોના આધારે વસ્તુના બધા સ્વરૂપો માનવા તે યાદ્વાદ છે. “મારું કહ્યું બીજાએ માનવું જ જોઈએ. મારી ઇચ્છા પૂરી થવી જ જોઇએ.” વગેરે એકાંતવાદ છે. આવા એકાંતવાદને લીધે જ્યારે બીજા પોતાનું ન માને કે પોતાની ઇચ્છા પૂરી ન થાય ત્યારે જીવ દુઃખી થાય છે અને બીજા ઉપર ગુસ્સે થાય છે. બધા જીવો જુદા જુદા છે. કોઇ કોઇનું માલિક કે સેવક નથી. બધા જીવો પોતાની મરજી પ્રમાણે કરી શકે છે. બધા કર્મવશ છે. પુણ્ય હોય તો બીજા માને કે ઇચ્છા પૂરી થાય. પુણ્ય ન હોય તો બીજા ન માને કે ઇચ્છા પૂરી ન થાય.' વગેરે વિચારણા અનેકાંતવાદની છે. આવી વિચારણાને લીધે અનેકાંતવાદી બીજા પોતાનું ન માને કે પોતાની ઇચ્છા પૂરી ન થાય ત્યારે પણ પોતાને ઇચ્છાનિરોધરૂપ તપનો લાભ થયો, માનકષાયનો નિગ્રહ થયો વગેરે વિચારીને પોતાની મસ્તીમાં રહે છે. તે પોતાની સમતા ટકાવી શકે છે. અનેકાંતવાદી દરેક પ્રસંગમાંથી પોતાના લાભને વિચારી શકે છે. આ અનેકાંતવાદને જીવનમાં ઉતારવા માટે પહેલા તેને સમજવો જરૂરી છે. અનેક એટલે એકથી વધુ. અંત એટલે છેડો. વાદ એટલે બોલવું. વસ્તુનો નિર્ણય કરવા તેના ઘણા છેડા એટલે કે એની ઘણી બાજુઓને વિચારીને બોલવું તે અનેકાંતવાદ. ઝાડનો નિર્ણય કરવા એના મૂળ, થડ, ડાળી, પાંદળા, ફળ, ફૂલ, બીજ વગેરે ઘણી બાબતોને વિચારવી એ અનેકાંતવાદ. ટેબલનો નિર્ણય કરવા એ શેનું બનેલું છે? નવું છે છે કે જૂનું છે?, એની લંબાઈ, પહોળાઈ, ઉંચાઇ, દેખાવ, કિંમત, રંગ વગેરે ઘણી કિ 14 For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જી બાબતોને વિચારવી તે અનેકાંતવાદ. આવું દરેક વસ્તુ માટે સમજવું. શારાષ્ટિએ અનેકાંતવાદ શાસ્ત્રોમાં અનેકાંતવાદ-સ્યાદ્વાદની વ્યાખ્યા આ રીતે કરી છે – 'स्याद्वादः - अनेकान्तवादः, नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् ।' - સ્યાદ્વાદમંજરી (૫) સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ એટલે નિત્ય-અનિત્ય વગેરે અનેક ધર્મોવાળી એક વસ્તુનો સ્વીકાર. 'स्यादव्ययमनेकान्त-द्योतकं सर्वथैव यत् । तदीयवादः स्याद्वादः सदैकान्तनिरासकृत् ॥१०॥' - સ્યાદ્વાદમુક્તાવલી જે બધી રીતે અનેકાંતને જણાવનાર એવો “ચાત્' અવ્યય છે તેનો વાદ તે સ્યાદ્વાદ હંમેશા એકાંતનું ખંડન કરે છે. (૧૦) 'स्याद्वादः सर्वथैकान्तत्यागात्किवृत्तचिद्विधिः । सप्तभङ्गनयापेक्षो हेयापादेयविशेषकः ॥१०४।। - આતમીમાંસા. સ્યાદ્વાદ એટલે બધી રીતે એકાંતનો ત્યાગ કરવાથી થયેલ જ્ઞાનનો પ્રકાર છે. તે સાત ભાંગા અને સાત નયોની અપેક્ષાવાળો અને છોડવા યોગ્ય - ગ્રહણ કરવા યોગ્યના વિશેષણવાળો છે. 'स्याद्वादस्य सकलनयसमूहात्मकवचनस्य ।' - ધાત્રિશદ્વાáિશિકાવૃત્તિ ૬-૨૪ બધા નયો (દષ્ટિકોણો)ના સમૂહસ્વરૂપ વચનરૂપ સ્યાદ્વાદની. ‘पदार्थोऽनन्तधर्मात्मा, युगपन्नैव भाष्यते, स्यादित्यपेक्षया धर्मः, स्याद्वाद: स उदाहृतः ।।२०।।' - સભ્યત્વપરીક્ષા અનંત ધર્મવાળો પદાર્થ એકસાથે નથી કહેવાતો. “સાતુ' એટલે અપેક્ષાથી ધર્મ કહેવાય છે તે સ્યાદ્વાદ કહ્યો છે. શાસ્ત્રોમાં અનેકાંતવાદ – સ્યાદ્વાદનું માહાસ્ય આ રીતે બતાવ્યું છે - 'अनेकान्तत एवाऽतः, सम्यग्मानव्यवस्थितेः । स्याद्वादिनो नियोगेन, युज्यते निश्चयः परम् રે૪l. - શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૭-૨૪ આ અનેકાંતથી જ સારી રીતે પ્રમાણની વ્યવસ્થા થવાથી સ્યાદ્વાદીને અવશ્ય . વસ્તુનો નિશ્ચય ઘટે છે. 15 For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ द 'स्याद्वादसिन्धुरारूढो, दधदास्तिक्यमायुधम्, सम्यग्दृष्टिरथामात्यो, मिथ्यादृष्टिमभीचिवान् । (Il૭-૨૨૧ - પ્રબોધ ચિંતામણિ સ્યાદ્વાદરૂપી હાથી પર બેઠેલો, આસ્તિક્યરૂપી શસ્ત્રને ધારણ કરતા, સમ્યગ્દર્શનરૂપી મંત્રીએ મિથ્યાદર્શનનની સામે ચઢાઇ કરી. _ 'स्याद्वादपविनिर्घात-भिन्नान्यमतभूधरम् । ज्ञानामृतपयः पूरैः, पवित्रितजगत्त्रयम् ॥३३६।। .....નિરં પાર્શ્વ વન્ડે....... - તત્તામૃત જેમણે સ્યાદ્વાદરૂપી વજન ઘાતથી અન્ય મતોરૂપી પર્વતોને ભેદી નાંખ્યા છે અને જેમણે જ્ઞાનરૂપી અમૃતના પૂરો વડે ત્રણે જગતને પવિત્ર કર્યા છે એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. 'स्याद्वादनाम्नि तव दिग्विजयप्रवृत्ते, सेनापतौ जिनपते ! नयसार्वभौम ! । नश्यन्ति तर्कनिवहाः किमु नाम नेष्टा-पत्तिप्रभूतबलपत्तिपदप्रचारात् ॥९॥' - ન્યાયખંડખાદ્ય હે નયોના ચક્રવર્તી ! હે જિનપતિ ! સ્યાદ્વાદનામનો તમારો સેનાપતિ દિગ્વિજય માટે પ્રવૃત્ત થયે છતે શું ઈષ્ટાપત્તિ રૂપી ઘણા બળવાળા સૈનિકોના પગલાના પ્રચારથી તર્કોના સમૂહો ભાગી નથી જતા? અર્થાત્ અવશ્ય ભાગી જાય છે. ઇતર દર્શનો એકાંતવાદી હોવા છતાં વાસ્તવિક રીતે તેઓ પણ અનેકાંતવાદને સ્વાકારે છે. પણ તેની તેમને ખબર જ નથી. અધ્યાત્મોપનિષદ્દમાં કહ્યું છે – 'इच्छन् प्रधानं सत्त्वाद्यै-विरुद्धैर्गुम्फितं गुणैः।। साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४५॥ विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४६॥ चित्रमेकमनेकं च त्यं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४७॥ प्रत्यक्षं मितिमात्रांशे, मेयांशे तद्विलक्षणम् । છે અને વર્તવ, નાનેરાં પ્રતિક્ષિત્ ૨-૪૮ 16 For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ जातिव्यक्त्यात्मकं वस्तु, वदन्ननुभवोचितम् । भट्टो वापि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-४९॥ अबद्धं परमार्थेन, बद्धं च व्यवहारतः । ब्रुवाणो ब्रह्म वेदान्ती नानेकान्तं प्रतिक्षिपेत् ॥१-५०॥ ब्रुवाणा भिन्नभिन्नार्थान् नयभेदव्यपेक्षया । प्रतिक्षिपेयु! वेदाः, स्याद्वादं सार्वतान्त्रिकम् ॥१-५१॥ સત્ત્વ, રજસ્ અને તમન્ એ ત્રણ વિરોધી ગુણોથી ગૂંથાયેલ પ્રકૃતિતત્ત્વને ઇચ્છનાર બુદ્ધિશાળીઓમાં મુખ્ય એવો સાંખ્ય અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૫) જ્ઞાનનો એક જ આકાર અનેક આકારોથી યુક્ત છે એવું ઇચ્છતો બૌદ્ધ વિદ્વાન અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૬) એકસ્વરૂપ હોવા છતાં અનેકસ્વરૂપ એવું ચિત્રરૂપ પ્રામાણિક છે – એવું બોલતો નૈયાયિક કે વૈશેષિક પણ અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૭) જ્ઞાન અને જ્ઞાતા અંશમાં પ્રત્યક્ષાત્મક જ્ઞાન તે શેય અંશમાં પરોક્ષ હોવા છતાં પણ એક જ છે - એવું બોલનાર ગુરુ એટલે પ્રભાકર મિશ્ર અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૪૮) વસ્તુ જાતિ-વ્યક્તિ ઉભયરૂપ છે – એમ અનુભવયોગ્ય વાતને કહેતા કુમારિલ ભટ્ટ કે મુરારિ મિશ્ર પણ અનેકાંતનું ખંડન ન કરી શકે. (૧-૪૯) બ્રહ્મ તત્ત્વ હકીકતમાં બંધાયેલું નથી અને વ્યવહારથી બંધાયેલું છે - એમ બોલતો વેદાન્તી અનેકાંતવાદનું ખંડન ન કરી શકે. (૧-૫૦) અલગ અલગ નયોની અપેક્ષાએ અલગ અલગ અર્થો કહેનારા વેદો પણ બધા દર્શનોમાં વ્યાપક એવા સ્યાદ્વાદનું ખંડન કરી શકે નહીં. (૧-૫૧) આમ અનેકાંતવાદ સર્વ દર્શનોમાં વ્યાપીને રહેલો છે. અનેકાંતવાદ જગતનો સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત છે, કેમકે એના વિના કોઈ પણ વસ્તુનું સાચું જ્ઞાન થાય જ નહીં. અનેકાંતવાદને સમજવા સાત ભાંગારૂપ સપ્તભંગી અને સાત નો ખૂબ ઉપયોગી સમભંગી છે ટા સપ્તભંગી એટલે ભાંગાઓનો સમૂહ. કોઇ પણ વસ્તુની સાત પ્રકારની જિજ્ઞાસા 35. ન થાય છે. તે સાત પ્રકારના પ્રશ્નોથી વ્યક્ત થાય છે. ઘડાનું દષ્ટાંત લઇને તે સાત - હિક પ્રનો આ રીતે સમજી શકાય. 17 For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧) શું ઘડો છે? (૨) શું ઘડો નથી? (૩) શું ઘડો છે અને નથી? (૪) શું ઘડો અવાચ્ય છે? (૫) શું ઘડો છે અને અવાચ્ય છે? (૬) શું ઘડો નથી અને અવાચ્ય છે? (૭) શું ઘડો છે, નથી અને અવાચ્ય છે? આ સિવાય કોઈ આઠમી જિજ્ઞાસા થતી નથી. આ પ્રશ્નોના જવાબરૂપ સાત ભાંગાઓ છે. તે આ પ્રમાણે – (૧) કદાચ ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ છે. એટલે કે માટીનો, ઘરમાં રહેલો, પોષ મહિનામાં રહેલો, લાલ રંગનો ઘડો છે જ. (૨) કદાચ ઘડો પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નથી. એટલે કે પિત્તળનો, બહાર રહેલો, વૈશાખ મહિનામાં રહેલો, લીલા રંગનો ઘડો નથી જ. (૩) કદાચ ઘડો સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ છે જ અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ નથી જ. પહેલો ભાંગો “કદાચ ઘડો છે જ એમ કહે છે, બીજો ભાંગો “કદાચ ઘડો નથી જ એમ કહે છે, ત્રીજો ભાંગો “કદાચ ઘડો છે જ અને ઈ કદાચ ઘડો નથી જ' એમ કહે છે. (૪) કદાચ ઘડો અવાચ્ય જ છે. એક જ સમયે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય છે ત્યારે તે ઘડાને જણાવવા માટે કોઈ શબ્દ ન હોવાથી તે અવાચ્ય બની જાય છે. ત્રીજા ભાંગામાં ઘડામાં અસ્તિત્વ-નાસ્તિત્વની ક્રમશઃ વિવેક્ષા હતી જ્યારે ચોથા ભાગમાં તેમની એકસાથે વિવક્ષા છે. (૫) કદાચ ઘડો છે જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ. આ ભાંગો સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ ઘડો છે જ એમ કહીને પછી એક સાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પરદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય ત્યારે ઘડો અવાચ્ય છે જ એમ કહે છે. (૬) કદાચ ઘડો નથી જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ. આ ભાંગો પરદ્રવ્ય વગેરેની અપેક્ષાએ ઘડો નથી જ એમ કહે છે અને ત્યાર પછી એક સાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવફા )) થાય ત્યારે ઘડો અવાચ્ય છે જ એમ કહે છે. હા 18 For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ) * (૭) કદાચ ઘડો છે જ, કદાચ ઘડો નથી જ અને કદાચ ઘડો અવાચ્ય છે જ આ ભાંગો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો છે જ એમ કહીને પછી પરદ્રવ્ય વગેરેની અપેક્ષાએ આ ઘડો નથી જ એમ કહે છે અને ત્યારપછી એકસાથે ઘડામાં સ્વદ્રવ્ય વગેરેની અપેક્ષાએ અસ્તિત્વ અને પારદ્રવ્ય વગેરેની અપેક્ષાએ નાસ્તિત્વની વિવક્ષા થાય, ત્યારે ઘડો અવાચ્ય છે જ એમ કહે છે... પ્રમાણનયતત્ત્વાલોકાલંકારમાં સપ્તભંગીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – 'एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ॥४-१४।।' જીવ વગેરે એક વસ્તુમાં સત્ત્વ વગેરે એક એક ધર્મના પ્રશ્નને લીધે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધા ન આવે એ રીતે જુદા જુદા અને ભેગા એવા વિધિ-નિષેધની વિચારણા વડે યાત્ શબ્દથી યુક્ત એવો સાત પ્રકારનો વચનપ્રયોગ તે સપ્તભંગી છે. આ સપ્તભંગી બે પ્રકારની છે - સકલાદેશ સપ્તભંગી અને વિકલાદેશ સપ્તભંગી. પ્રમાણના વિષયભૂત વસ્તુના અનંત ધર્મોને કાળ વગેરે વડે અભેદની પ્રધાનતાથી કે અભેદના ઉપચારથી એક સાથે જણાવનારું વચન તે સકલાદેશ.. નયના વિષયભૂત વસ્તુના અનંત ધર્મોને કાળ વગેરે વડે ભેદની પ્રધાનતાથી કે ભેદના ઉપચારથી ક્રમશઃ જણાવનારું વચન તે વિકલાદેશ. સકલાદેશ સપ્તભંગીના સાતે ભાંગા વસ્તુના બધા ધર્મોને એક સાથે જણાવે છે. વિકલાદેશ સપ્તભંગીના સાતે ભાંગા વસ્તુના બધા ધર્મોને ક્રમશઃ જણાવે છે. જ નય-નયાભાસ છે વસ્તુના અન્ય અંશોને ગૌણ કરીને વસ્તુના એક અંશનું મુખ્યરૂપે જ્ઞાન કરાવે તે નય. વસ્તુના અન્ય અંશોની ઉપેક્ષા કરીને વસ્તુના એક જ અંશનું જ્ઞાન કરાવે તે નયાભાસ છે. પ્રમાણનયતત્તાલોકાલંકારમાં નય અને નયાભાસની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – “નીયતે યેન શ્રુતારપ્રમાવિષયીતીર્થસ્યાસ્તવતરાંશવાસી ત: સ 5 प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥ स्वाभिप्रेतादशादिरांशापलापी पुनर्नयाभासः ॥७-२॥' શ્રુત નામના પ્રમાણના વિષયભૂત વસ્તુના અન્ય અંશો પ્રત્યે ઉદાસીન બનીને એક 2 અંશને જે જણાવે છે તે જ્ઞાન કરનારનો વિશેષ પ્રકારનો અભિપ્રાય તે નય. (૭-૧) - પોતાને ઈષ્ટ અંશ સિવાયના અન્ય અંશોનો અપલાપ કરે તે નયાભાસ છે. (૭-૨) S, નયો સાત પ્રકારના છે. તે આ પ્રમાણે – { એ 19 For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૯ (૧) નૈગમનય : જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમનય. () (૨) સંગ્રહનય : બધા વિશેષોને ગૌણ કરીને માત્ર સામાન્યનું ગ્રહણ કરે તે સંગ્રહાય. (૩) વ્યવહારનય : વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે - વ્યવહારનય. (૪) ઋજુસૂત્રનય : માત્ર વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. ? (૫) શબ્દનય : લિંગ, કાળ, વચન વગેરેના ભેદથી શબ્દ વડે કહેવા યોગ્ય પદાર્થનો ભેદ માને તે શબ્દનય. (૬) સમભિરૂઢનય : એક જ વસ્તુના પર્યાયવાચી શબ્દોના ભેદે પદાર્થનો ભેદ માને તે સમભિરૂઢનય. (૭) એવંભૂતનય વસ્તુમાં જ્યારે શબ્દની વ્યુત્પત્તિ અર્થ ઘટતો હોય ત્યારે જ તે વસ્તુ તે શબ્દથી કહેવાય એવું માને તે એવંભૂતનય. સાત ભાંગાઓ અને સાત નયોનું આ સામાન્ય સ્વરૂપ અહીં બતાવ્યું છે. તેમનું સચોટ, સુંદર, સરળ અને સાંગોપાંગ વર્ણન “સપ્તભંગીનયપ્રદીપ' નામના પ્રસ્તુત ગ્રંથમાં કરાયું છે. સમભંગીનયપ્રદીપ આ ગ્રંથમાં બે અધિકાર છે – (૧) સપ્તભંગી અધિકાર, અને (૨) નય અધિકાર. સપ્તભંગી અધિકારમાં ગ્રંથકારશ્રીએ સપ્તભંગીનું લક્ષણ, સાત ભાંગાઓના સૂત્રો, તેમની સમજણ, એવકારનું પ્રયોજન, ચાત્ કારનું પ્રયોજન, ભાંગા સાત જ હોવાનું કારણ, બે પ્રકારની સપ્તભંગી વગેરે વિષયોનું દાખલા-દલિલો સાથે સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. નન્ય અધિકારમાં ગ્રંથકારશ્રીએ નયનું લક્ષણ, નયાભાસનું લક્ષણ, દ્રવ્યનું લક્ષણ, પર્યાયનું લક્ષણ, દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ, પર્યાયાર્થિકનયનું સ્વરૂપ, સાત નયોનું સ્વરૂપ, સાત નયાભાસોનું સ્વરૂપ, સાત નયના ભેદો વગેરે પદાર્થોનું સુંદર વર્ણન કર્યું છે. ગ્રંથના વિશેષ વિષયો વિષયાનુક્રમણિકામાંથી જાણી શકાશે. ગ્રંથકારશ્રીએ અનેક સ્થળે પોતાની વાતના સમર્થન માટે પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર, રત્નાકરાવતારિકા, વિશેષાવશ્યકભાષ્ય, વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારસૂત્ર, સમવાયાંગસૂત્રવૃત્તિ, નયચક્ર, આલાપપદ્ધતિ, ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે શાસ્ત્રોના સાક્ષીપાઠોનો ઉલ્લેખ કર્યો છે. ગ્રંથકારશ્રીની આ નાની પણ ખૂબ સુંદર કૃતિ છે. ખૂબ સંક્ષેપમાં એમણે ઘણો 9 બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે. સપ્તભંગી અને નયોના સ્વરૂપને જણાવનારા ઘણા લો 20 For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ગ્રંથોને વલોવીને મળેલું નવનીત તેમણે આ ગ્રંથમાં પીરસ્યું છે. આ ગ્રંથ તેમણે કરેલી છે . તે અનેક ગ્રંથોની અવગાહના અને તેમની અનુપ્રેક્ષાની સાક્ષી પૂરે છે. સૂર્ય બધે પ્રકાશ આપે છે. પણ બારી વિનાના અંધારા ઓરડામાં કે અંધારી * ગુફામાં જયાં સૂર્ય પહોંચી શકતો નથી ત્યાં દીવો ઉપયોગી બને છે. ત્યાં દીવો પોતાનો પ્રકાશ ફેલાવી વસ્તુઓનું જ્ઞાન કરાવે છે. પ્રભુનું જ્ઞાન સૂર્યપ્રકાશની જેમ બધાને જ્ઞાનનો પ્રકાશ આપે છે. પણ આપણે અંધારા ઓરડા જેવા છીએ. એટલે ગ્રંથકારશ્રીએ દીવા સમાન આ ગ્રંથની રચના કરી સપ્તભંગી અને નયો સંબંધી આપણા અજ્ઞાનને દૂર કરી તેમનું સાચું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ આ ગ્રંથનું તેમણે સપ્તભંગીન પ્રદીપ’ એવું યથાર્થ નામ રાખ્યું છે. ગ્રંથકાર જ સપ્તભંગીનયપ્રદીપ’ નામના પ્રસ્તુત ગ્રંથની રચના જેમનું વચન જિનશાસનમાં ટંકશાળી ગણાય છે એવા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર્યએ કરેલ છે. શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાની ચોથી પેઢીએ મહોપાધ્યાયશ્રી નવિજયજી થયા. તેમના શિષ્યરત્ન મહોપાધ્યાયશ્રી યશોવિજયજી થયા. તેઓ આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે થયા. તેઓ પંન્યાસશ્રી સત્યવિજયજી ગણિવર, યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજ, મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવરના સમકાલીન હતા. તેમણે સ્વદર્શનના અભ્યાસ ઉપરાંત કાશી જઇને પરદર્શનોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. તેમણે અનેક સભાઓમાં વિજય મેળવ્યો હોવાથી તેમને “ન્યાયવિશારદ'નું બિરુદ અપાયું. તેમણે ન્યાયના સો ગ્રંથોની રચના કરી હોવાથી અન્યદર્શનના વિદ્વાનોએ તેમને “ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું. કુશાગ્રબુદ્ધિના સ્વામી અને ષડ્રદર્શનમાં પ્રવીણ હોવાથી તેઓ ‘લઘુહરિભદ્ર' તરીકે પણ ઓળખાય છે. તેઓ વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ઉપરાંત આગમશાસ્ત્રોના પણ ખૂબ સારા જાણકાર હતા. તેથી જ તેમના ગ્રંથોમાં ઠેર ઠેર ચર્ચાતા વિષયો સંબંધી આગમોના સાક્ષીપાઠો તેમણે આપ્યા છે. તેઓને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાઓનું ઘણું સારું જ્ઞાન હતું. તેથી જ તેમણે આ ત્રણે ભાષાઓમાં ગ્રંથોની રચના કરી છે. તેમના ગ્રંથોમાં નિશ્ચય અને વ્યવહાર બન્નેનો સમન્વય જોવા મળે છે. તેમના ગ્રંથો સાદી અને સરળ ભાષામાં રચાયા હોવા છતાં ગૂઢ અને ગંભીર અર્થવાળા હોય છે. તેથી જ તેમના ગ્રંથો ખૂબ ચિંતન-મનન પૂર્વક કહ્યું - વાંચવા યોગ્ય છે. તેઓએ નબન્યાયનો પણ સારો અભ્યાસ કરેલો. તેમના અમુક એ લિ ગ્રંથો નબન્યાયની શૈલીમાં પણ રચાયા છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ છે બાળપણમાં માતાની સાથે ઉપાશ્રયે જતા તેમને માત્ર સાંભળવાથી જ છે. ભક્તામર સ્તોત્ર કંઠસ્થ થઈ ગયેલું. કાશીમાં તેમના વિદ્યાગુરુ એક ગ્રંથ કોઈને શિખવતા ' ન હતા. એકવાર ગુરુ બહારગામ ગયા હતા ત્યારે તેમણે અને વિનયવિજયજીએ કોઈક યુક્તિથી ગુરુપત્ની પાસેથી તે મહાકાય ગ્રંથ એક રાત માટે મેળવી લીધો અને પોતાના સ્થાનમાં જઈ ધારી લીધો. પછી તેમણે યાદ કરીને તે ગ્રંથ લખી લીધો. તેઓ કાશીમાં બાર વરસ ભણ્યા. ત્યાર પછી એકવાર ગુરુ સાથે એકગામમાં આવ્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે ગુરુને કહ્યું કે, “કાશીમાં બાર વરસ ભણીને આવેલા મહાત્માને ભગવતીસૂત્રની સઝાય બોલવાનું કહો.” ત્યારે યશોવિજયજીએ કહ્યું, “મને સઝાય આવડતી નથી. તે શ્રાવક બોલ્યો “શું કાશીમાં બાર વરસ રહીને ઘાસ કાપ્યું?” બીજે દિવસે ઉપાધ્યાયજીએ તે સૂત્રની સજઝાય રચી અને તેઓ પ્રતિક્રમણમાં તે બોલ્યા. ઘણી વાર લાગી. પેલો શ્રાવક અકળાયો. તે બોલ્યો, “મહાજન ! કેટલી વાર ?' ઉપાધ્યાયજી બોલ્યા, “કાશીમાં બાર વરસ રહીને જે ઘાસ કાપ્યું તેના પૂળા બાંધતા વાર તો લાગે ને!” શ્રાવક શરમાઈ ગયો અને માફી માગી. આમ તેઓ પ્રચંડ બુદ્ધિપ્રતિભાના સ્વામી હતા. ઉપાધ્યાયજી મહારાજે અનેક ગ્રંથોની રચના કરી છે. જિનપ્રતિમાની ઉપેક્ષા કરનારા જીવોને પ્રતિમાનું સ્વરૂપ અને મહત્ત્વ સમજાવવા તેમણે પ્રતિમાશતક ગ્રંથની ટીકા સહિત રચના કરી તેથી ઘણા જીવો જિનપ્રતિમાની પૂજા, ભક્તિ, પ્રતિષ્ઠા, નિર્માણ વગેરેમાં આદરવાળા થયા. તેમણે રચેલી ઉપલબ્ધ સ્વોપન્ન-ટીકાયુક્ત ગ્રંથો આ પ્રમાણે છે - (૧) અધ્યાત્મમત પરીક્ષા (૯) દ્વાત્રિશદ્વત્રિશિકા (૨) આધ્યાત્મિકમતપરીક્ષા (૧૦) ધર્મપરીક્ષા (૩) આરાધક-વિરાધક ચતુર્ભાગી (૧૧) નયોપદેશ (૪) ઉપદેશ રહસ્ય (૧૨) મહાવીરસ્તવ-ન્યાયખંડખાદ્ય (૫) ઐન્દ્રસ્તુતિચતુર્વિશિકા (૧૩) પ્રતિમાશતક (૬) કૂપાંતવિશદીકરણ (૧૪) ભાષારહસ્ય (૭) ગુરુતત્ત્વવિનિશ્ચય (૧૫) સામાચારી પ્રકરણ (૮) જ્ઞાનાર્ણવ બીજાએ રચેલા પ્રાંથી ઉપર ઉપાધ્યાયજી મહારાજે રચેલ ઉપલબ્ધ ટીકાઓ આ પ્રમાણે છે(૧) ઉત્પાદાદિસિદ્ધિ (૮) સ્યાદ્વાદકલ્પલતા (૨) કર્મપ્રકૃતિની બૃહત્ ટીકા (૯) ષોડશક ટીકા હિ . (૩) કર્મપ્રકૃતિની લઘુ ટીકા (૧૦) અષ્ટસહસ્રી ટીકા 22 For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ (૪) તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયની ટીકા (૫) યોગવિંશિકા ટીકા (૬) સ્તવપરિજ્ઞા અવસૂરિ (૭) સ્યાદ્વાદ રહસ્ય ઉપાધ્યાયજી મહારાજની ઉપલબ્ધ અન્ય સ્વતંત્ર રચનાઓ નીચે પ્રમાણે છે - (૧૬) પ૨મજ્યોતિઃ પંચવિંશિકા (૧૭) પરમાત્મપંચવિંશિકા (૧૮) પ્રતિમાસ્થાપનન્યાય (૧૯) પ્રમેયમાલા (૨૦) માર્ગપરિશુદ્ધિ (૨૧) યતિદિનચર્યા (૧) અધ્યાત્મસાર (૨) અધ્યાત્મોપનિષદ્ (૩) અનેકાંતવ્યવસ્થા (૪) અસ્પૃશતિવાદ (૫) આત્મખ્યાતિ (૬) આર્ષભીયચરિત્ર (૭) જૈન તર્કભાષા (૮) જ્ઞાનબિંદુ (૯) જ્ઞાનસાર (૧૦) તિઙન્વયોક્તિ (૧૧) દેવધર્મપરીક્ષા (૧૨) સપ્તભંગીનયપ્રદીપ (૧૩) નય૨હસ્ય (૧૪) ન્યાયાલોક (૧૫) નિશાભુક્તિ પ્રકરણ (૧) અધ્યાત્મબિંદુ (૨) અધ્યાત્મોપદેશ (૩) અલંકારચૂડામણિ ટીકા (૪) આલોકહેતુતાવાદ (૫) છન્દશૂડામણિ ટીકા (૬) જ્ઞાનસાર અવચૂર્ણિ (૭) તત્ત્વાલોક વિવરણ (૮) ત્રિસૂઝ્યાલોક (૯) દ્રવ્યાલોક (૧૦) ન્યાયવાદાર્થ (૧૧) પાતંજલયોગસૂત્ર ટીકા (૧૨) કાવ્યપ્રકાશ ટીકા (૧૩) ન્યાયસિદ્ધાંત મંજરી ઉપાધ્યાયજી મહારાજના અનુપલબ્ધ અન્ય ગ્રંથો આ પ્રમાણે છે - (૧૧) પ્રમારહસ્ય (૧૨) મંગલવાદ (૧૩) વાદ૨હસ્ય (૧૪) વાદાર્ણવ (૧૫) વિધિવાદ 23 (૨૨) યતિલક્ષણ સમુચ્ચય (૨૩) વાદમાલા (૧) (૨૪) વાદમાલા (૨) (૨૫) વાદમાલા (૩) (૨૬) વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય (૨૭) વિષયતાવાદ (૨૮) સિદ્ધસહસ્રનામકોશ (૨૯) સ્યાદ્વાદ૨હસ્ય પત્ર (૩૦) સ્તોત્રાવલી (૩૧) અનેકાંતવાદપ્રવેશ (૧૬) વેદાંતનિર્ણય (૧૭) વેદાંતવિવેકસર્વસ્વ (૧૮) શઠપ્રકરણ (૧૯) શ્રીપૂજ્યલેખ (૨૦) સિદ્ધાંતતર્કપરિષ્કાર For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ આ પ્રમાણે છે - (૧) સમાધિશતક (૨૩) દિક્પટ ચોરાશી બોલ (પદ્ય) (૨૪) જ્ઞાનસારનો ટબો (૨) સમતાશતક (૩) દ્રવ્યગુણપર્યાયનો રાસ (૪) શ્રીપાળરાજાના રાસનો પાછલો ભાગ (૫) જંબુસ્વામીનો રાસ (૬) આઠદૃષ્ટિની સજ્ઝાયો (૭) વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું હુંડીનું સ્તવન (૮) શ્રીસીમંધરસ્વામીની વિનંતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન (૯) સવાસો ગાથાનું સ્તવન (૧૦) પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સજ્ઝાય (૧૧) સિદ્ધસહસ્રનામવર્ણન છંદ (૧૨) નેમ-રાજુલના છ ગીતો (૧૩) મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન (૧૪) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રીશાંતિજિનસ્તવન (૧૫) નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રીસીમંધરસ્વામી સ્તવન (૧૬) શ્રીગણધા૨ ભાસ (૧૭) સાધુવંદના (૧૮) અગ્યાર અંગની સજ્ઝાય (૧૯) પિસ્તાલીસ આગમના નામની સજ્ઝાય (૨૦) સુગુરુની સજ્ઝાય (૨૧) પાંચ કુગુરુની સજઝાય (૨૨) સંવિજ્ઞપક્ષીય વદનચપેટા સજ્ઝાય (૨૫) આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી (૨૬) સમકિતના સડસઠ બોલની સાય (૨૭) તત્ત્વાર્થનો ટબો 24 (૨૮) અઢાર પાપસ્થાનકની સજ્ઝાયો (૨૯) જસવિલાપ વગેરે આધ્યાત્મિક પદો (૩૦) વર્તમાન ચોવીશીના પ્રભુના સ્તવનોની ત્રણ ચોવિશીઓ (૩૧) વિહરમાન પ્રભુના સ્તવનોની વિશી (૩૨) નવનિધાન સ્તવનો આમ મહોપાધ્યાયજીએ ઘણા વિશાળ સાહિત્યનું સર્જન કરી આપણી ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. (૩૩) અમૃતવેલિની નાની સજ્ઝાય (૩૪) અમૃતવેલિની મોટી સજ્ઝાય (૩૫) જિનપ્રતિમાસ્થાપનની ત્રણ સજ્ઝાયો (૩૬) સંયમશ્રેણિ વિચાર સજ્ઝાય (૩૭) યતિધર્મબત્રીશી (૩૮) સમુદ્ર વહાણ સંવાદ (૩૯) પંચપરમેષ્ઠિ ગીતા (૪૦) જંબૂસ્વામી બ્રહ્મગીતા (૪૧) સમ્યક્ત્વના ષસ્થાન સ્વરૂપની ચોપાઈ (૪૨) અનેક વિશિષ્ટ જિન સ્તવનો (૪૩) અનેક સામાન્ય જિન સ્તવનો (૪૪) અનેક સજ્ઝાયો વગેરે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ | મી વિવેચનકાર વિશે છે એ મહોપાધ્યાયશ્રી યશોવિજયજીએ રચેલ ‘સપ્તભંગીનયપ્રદીપ' નામના પ્રસ્તુત ગ્રંથ ઉપર પરમ પૂજય દીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વર્ય મુનિરાજશ્રી યશરત્નવિજયજી મહારાજે ગુણસૌમ્યા વિવૃત્તિ નામનું સુંદર અને સરળ વિવેચન કર્યું છે. આચાર્યભગવતશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે પરમ પૂજય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ હયાત હતા ત્યારે એક પણ દિવસ તેમનાથી છૂટા પડ્યા વિના તેમની અખંડ સેવા કરી હતી. તેના પ્રભાવે જ આજે તેમની નિશ્રામાં અનેક શાસનપ્રભાવનાઓ અને અનેક દીક્ષાઓ થઈ રહી છે. આચાર્યભગવંત શ્રી રસિમરત્નસૂરીશ્વરજી મહારાજે પોતાના ગુરુદેવની સેવાભક્તિમાં સતત અપ્રમત્ત રહેવા સાથે ન્યાયશાસ્ત્રોનું સુંદર જ્ઞાન મેળવ્યું છે. તેમનો શિષ્ય પરિવાર પણ ઘણો વિશાળ છે. આ બન્ને ગુરુભગવંતોની અસીમ કૃપા મુનિરાજશ્રી યશરત્નવિજયજી ઉપર વરસી છે. મુનિરાજશ્રીએ નાની ઉંમરે ચારિત્ર લઈ નાના પર્યાયમાં ઘણો અભ્યાસ કર્યો છે. બન્ને ગુરુભગવંતોએ પણ શરૂઆતથી જ ખૂબ કાળજીપૂર્વક મુનિરાજશ્રીને ભણાવી ગણાવીને તૈયાર કર્યા છે. મુનિરાજશ્રીએ પ્રારંભિક અભ્યાસ વિર્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજ પાસે કર્યો. મુનિરાજશ્રીએ આ પૂર્વે અનેકાંતજયપતાકાનો ભાવાનુવાદ, ન્યાયાવતારનો ભાવાનુવાદ, પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ રચિત ઉદયસ્વામિત્વ પર ટીકા + ટીપ્પણ વગેરે ગ્રંથોની રચના કરી છે. મુનિરાજશ્રીએ મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજીની સાથે મળીને ૫. પૂ. આ. શ્રીગુણરત્નસૂરીશ્વરજી મહારાજ લિખિત અપ્રકાશિત દેશોપશમના' ગ્રંથનું સંશોધન-સંપાદન કરી તેને પ્રકાશિત કરાવ્યો છે. આજે પણ મુનિરાજશ્રીની સર્જનયાત્રા અવિરતપણે ચાલુ છે. સરળસ્વભાવી, ઉચ્ચસંયમના આરાધક, નિત્ય એકાસણા કરનારા, સાદું જીવન જીવનારા મુનિરાજશ્રી બાહ્ય ભાવોથી નિર્લેપ બની ઉપાશ્રયના કોઈક ખૂણામાં બેસી અનેકવિધ રચનાઓ કરે છે. ઉપાશ્રયમાં તેઓ ક્યાંય દેખાય નહીં. તેમને શોધવા પડે. તેઓ અન્ય મહાત્માઓને પાઠો પણ આપે છે. | મુનિરાજશ્રીમાં કૃતજ્ઞતા ગુણ અવ્વલ કક્ષાનો છે. તે તેમણે આ વિવેચનના રાખેલા લિ “ગુણસૌમ્યા વિવૃત્તિ' નામ પરથી પ્રદર્શિત થાય છે. પોતાના દાદાગુરુદેવ પ. પૂ. જs , 25 For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ છે આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજ અને પોતાના વિદ્યાગુરુ મુનિરાજશ્રી ) (ઈ. સૌમ્યાંગરત્નવિજયજી મહારાજના નામો પરથી મુનિરાજશ્રીએ આ વિવેચનનું , “ગુણસૌમ્યા વિવૃત્તિ” એવું નામ રાખ્યું છે. જ ગુણસૌમ્યા નિવૃત્તિ છે પ્રસ્તુત વિવેચના મુનિરાજશ્રીએ મહોપાધ્યાયજીએ રચેલ મૂળગ્રંથના રહસ્યો સરળ ભાષામાં વિશદ રીતે સમજાવ્યા છે. જરૂર પડે ત્યાં તેમણે પ્રશ્નો ઉઠાવી તેના સમાધાનો આપી પદાર્થોને સ્પષ્ટ કર્યા છે. પહેલા મૂળગ્રંથનો શબ્દાર્થ કહી પછી તેમણે વિવેચન દ્વારા પદાર્થોને વિસ્તારથી સમજાવ્યા છે. મૂળગ્રંથમાં જેના માત્ર નામનો જ ઉલ્લેખ હોય એવા ઘણા પદાર્થોને વિવેચનમાં તેમણે ખુલાસાપૂર્વક સમજાવ્યા છે. દા. ત. પાના નં. ૩૪-૩૫ ઉપર તેમણે કાળ વગેરે આઠ દ્વારોથી અમેદવૃત્તિ અને ભેદવૃત્તિ શી રીતે થાય ? તે સમજાવ્યું છે. મૂળગ્રંથમાં તો કાળ વગેરે આઠ દ્વારોના માત્ર નામ જ અપાયા છે. પાના નં. ૫૬-૫૭ ઉપર તેમણે દ્રવ્યના દસ સામાન્ય ગુણો સમજાવ્યા છે. મૂળગ્રંથમાં તેમનો માત્ર નામોલ્લેખ છે. પાના નં. ૫૯-૬૦ ઉપર તેમણે દ્રવ્યના સોળ વિશેષ ગુણો સમજાવ્યા છે. મૂળગ્રંથમાં તેમના માત્ર નામ જ કહ્યા છે. પાના નં. ૬૨-૬૫ ઉપર દ્રવ્યના અગ્યાર સામાન્ય સ્વભાવો અને દસ વિશેષસ્વભાવોને પણ તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. મૂળગ્રંથમાં પદાર્થ ખૂબ ટુંકમાં કહ્યો છે. આ બધા રહસ્યાર્થીને પ્રગટ કરવા મુનિરાજશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ વગેરે ઘણા ગ્રંથોનું અવગાહન કર્યું છે. અનેક સ્થળે પદાર્થને બરાબર સમજાવવા અને બુદ્ધિમાં બેસાડવા તેમણે કોઠાઓ અને ચિત્રો પણ રજૂ કર્યા છે. મૂળગ્રંથમાં ટાંકેલા શાસ્ત્રપાઠોનો અર્થ કર્યા પછી તેમનું તાત્પર્ય પણ સ્થાને સ્થાને તેમણે જણાવ્યું છે. મૂળગ્રંથોમાં આવતા શાસ્ત્રપાઠો તે તે ગ્રંથોમાંથી શોધી આગળપાછળના સંદર્ભ અને ટીકા વગેરેના આધારે તેમણે તે શાસ્ત્રપાઠોના અર્થો પણ બરાબર સમજાવ્યા છે. જરૂર પડે ત્યાં તેમણે ટિપ્પણો પણ મૂકી છે. પોતે ઘણી મહેનત કરીને તેમણે વાચકવર્ગ માટે ઘણી સરળતા કરી આપી છે. મુનિરાજશ્રીએ સ્વતંત્ર ચિંતન દ્વારા પણ અનેક પદાર્થો વિશદ કર્યા છે. મહોપાધ્યાયજીની આ નાની કૃતિ ઉપર આવું સુંદર વિવેચન રચવાનો એક મુનિરાજશ્રીનો આ પ્રયાસ ખૂબ સ્તુત્ય છે. ગ્રંથ પૂર્ણ થયા બાદ તેમણે ઉપયોગી [ પરિશિષ્ટો પણ ઉમેર્યા છે. . ન્યાયશાસ્ત્રના ગ્રંથો સમજવા કઠણ હોવાથી બાળજીવો તેમાં પ્રવેશ કરતા નથી. કિ. 26 For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વળી આ ગ્રંથોનો અભ્યાસ કરવા ઇચ્છતા ઘણા અભ્યાસુઓને અધ્યાપકોનો યોગ પણ મળતો નથી. આ બધા જીવો માટે ન્યાય ગ્રંથોના આવા સરળ વિવેચનો ખૂબ ઉપયોગી બને છે. તેઓ આવા વિવેચનો દ્વારા જાતે પણ આ ગ્રંથોના મર્મને સમજી શકે છે. મુનિરાજશ્રીની આ વિવેચન રચવાની મહેનત અવશ્ય સફળ થશે. વાચકોને પણ આ વિવેચન અભ્યાસમાં ખૂબ સહાયક બનશે. આવા અનેક ગ્રંથોના વિવેચનો મુનિરાજશ્રીની કલમથી આલેખાય એવી શુભેચ્છા. આ વિવેચન રચવા બદલ મુનિરાજશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તેમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. મુનિરાજશ્રીએ આ પ્રસ્તાવના લખવાનો લાભ મને આપ્યા બદલ તેમનો આભાર માનું છું. ♦ સંશોધનકાર ‘ગુણસૌમ્યા’વિવેચનનું સંપૂર્ણ સંશોધન વિદ્વર્ય મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મહારાજે કરેલ છે. તેઓ ન્યાયશાસ્ત્રો આગમશાસ્ત્રો વગેરે અનેક શાસ્ત્રોના ખૂબ સારા જાણકાર છે. તેમણે ઘણા મહાત્માઓને ભણાવ્યા છે. તેમણે ખૂબ ખંતપૂર્વક આ વિવેચનનું સંશોધન કરેલ છે. વિવેચન લખવું હજી સહેલું છે, પણ તેનું સંશોધન કરવું એ મુશ્કેલ કાર્ય છે, કેમકે તેમાં ક્યાંય પણ શાસ્ત્રબાધિત પદાર્થ ન આવી જાય એ તપાસવાનું હોય છે. તેના માટે અનેક શાસ્ત્રોનો અભ્યાસ અને એમની ઉપસ્થિતિ જરૂરી બને છે. મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજીએ આ કપરું કાર્ય પણ પોતાની કુશાગ્ર બુદ્ધિથી પાર પાડ્યું છે. જેમ અગ્નિમાં તપીને સુવર્ણ શુદ્ધ થાય છે તેમ મુનિરાજશ્રીએ કરેલ સંશોધન દ્વારા આ વિવેચન શુદ્ધ થયું છે. મેં પૂજ્યોની કૃપાથી મારા મંદ ક્ષયોપશમ અનુસાર આ પ્રસ્તાવના લખી છે. તેમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તો તેની ક્ષમા યાચું છું. વિવેચનસહિત આ ગ્રંથના સાંગોપાંગ અભ્યાસ દ્વારા સપ્તભંગી અને નયોનું સ્વરૂપ બરાબર સમજીને અનેકાંતવાદને બરાબર સમજીને અને આત્મસાત્ કરીને સહુ જીવો શીઘ્ર મુક્તિગામી બને એવી શુભ ભાવના સાથે વિરમું છું. વિ. સં. ૨૦૬૯, વીર સં. ૨૫૩૯ મહા સુદ ૫ (વસંત પંચમી) વિજયનગર, અમદાવાદ પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજય 27 For Personal & Private Use Only www.jalnelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ | શ્રીશપાર્શ્વનાથાય નમ: II ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिभ्यो नमः ।। | | Èનમ: II વિવેચકીય વળશ્રીલ -69 S9 આંખનું વિશિષ્ટ તેજ ધરાવનાર પણ માનવી, અંધકારમાં કંઈ જ જોઈ શકતો નથી... કારણ? એ જ કે જોવા માટેની પરિપૂર્ણ સામગ્રી તેની પાસે નથી.. ઉપાદાન છે, છતાં પર્યાપ્ત સામગ્રી ન હોવાથી ઇચ્છિત કાર્ય સિદ્ધ થતું નથી... આ જ વાત અહીં લાગુ પડે છે... શુક્લધ્યાનવાળા જીવો, માત્ર કોઈ એક પુદ્ગલ પર જ દષ્ટિને કેન્દ્રિત કરીને, લાંબા કાળ સુધી ધ્યાન કરતા હોય છે... યોગીઓ અંતર્મુખ બનીને સુદીર્ઘ કાળ સુધી તત્ત્વવિચારણામાં આપ્લાવિત થઈ જતા હોય છે... છે. આજે પણ એવા મહાત્માઓ છે કે જે અનુપ્રેક્ષા-ચિંતનમાં એટલા તો ઓતપ્રોત થઈ જાય છે કે જેઓ દુનિયામાં રહેવા છતાં પણ જાણે પર રહે છે... અલબત્ત, દરેક જીવોમાં આવું ઉપાદાન હોય છે જ... અને શક્તિ-સામર્થાનુસારે તે તે જીવોથી પણ તત્ત્વચિંતન-અનુપ્રેક્ષા-વિચારણાઓ થઈ જ શકે છે... પણ તે માટે અતિ-અતિ આવશ્યક છે, સપ્તભંગી અને નયનું જ્ઞાન એના વિના અંદર રહેલું વિશિષ્ટ સામર્થ્ય પણ નિષ્ફળ પુરવાર થાય... સપ્તભંગી અને નયનું જ્ઞાન, ચિંતન માટેની પર્યાપ્તસામગ્રી પૂરી પાડે છે... આ બેનું જ્ઞાન, કુશલચિંતન માટેના એક સુરમ્ય સન્માર્ગનું અર્પણ કરે છે... અને તેના આધારે જીવ, શ્રુતજ્ઞાનથી આગળ વધી ચિંતજ્ઞાન ને યાવત્ ભાવનાજ્ઞાન સુધી પહોંચે છે... યોગમાર્ગના અધિકાર માટેની પહેલી શરત છે : આત્મસંપ્રેષણ ! આત્મસંપ્રેક્ષણ વિના એ જીવ યોગમાર્ગનો અધિકારી જ ન બને... હવે આ આત્મસંપ્રેષણ પણ સપ્તભંગીની જ ગરજ સારે છે. જુઓ – 28 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ MORO છે “હું સિદ્ધસ્વરૂપી છું, સામ્ય-કૈવલ્ય-મધ્યથ્ય એ મારું શુદ્ધ સ્વરૂપ છે... સંકલ્પવિકલ્પરહિત કુશળ પ્રશાંતવાહિતા એ મારી નિર્મળ જ્ઞાનપરંપરા છે...” આ પ્રમાણેનું અસ્તિરૂપેનું સંપ્રેષણ, એ સપ્તભંગીનું પહેલું ચરણ જ જણાવે છે ને ? (સ્વ-સ્વરૂપે આત્માનું હોવું; એ જ પહેલો ભાંગો છે...) જ “રાગાદિપરિણતિ એ મારું શુદ્ધ સ્વરૂપ નથી, કર્મના કારણે જે વિષય-કષાય આશંસા વગેરે થાય છે, એ મારા સહજ ગુણો નથી...' આ પ્રમાણેનું નાસ્તિરૂપનું સંપ્રેષણ, એ સપ્તભંગીનું બીજું ચરણ જ જણાવે છે ને? (પરરૂપે આત્માનું ન હોવું; એ જ બીજો ભાંગો છે..) આ પ્રમાણે દરેક વિચારણાઓમાં અંતર્ગતરૂપે સપ્તભંગીનું અસ્તિત્વ હોય છે જ... ભલે ભાંગારૂપે તે ધ્વનિત ન થાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેના વિના કોઇપણ તત્ત્વવિચારણા થઈ શકે જ નહીં... આના પરથી સપ્તભંગીની કેટલી આવશ્યકતા છે, એ સહજ જણાઈ આવે છે... સપ્તભંગી બે પ્રકારે છે : (૧) પ્રમાણસપ્તભંગી, અને (૨) નયસપ્તભંગી... પ્રસ્તુતમાં નયને લઈને વિચારણા કરવાની છે... વસ્તુના વિશેષબોધ માટે “નય’ એ અત્યંત આવશ્યક ઉપાય છે... જુદા જુદા નયોથી વસ્તુને વિચારવામાં, વસ્તુનો તલસ્પર્શી અને સુવિશદ બોધ પ્રાપ્ત થાય છે. (૧) “રાગ-દ્વેષવિલય' રૂપ એક જ મૂળ મુદ્દો, જુદા જુદા શાસ્ત્રકારો જુદી-જુદી રીતે સમજાવે... અને તેનાથી વિશેષ-વિશેષ ભાવિત અવસ્થા પ્રાપ્ત થાય - એ પણ નયશૈલી જ છે ને? (૨) શાલીભદ્રનું એક જ ઉદાહરણ, જુદા જુદા વક્તાઓ જુદી જુદી રીતે રજુ કરે – એ પણ નયપદ્ધતિ જ છે ને ? (અને તેનાથી વિશેષ-વિશેષ બોધ પ્રાપ્ત થાય એ પ્રતીતિસિદ્ધ છે.) (૩) “ગૌતમસ્વામી વિનીત હતા” એટલું જ જો કહેવા-જોવામાં આવે, તો તેમના વિનયગુણની જવલંત પ્રતીતિ ન થાય.. પણ ૫૦ હજાર શિષ્યો હોવા છતાં, પ્રભુવીરના ચરણની બેજોડ ઉપાસના, વીરના વિરહમાં ધ્રુસકે-ધ્રુસકે રુદન...” વગેરે વર્ણવવામાં આવે, તો તેમના સમર્પણભાવ પર અધધધ થઈ જવાય... આ પણ નયશૈલીનો જ પ્રભાવ છે ને? (૪) એક જ શાસ્ત્રપંક્તિનું દ્રવ્યાનુયોગાદિ જુદા જુદા અનુયોગથી અર્થઘટન... અને તેના આધારે તેના રહસ્યની પ્રાપ્તિ..., એનાથી પણ નયશૈલીની અતીવ આવશ્યકતા જણાય છે જ ને? -૦૭ -------- 29 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ O. (૫) બાળકને “આવું કરજે ને આવું ન કરતો” એમ સામાન્યથી માતા દ્વારા કહેવાતું વિધિ-નિષેધરૂપ વાક્ય પણ એટલું અસર નથી કરતું કે જેટલું વિશેષ-વિશેષ અપેક્ષાએ સમજાવવામાં અને સામ-દામ-દંડાદિ રૂપે રજુ કરવામાં અસર કરે છે... એટલે નયોનું પરિશીલન વિશેષ-વિશેષ બોધ માટે થાય છે - એ સ્પષ્ટ છે.. એટલે જ... સ્વનામધન્ય પરમપૂજય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સપ્તભંગી અને નયનું સ્વરૂપ સમજાવવા “સપ્તભંગીનયપ્રદીપ' નામની એક નાનકડી અવ્વલ કૃતિનું સર્જન કર્યું છે... નરહસ્ય, અનેકાંતવ્યવસ્થા, નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા વગેરે-વગેરે નયાદિવિષયક અનેક ગ્રંથોનું સર્જન કરી, કોઇપણ જીવ પ્રસ્તુત વિષયની જાણકારીથી બાકાત ન રહી જાય એ માટે, નાનાથી લઈને વિદ્વાન સુધીના બધા જીવો પર બેજોડ અનુગ્રહ કર્યો છે, એ મહાપુરુષે ! શતશઃ વંદન, એમના સફળ સત્કાર્યને ! પ્રસ્તુત ગ્રંથમાં, પૂજય મહોપાધ્યાયજી મહારાજે અનેક રસપ્રદ વાતોનો સુંદર સમાવેશ કર્યો છે. જ જૈનમાત્રને સપ્તભંગીનું જ્ઞાન અત્યંત આવશ્યક... જ સિદ્ધાંતનું રહસ્ય મેળવવા સપ્તભંગીનું પરિશીલન અવશ્ય કરવું... જ ભાંગા સાત જ કેમ? તેનું રહસ્ય.. જ અનેક વ્યાખ્યાઓ દ્વારા દ્રવ્ય-નય વગેરેનું તલસ્પર્શી નિરૂપણ.. એકાંતમાં મિથ્યારૂપ નયો પણ, અનેકાંતમાં સમ્યક્તરૂપ કેવી રીતે બને ? તેની દાખલા-દલીલોથી સતર્ક સાબિતી... દાર્શનિક અને આધ્યાત્મિક-બંને રીતે નયોની સુભગ રજુઆત... સરળ અને સંક્ષિપ્ત શૈલીમાં અનેક મહત્ત્વપૂર્ણ પદાર્થોનો સુંદર સમાવેશ.. આવા અનેક વૈશિસ્યથી તરબતર પ્રસ્તુત ગ્રંથપ્રદીપ, જ્યોતિશીલ પ્રકાશ પાથરવા દ્વારા વિદ્વાનોને અનન્ય ઉપકારક થશે – એ નિશ્ચિત હકીકત છે... પ્રસ્તુત ગ્રંથના પદાર્થો વધુ સરળતાથી સમજી શકાય - તે માટે, પ્રસ્તુત ગ્રંથ પર ભાવાર્થ-વિવેચનમય ગુજરાતી વૃત્તિ લખવાનો અવસર સાંપડ્યો... દેવ-ગુરુકૃપાએ કાર્ય સુપેરે પૂર્ણ થયું... ગુણોથી સૌમ્ય એવી આ વૃત્તિનું નામ “ગુણસૌમ્યા' એવું રાખ્યું છે. આવું નામ રાખવા દ્વારા પ. પૂ. ગુરુભગવંત આ. શ્રી વિ. ગુણરત્નસૂરિ -- 30 For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ XOXO મ. સા. અને વિદ્યાગુરુ સૌમ્યાંગરત્ન વિ. મ. સા. નો મારા પર જે અનન્ય અનુગ્રહ છે, તે કૃતજ્ઞભાવે ધ્વનિત કરાયેલો થાય છે... આ ગ્રંથમાં અને તેના અનુવાદમાં આટલા ગ્રંથો મુખ્ય આધારરૂપે રહ્યા છે – (૧) પ્રમાણનયતત્તાલોક, (૨) રત્નાકરાવતારિકા, (૩) વિશેષાવશ્યકભાષ્ય, (૪) દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ, (૫) નયચક્ર, (૬) આલાપપદ્ધતિ, વગેરે... આ અનુવાદ દરમિયાન, પ્રસ્તુત ગ્રંથ પર પ. પૂ. વિદ્વધર્મ આ. ભ. શ્રી લાવણ્યસૂરિ મહારાજે જે સંસ્કૃતવૃતિ લખી છે, તે અનેક સ્થળે ઉપયોગી થઈ, તેમનો ઉપકાર હું કૃતજ્ઞભાવે વ્યક્ત કરું છું. છે. પ્રસ્તુત ગ્રંથમાં દ્રવ્યાર્થિકનયના-૧૦ અને પર્યાયાર્થિકનયના-૬ એવા જે ભેદો બતાવ્યા છે, તેનું જ નિરૂપણ પૂજય મહોપાધ્યાયજી મહારાજે થોડા ફેરફાર સાથે દ્રવ્યગુણપર્યાયના રાસમાં પણ કર્યું છે... અને એ રાસ પર તાર્કિકશિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. અભયશેખરસૂરીશ્વરજી મ. સા. નું જે સુવિશદ વિવેચન છે, તેના આધારે જ હું પ્રસ્તુતગ્રંથસંલગ્ન નવિભાગને સમજી શક્યો છું ને લખી શક્યો છું, આ પ્રસંગે તેમનો અનહદ ઉપકાર હું યાદ કરું વિવેચન - સંપાદનાલી જ (૧) કયા સંસ્કૃત ફકરાનું કર્યું ગુજરાતી વિવેચન છે – તે જાણવા, “૧, ૨, ૩' એવા નંબરો આપેલા છે... (૨) કેટલીક સંસ્કૃત પંક્તિઓ પર પહેલા શબ્દશઃ ભાવાર્થ કર્યો છે, ત્યારપછી તેના પર વિશદ વિવેચન કરેલ છે... આવું કરવા દ્વારા પંક્તિઓ પણ સરળતાથી બેસી જાય ને વિશેષાર્થ પણ પ્રાપ્ત થાય.. (૩) પાછળ પરિશિષ્ટમાં, પૂજય મહોપાધ્યાયજી દ્વારા વિરચિત નવિષયક જે ત્રણ કૃતિઓ છે : (૧) નયરહસ્ય, (૨) અનેકાંતવ્યવસ્થા, અને (૩) નયોપદેશ - તે પણ સાથે સાથે સંપાદિત કરેલ છે... પ. પૂ. પં. શ્રી વૈરાગ્યરતિ મ. સા. એ જે નયામૃત' નામના ગ્રંથમાં આ ત્રણ ગ્રંથો લીધા છે, તેના આધારે જ અમે સંપાદન કરેલ છે... તેમનો પણ ઉપકાર અવિસ્મરણીય છે... (૪) દેવસેનાચાર્યકૃત “આલાપપદ્ધતિ' ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથના વિષય સાથે અત્યંત જોડાયેલો હોવાથી, તેનું પણ પરિશિષ્ટ તરીકે સંપાદન કરેલ છે... ------------ 31 For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કૃવડાલા-અભિવ્યક્તિ છે દીક્ષાદાનેશ્વરી, પરમોપકારી પૂજયગુરુભગવંત આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલો બેજોડ ઉપકાર... જ પ્રવચનપ્રભાવક, પરમોપકારી પૂજયગુરુદેવ આ. ભ. શ્રી. વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાએ કરેલો અનહદ અનુગ્રહ... વિદ્વદ્વર્ય પ. પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા. એ પ્રસ્તાવના લખી આપીને કરેલો સુંદર ઉપકાર... વિદ્વદર્ય પ. પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. એ વિવેચનક્ષેત્રમાં અપેલું સુંદર માર્ગદર્શન... વિદ્યાગુરુવર્ય પ. પૂ. મુનિરાજશ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. એ પ્રસ્તુત ગ્રંથનું સાદંત સંશોધન કરવા દ્વારા કરેલી પરમકૃપા... ૫. પૂ. મુનિરાજશ્રી તીર્થરત્નવિજયજી (પિતાજી મ. સા. એ) કરેલી પવિત્ર સહાય. વાત્સલ્યનિધિ પ. પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજીના સુશિષ્યા સા. શ્રી સૌમ્યરેખાશ્રીજીના શિષ્યવર્યા સા. શ્રી નિરૂપરેખાશ્રીજી (બા. મ. સા.) અને સા. શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ. સા.) - આ બંને સાધ્વીજી ભગવંતોની સતત વહેતી શુભકામના... આ બધાના પ્રભાવે જ, આ ગ્રંથ પર ગુજરાતી વૃત્તિનું સર્જન થયું છે, આ પ્રસંગે માર બધા ઉપકારીઓનું હું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું... પ્રાન્ત, આ ગ્રંથના પરિશીલન દ્વારા સહુ અનેકાંતમય જિનશાસનને આત્મસાત્ કરે, માર્ગાભિમુખ ક્ષયોપશમને નિર્મળ બનાવે, ઉત્તરોત્તર પ્રગતિ સાધે - એ જ મંગલકામના... અનુવાદ લખતા દરમિયાન પરમતારક શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ લેશમાત્ર પણ ઉસૂત્રપ્રરૂપણા થઇ હોય, તેનું હું અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. વિદ્વાનો મારી ભૂલને જણાવે, એવી વિનમ્ર ભલામણ... દ. મેરૂતેરસ પોષ વદ ૧૩, વિ. સં. ૨૦૬૯ - ગિરધરનગર, અમદાવાદ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણરત્ન-રશ્મિરત્નસૂરિચરણલવ મુનિ યશરત્નવિજય. 32 For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષય * ગ્રંથોની ભૂમિકા ... * (૧) સપ્તભંગી અધિકાર * સપ્તભંગી જાણવાનું પ્રયોજન * સપ્તભંગીના જ્ઞાનથી વિપક્ષવિજય * સપ્તભંગીનું લક્ષણ • એકધર્મને લઇને એક સપ્તભંગી • અનંતધર્મોને લઇને અનંત સપ્તભંગી • ભાંગા સાત હોવાનું રહસ્ય * સપ્તભંગીનું સ્વરૂપ બતાવનાર સૂત્રો • સપ્તભંગીનું વિસ્તૃત નિરૂપણ ♦ સમભંગીનું પહેલું ચરણ * ॥ વિષયાનુક્રમણિકા II વિષય ♦ વસ્તુનું અસ્તિ-નાસ્તિ સ્વરૂપ * અસ્તિ-નાસ્તિ વિના વસ્તુનો જ અભાવ * એવકારની આવશ્યકતા * સ્યાત્ કારની આવશ્યકતા * સપ્તભંગીનું બીજું ચરણ * અસ્તિત્વ-નાસ્તિત્વનો અવિનાભાવ નિરાસ • સપ્તભંગીનું ત્રીજું ચરણ * સપ્તભંગીનું ચોથું ચરણ * અસ્તિત્વ-નાસ્તિત્વનું કારણ એક જ ..... * અસ્તિત્વ-નાસ્તિત્વના ઐક્ય આશંકાનો પૃષ્ઠ ૧ ૨ ૨ ૩ ૪ ૬ ૭ ८ ....૮ ૧૦ ૧૦ ૧૦ ૧૨ ૧૨ ૧૩ ૧૫ ..... ૧૫ ૧૬ • સપ્તભંગીનું પાંચમું ચરણ * સપ્તભંગીનું છઠ્ઠું ચરણ . • અનંતભંગી ન થાય . • ભાંગા સાત હોવાનું કારણ ૧૭ ૧૯ ૨૦ * પુષ્પદંતશબ્દમાં પણ ક્રમિક અર્થબોધકતા .. ૨૨ * દ્વન્દ્વપદમાં પણ ક્રમિક અર્થબોધકતા ૨૪ ૨૬ ૨૭ ૨૯ ૩૦ * સપ્તભંગીના બે પ્રકાર * સકલાદેશ-પ્રમાણસમભંગી • વિકલાદેશ-નયસપ્તભંગી * સકલાદેશ-વિકલાદેશનું સ્વરૂપ * કાલ વગેરે આઠ દ્વા૨ોનું નિરૂપણ * વિદ્વાનોને ભલામણ * (૨) નય અધિકાર * નયનું લક્ષણ * નયોની વ્યાપકતા * નયાભાસનું લક્ષણ * નયના પ્રકારો દ્રવ્યનું લક્ષણ * વિશેષાવશ્યકભાષ્યના આધારે દ્રવ્યની આઠ વ્યાખ્યાઓ . * સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય * દ્રવ્યના ૧૦સામાન્યગુણો . * દ્રવ્યના ૧૬ વિશેષગુણો . * દ્રવ્યના સ્વભાવોનું નિરૂપણ . * દ્રવ્યના ૧૧ સામાન્ય સ્વભાવો * દ્રવ્યના ૧૦ વિશેષ સ્વભાવો . * દ્રવ્યમાં કુલ કેટલા સ્વભાવો ? • સ્વભાવનો ગુણ-પર્યાયમાં અંતર્ભાવ * દ્રવ્યનો વિશદબોધ-નયથી નિરૂપણ પર્યાયનું લક્ષણ . * બીજી રીતે પર્યાયના ભેદો .. પૃષ્ઠ ૩૧ ૩૧ ૩૧ ૩૨ ..... ૩૪ ૩૬ ૩૭ ૩૭ ૪૧ ૪૧ ૪૨ ૪૪ * (૧) દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ * દ્રવ્યાર્થિકનયના ૧૦ પ્રકારોનું સુવિસ્તૃત * ત્રીજી રીતે પર્યાયોના ભેદો 33 For Personal & Private Use Only ૪૬ પર ૫૬ ૬૧ ૬૨ ૬૨ ૬૪ ૬૭ ..... ૬૯ ૭૦ ૭૧ ૪ × ૨ ૮૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ .......... ૧૩૩ ૧૪૮ વિષય પૃષ્ઠ વિષય 1. પૃહ એકત્વાદિ પણ પર્યાયો સમજવા ......... ૮૫ | વ્યવહારનયનું સ્વરૂપ ................ ૧૨૯ (૨) પર્યાયાર્થિકનયનું સ્વરૂપ. .......... ૮૬ વ્યવહારનયાભાસનું સ્વરૂપ ............. ૧૩૧ પર્યાયાર્થિકનયના ૬ પ્રકારોનું સુવિસ્તૃત વ્યવહારનયનું વિશદ વર્ણન .......... ૧૩૨ નિરૂપણ .................................. ૮૭ વ્યવહારનયના ૧૪ ભેદોનું સુવિસ્તૃત કયા નયોનો કયો વિષય? .............. ૨ નિરૂપણ ...................................... ગુણાર્થિક' નામનો અલગ નય નહીં ..... ૯૩ ઉપચારના ૯ પ્રકારો ...... .... ૧૪૪ બે નય કેમ? ......................... ૯૪ ક સંબંધોને લઇને ઉપચાર .............. ૧૪૭ દ્રવ્ય-પર્યાયનો તફાવત ................ ૯૫ પર્યાયાર્થિક ચાર નવો .. ............ સામાન્યાર્થિક-વિશેષાર્થિક બે જુદા નયો નહીં૮ ઋજુસૂત્રનયનું સ્વરૂપ ............. ૧૪૮ . ૧૫૦ સામાન્યનું સ્વરૂપ ..................... ૯૯ ઋજુસૂત્રાભાસનું સ્વરૂપ ............ સામાન્યનો દ્રવ્ય-પર્યાયમાં સમાવેશ .... ૧૦૨ સૂક્ષ્મ-સ્થૂળ ઋજુસૂત્ર .............. ક વિશેષનો પર્યાયમાં સમાવેશ .......... ૧૦૨ શબ્દનયનું સ્વરૂપ .................. ક શબ્દનયાભાસનું સ્વરૂપ ............. .... ૧૫૭ છે એટલે જ અધિક નય ન માનવા........ ૧૦૩ સમભિરૂઢનયનું સ્વરૂપ............... ૧૫૮ સાત નયોનું સ્વરૂપ .................. ૧૦૩ સમભિરૂઢનયાભાસનું સ્વરૂપ....... ૧૬૧ * શ્લોકો દ્વારા સાતનયોનું સંક્ષિપ્ત સ્વરૂપ .. ૧૦૧ એવંભૂતનયનું સ્વરૂપ ............... ૧૬૨ જ્ઞાનનય-ક્રિયાનય. ........... ૧૦૭ ક એવંભૂતમતે માત્ર ક્રિયાવાચક શબ્દો જ . ૧૬૩ દ્રવ્યાર્થિકમાં શુદ્ધ-અશુદ્ધનો વ્યવહાર ... ૧૦૮ એવંભૂતનયાભાસનું સ્વરૂપ ........... ૧૬૭ ક દ્રવ્યાર્થિક ત્રણ નયો............... અર્થન અને શબ્દનય ............... ૧૬૯ કનૈગમનનું સ્વરૂપ .................. નયોના સાતસો વગેરે ભેદો ........... કનૈગમનયના ત્રણ પ્રકાર .............. નયના અસંખ્યાત પ્રકારો કનૈગમનું બીજું લક્ષણ ............... ૧૧૩ પ્રત્યેક અવસ્થામાં મિથ્થારૂપ નયો પણ કનૈગમ પ્રમાણ નહીં, પણ નય જ ....... ૧૧૭ સમુદિતાવસ્થામાં સમ્યક્તરૂપ....... નૈગમનયાભાસનું સ્વરૂપ .. નયોના વિષયનું અલ્પબદુત્વ ......... ૧૭૭ સંગ્રહનયનું સ્વરૂપ .................. પ્રમાણ-નય ફળવિચાર .............. ૧૭૯ સંગ્રહનયના ભેદો .. ............... અંતિમ શ્લોક ....................... ૧૮૦ પરસંગ્રહનું સ્વરૂપ ................ પરિશિષ્ટ-વિભાગ પરસંગ્રહાભાસનું સ્વરૂપ ............ (૧) નયરહસ્યપ્રકરણ .................. ૧૮૩ અપરસંગ્રહનું સ્વરૂપ ............. (૨) અનેકાંત-વ્યવસ્થા........... ......... ૧૯૦ અપરસંગ્રહાભાસનું સ્વરૂપ ......... (૩) નયોપદેશ.................. બીજી રીતે સંગ્રહનયના બે પ્રકાર...... (૪) નયચક્રાલાપપદ્ધતિ ............ 34 ૧૧૦ ૨ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ।। तस्स भुवर्णक्कगुरुणो नमो अणमतवायस्स ।। | જૈ નમ: // महामहोपाध्याय-श्रीयशोविजयविरचितः 'गुणसौम्या'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृतः આ સપ્તમીનયપ્રકોપઃ (१) ऐन्द्रादिप्रणतं देवं ध्यात्वा सर्वविदं हदि । सप्तभङ्ग-नयानां च वक्ष्ये विस्तरमाश्रुतम् ॥१॥ | શ્રી પાર્શ્વનાથાય નમ: II ॥ तपागच्छाचार्य-श्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ।। | | શું નમ: II ગુણશીખ્યા (૧) જ્ઞાનશૂન્ય વ્યક્તિઓને લેશમાત્ર પણ વસ્તુતત્ત્વનો બોધ નથી, તેનું કારણ? એ જ કે તેઓની પાસે વસ્તુતથ્યને સમજવાની અંશમાત્ર પણ પદ્ધતિ નથી... સપ્તભંગી અને નય - આ બેનું તલસ્પર્શી જ્ઞાન, વસ્તુનાં યથાર્થ સ્વરૂપને સમજવા શ્રેષ્ઠ પદ્ધતિ પકડાવે છે... વિષયપ્રતિભાસાત્મક બોધથી ઉપર ઉઠાવી આત્મસંવેદન કે તત્ત્વપરિણતિમ બોધના અધિકારી બનાવે છે. શ્રુતજ્ઞાનના માર્ગે ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન પર લાવી જિનાજ્ઞાના ઔદંપર્યાર્થ સુધી પહોંચાડે છે...' એટલે આ બેનાં સ્વરૂપનું જ્ઞાન અત્યંત આવશ્યક છે, તેને જ સમજાવવા અને અનેકાંતશૈલીને આત્મસાત્ કરવા, પરમપૂજય સ્વનામધન્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ સપ્તભંગીનયપ્રદીપ’ નામની એક સુરમ્ય કૃતિનું સર્જન કર્યું છે... અપ્રતિમ પ્રતિભાશાલી પૂજય મહોપાધ્યાયજી મહારાજની આ કૃતિ, સપ્તભંગી અને નયનાં સ્વરૂપ વિશે સુવિશદ પ્રકાશ પાથરે છે... અને જૈનન્યાયની સાહિત્યસૃષ્ટિમાં અવ્વલ સ્વરૂપને ધારણ કરે છે. આનું મનનીય પરિશીલન, જૈનન્યાયના પ્રાથમિક અભ્યાસુઓને અત્યંત ઉપકારક બનશે, એ નિર્વિવાદ હકીકત છે. હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, ગ્રંથની શરૂઆતમાં મંગળ કરવા, વીતરાગ પ્રભુની સ્તવના અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરે છે – For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (२) अथ सप्तभङ्गी प्रारभ्यते । जैनानां तावत् सप्तभङ्गी विजिज्ञासितव्या, सैव तेषां + ગુણસૌમ્યા+ * મંગળ અને પ્રતિજ્ઞાવચન * શ્લોકાઈ ઇન્દ્રના સમૂહ વગેરેથી નમાયેલા એવા સર્વજ્ઞદેવનું હૃદયમાં ધ્યાન કરીને, સાત ભાંગા અને નયોનો વિસ્તાર શ્રુત પ્રમાણે હું કહીશ વિવેચનઃ ઇન્દ્રના સમૂહ વગેરેથી નમાયેલા- સૌધર્મેન્દ્ર-ઇશાનેન્દ્રવગેરે ઇન્દ્રો અને રાજાઓ વગેરે જેમને મનથી અહોભાવરૂપે, વચનથી સ્તુતિરૂપે અને કાયાથી ઝૂકવારૂપે પ્રણામ કરે છે, તેવા... સર્વજ્ઞ દેવનું - સૂક્ષ્મ (પરમાણુ આદિ) વ્યવહિત (ભીંત આદિના વ્યવધાને રહેલા) અને દૂરવર્તી (ભૂત-ભવિષ્ય-વર્તમાનગત) સર્વ પદાર્થોને સર્વ પર્યાય સાથે જોનારા એવા શ્રીવીતરાગ પ્રભુનું.. હૃદયમાં ધ્યાન કરીને - યથાર્થવાદીપણું, અનેકાંતદેશકપણું, સુવિશુદ્ધજ્ઞાન વગેરે અનંતગુણમય પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને... સાત ભાંગા અને નયોનો વિસ્તાર - અનંતધર્માત્મક વસ્તુના એકેક ધર્મને લઇને પ્રવર્તનાર સાત પ્રશ્નોના સાત સમાધાનરૂપ “સાત-ચીત્રાતિ' વગેરે સાત ભાંગા અને નૈગમ-સંગ્રહ વગેરે નયોનો (પ્રાથમિક જીવોને સમજણમાં ઉપયોગી એવો અનુરૂપ) વિસ્તાર... શ્રુત પ્રમાણે - સ્વચ્છંદ બુદ્ધિથી નહીં, પણ વિશેષાવશ્યકભાષ્ય, સ્યાદ્વાદરત્નાકર, પ્રમાણનયતત્ત્વાલોક વગેરે શાસ્ત્રોના અનુસારે અથવા ગુરુપરંપરા પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, તે પ્રમાણે.. હું કહીશ - અર્થરૂપે અંદર તૈયાર થયેલું તત્ત્વ, પ્રાથમિક અભ્યાસુઓના બોધ માટે શબ્દરૂપે બહાર કહીશ... (૨) આ પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગળ અને ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા કરીને, હવે ગ્રંથકારશ્રી સપ્તભંગી કોને કહેવાય? તેનું સ્વરૂપ બતાવવા પહેલા ભૂમિકા રચે છે - ક (૧) સમભંગી - અધિકાર છે * સપ્તભંગી જાણવાનું પ્રયોજન જૈનોને સપ્તભંગીનું જ્ઞાન અવશ્ય હોવું જોઇએ, કારણ કે તે સપ્તભંગી જ તેઓને (= જૈનોને) પ્રમાણની ભૂમિકા રચી આપે છે, અર્થાત્ વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન આ સપ્તભંગીથી For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ............ * सरल-सुगम-विवेचनसमन्वितः प्रमाणभूमिमारचयति । दुर्दमपरवादिवादमतङ्गजान् परिजिघृक्षवः सम्यक् स्वीयसिद्धान्तरहस्यं विजिज्ञासवो वादिमतल्लिकाः सम्यक् तामवश्यमभ्यस्यन्ति, (३) यदुक्तम् - "या प्रश्नााद् विधि-पर्युदासभिदया बाधच्युता सप्तधा धर्मं धर्ममपेक्ष्य वाक्यरचना नैकाऽऽत्मके वस्तुनि । निर्दोषा निरदेशि देव ! भवता सा सप्तभङ्गी यया जल्पन् जल्परणाऽङ्गणे विजयते वादी विपक्षं क्षणात्" ॥१॥ - [ રતીવરાવતારિવા] तथा चायं शब्दो यत्किञ्चित् सदंशाऽसदंशभागाभ्यां च स्वीयमर्थं प्रतिपादयन् सप्त + ગુણસૌમ્યા+ જ થઈ શકે છે... (તેનાં જ્ઞાન વિના વસ્તુનું યથાર્થજ્ઞાન અસંભવિત છે...) (વળી સપ્તભંગી, પોતાનાં સિદ્ધાંતને સાધવા અને પરતીર્થિકોના સિદ્ધાંતનો નિરાસ કરવા શ્રેષ્ઠ સાધન છે, એટલે જ કહે છે કે -) દુર્દમ એવા પરવાદીઓના (= બૌદ્ધાદિના) વાદરૂપી હાથીને પકડી અંકુશમાં આણવા ઇચ્છતા અને પોતાનાં જૈનસિદ્ધાંતના રહસ્યને જાણવા ઇચ્છતા એવા શ્રેષ્ઠ વાદીઓ સારી રીતે સપ્તભંગીનો અભ્યાસ કરે છે (= સ્યાદ્વાદના સંસ્કારોને દઢ બનાવવા વારંવાર એ સપ્તભંગીનું પરિશીલન કરે છે...) . (૩) આ વિશે કહ્યું છે કે - “સત્તાસત્ત્વ વગેરે અનંતધર્માત્મક એવી ઘટ-પટાદિ વસ્તુમાં એકેક ધર્મોને લઈને સાત પ્રકારે) પ્રશ્નો થતા હોવાથી તેના ઉત્તરરૂપે વિધિ-નિષેધના ભેદથી (= ચર્તિ, બ્રિાપ્તિ વગેરે પ્રકારે) લેશમાત્ર પણ બાધારહિત ( દોષરહિત) એવી જે નિર્દોષ વાક્યરચના છે, તે રૂપ આ સપ્તભંગી, હે વીતરાગદેવ ! આપના વડે એવી બતાવાઈ છે કે જેના આધારે યૂહ રચી સમરાંગણમાં બોલતો વાદી, ક્ષણમાત્રમાં જ વિપક્ષને (= સામેના પ્રતિવાદીઓને) હરાવી દઇને વિજયવંત બને છે...” (રત્નાકરાવતારિકા - ૪/૧૪ વૃત્તિ.) સપ્તભંગીને અનુસરતો શબ્દ જ અનેકાંતાત્મક વસ્તુને પ્રતિપાદન કરવામાં સમર્થ બને છે, તે વાત જણાવતાં કહે છે – ભાવાર્થ આ શબ્દ (ત્રિચિત્ =) કથંચિત્ સદંશ અને કથંચિત્ અસદંશ - એમ બે વિભાગે પોતાના અર્થનું પ્રતિપાદન કરતો સપ્તભંગીને જ અનુસરે છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः भङ्गानेव प्रत्यवतिष्ठते । ___ "सर्वत्रायं ध्वनिर्विधि-निषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति" ॥१३॥ इति सूत्रम्। (૪) સા કબ્રસ્વતિ નક્ષમાદ "एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयो समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी" ॥१४॥ इति सूत्रम् । -+ગુણસૌમ્યા+-- વિવેચનઃ (૧) સર્વથા વસ્તુ એકાંતે સત જ છે, અથવા (૨) એકાંતે અસતું જ છે, (૩) એકાંતે નિત્ય જ છે, અથવા (૪) એકાંતે અનિત્ય જ છે ઇત્યાદિ તે બધા એકાંતપક્ષોથી તદ્દન વિલક્ષણ એવી (કથંચિત સદસદાદિરૂપ) અનેકાંતમય વસ્તુને સમજાવવા માટે, વિધિ અને પ્રતિષેધ વડે (ચાતિ અને શાસ્ત્રીતિ રૂપે) પ્રવર્તતો એવો શબ્દ, અવશ્ય આગળ જણાવાતાં સાત પ્રકારનાં વાક્યોચ્ચારણોને જ અનુસરે છે, અર્થાત્ સપ્તભંગીને અનુસરીને જ પ્રવર્તે છે.. કહ્યું છે કે - “સર્વત્ર આ શબ્દ વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થને કહેતો છતો “સપ્તભંગીને (=સ્થાપ્તિ, ચન્નતિ વગેરે રૂપ સાત ભાંગાઓને) અનુસરે છે.” (પ્રમાણનયતત્તાલોક-૪/૧૩) (૪) હવે સપ્તભંગી કોને કહેવાય? તેનું સ્વરૂપ શું? એ બધું જણાવવા સપ્તભંગીનું લક્ષણ કહે છે – ક સમભંગીનું લક્ષણ * सूत्र : एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्यप्रयोगः सप्तभङ्गी ॥४/१४॥ સૂત્રાર્થ વિવક્ષિત એવી ઘટ-પટાદિ કોઈપણ એક વસ્તુમાં (સઅસદાદિ રૂ૫) એકેક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાના વશે, પરસ્પર અવિરોધપણે છુટા-છુટા અથવા ભેગારૂપે કરાયેલા એવા વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવા દ્વારા, તથા “' એવા પદથી લાંછિત (= યુક્ત) એવો જે સાતપ્રકારનો વાક્યપ્રયોગ, તેને “સપ્તભંગી' કહેવાય છે. (પ્રમાણનયતત્તાલોક-૪/૧૪) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * (५) एतस्यार्थः-एकस्य जीवाजीवादेः पदार्थस्य, एकैकशो धर्मविषयपरिप्रश्रने सकलप्रमाणाबाध्यत्वेन भिन्नाभिन्नविधि-प्रतिषेधविभागाभ्यां प्रयुक्तः, स्याच्छब्दाङ्कितः, सप्तविधत्वेन वाक्योपन्यासः, सा सप्तभङ्गी विज्ञेया । (६) विधिः-सदंशः । प्रतिषेधःअसदंशः । पदार्थसार्थस्य सदंशाऽसदंशधर्माद्यनेकप्रकारविभजनयाऽनन्तभङ्गीप्रसङ्गः, तन्निरासायैकपदोपादानम् । विधि-निषेधाद्यनन्तधर्माऽध्यासिते एकस्मिन् जीवा + ગુણસૌમ્ય (૫) હવે આ સૂત્ર પર મહોપાધ્યાયજી મહારાજ વિવરણ કરે છે, તેનો અર્થ આ પ્રમાણે જાણવો – વિવેચન : જીવ-અજીવ (આત્મા, ઘટ, પટ, આકાશ) આદિ જગતવર્તી પદાર્થોમાંથી કોઈપણ એક પદાર્થની બાબતમાં “આ પદાર્થ જગતમાં છે કે નહીં?” એવો સત્ત્વ-અસત્ત્વ વગેરે એકેક ધર્મોને લઇને પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે તે પ્રશ્નના વશથી (= પ્રશ્નના સમાધાનરૂપે) પ્રત્યક્ષ-અનુમાનાદિ કોઇપણ પ્રમાણોથી બાધ ન આવે તે રીતે (૧) સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વનું વિધાન, અને (૨) પરદ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ નાસ્તિત્વનું વિધાન - આ પ્રમાણે જુદા જુદા વિધિ-નિષેધ દ્વારા, અથવા (સમુદિત-) સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિની ક્રમશઃ સાથે વિવક્ષા કરીને પૂછાયેલા એવા પ્રશ્નોના સમાધાનમાં, સમુદિતરૂપે વિધિ-નિષેધની વિચારણા કરીને (અર્થાત્ વિધિ દ્વારા અને નિષેધ દ્વારા સાથે કલ્પના કરીને) “ચાત્' શબ્દથી યુક્તરૂપે (અપેક્ષાપૂર્વક) બોલાતાં અને આગળ જણાવાતાં એવાં સાત પ્રકારનાં વચનોની જે રચના (= વચનોનું જે ઉચ્ચારણ), તેને “સપ્તભંગી' કહેવાય છે.. (૬) પદકૃત્યઃ (૧) વિધિ એટલે સદંશ (જે અંશની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ જણાવાય, તે અંશ...) (૨) નિષેધ એટલે અસદંશ (જે અંશની અપેક્ષાએ વસ્તુ નથી એવું જણાવાય, તે અંશ...) હવે મૂળસૂત્રમાં સપ્તભંગીની વ્યાખ્યા સમજાવતા (ક) પત્ર-વસ્તુનિ, (ખ) ધર્મપર્યનુયો વિશાત્ એવા જે પદો છે, તે પદો લખવાનું પ્રયોજન જણાવે છે – (ક) જો ઘટ-પટાદિ કોઈ વિવક્ષિત એક વસ્તુને જ લઇને વિધિ-નિષેધના પ્રશ્નો અને તેના ઉત્તરોની વાત ન કરીએ અને જો જુદી જુદી અનેક વસ્તુઓને લઇને વિધિ-નિષેધના પ્રશ્નો અને તેના ઉત્તરોની વાત કરીએ, તો જુદી-જુદી વસ્તુઓ તો સેંકડો-લાખો-અસંખ્ય-અનંતી ૧. જે જે વચનો બોલવા દ્વારા પદાર્થો જુદી જુદી રીતે સમજાય, તેને ભંગ-પ્રકાર કહેવાય. આવા શબ્દો બોલવાના જે સાત વચનપ્રયોગો છે, તેને જ સાત ભાંગા કહેવાય અને તે સાત ભાંગાઓના સમુદાયને જ “સપ્તભંગી' કહેવાય છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः ॐ *>*& जीवादिवस्तुनि अनन्तधर्मपरिप्रश्रनकालेऽनन्तभङ्गसम्भवः, तद्व्यावृत्त्यर्थमेकैक-धर्मपर्यनुयोगस्योपादानम् । (७) एतेनानन्तधर्माध्यासितेष्वनन्तपदार्थेषु सत्स्वपि प्रतिपदार्थं प्रतिधर्मं परिप्रशनकाले एकैकशो वस्तुधर्मे एकैकैव सप्तभङ्गी भवतीति नियमः । अनन्तधर्मविवक्षया सप्तभङ्गीनामपि नानाकल्पनमभीष्टमेव, एतत् तु सूत्रकारेणैव · ગુણસૌમ્યાન હોવાથી અને તે બધા વિશેના પ્રશ્ન-ઉત્તરો પણ સેંકડો-લાખો ને અનંતા થવાથી, સપ્તભંગી તો રહે જ નહીં ! અને તેના બદલે શતભંગી-સહસ્રભંગી-લક્ષભંગી-અસંખ્યભંગી ને યાવત્ અનંતભંગી થવાનો પ્રસંગ આવે ! તેના વારણ માટે જ સપ્તભંગીની વ્યાખ્યામાં ‘ત્ર વસ્તુનિ’ એવું જણાવ્યું... (હવે એક જ વસ્તુ અને એના વિશેના જ ભાંગાઓ લેવાશે, એટલે જુદી જુદી અનેક વસ્તુઓને લઇને અનંત ભાંગા થવાનો પ્રસંગ નહીં આવે...) (ખ) હવે ધારો કે ઘટ-પટાદિ વિવક્ષિત કોઇ એક જ વસ્તુ લઇએ, પણ એ એક વસ્તુમાં પણ ‘અસ્તિ-નાસ્તિ અથવા નિત્યાનિત્ય એમ એકેક જોડલું લઇને જ પ્રશ્ન-ઉત્તરો કરવા’ એવું નિયમન ન કરીએ, તો એક જ વસ્તુમાં અનંત ધર્મો છે અને તે બધા ધર્મો વિશે વિધિ-નિષેધ દ્વારા પ્રશ્નોત્તરો કરવામાં આવે, તો તો અનંતભંગી થઇ જાય ! સપ્તભંગી રહે જ નહીં ! એટલે બાકીના ધર્મોની બાદબાકી માટે જ ‘વૈધર્મપર્વનુયોવશાત્' એ પ્રમાણે જણાવ્યું... (એટલે હવે એક વસ્તુનો એક જ ધર્મ પકડાશે અને તે એક ધર્મના જ ભાંગાઓ લેવાશે. તેથી જુદા જુદા અનંત ધર્મોને લઇને અનંત ભાંગા થવાનો પ્રસંગ નહીં આવે...) * એકધર્મને લઇને એક સમભંગી : (૭) નિયમ : અનંત ધર્મવાળા અનંત પદાર્થો છે, તો પણ દરેક વસ્તુના દરેક ધર્મ અંગે પ્રશ્ન કરવામાં આવે, ત્યારે વસ્તુના પ્રતિનિયત એકેક ધર્મને વિશે માત્ર એકેક જ સપ્તભંગી થાય... તાત્પર્ય : નિત્યાનિત્ય - સદસત્ - સામાન્યવિશેષ વગેરે અનંતધર્મવાળી અનંત વસ્તુઓ છે. તો પણ તે તે વસ્તુના પ્રતિનિયત એકેક ધર્મને લઇને (અર્થાત્ નિત્યાનિત્ય સંબંધી એકેક જોડકું લઇને) માત્ર સાત જ પ્રશ્નો થાય છે અને તેથી તેના સમાધાનરૂપ વચનો પણ માત્ર સાત જ માનવા ઉચિત છે... આ પ્રમાણે નિત્યાનિત્યાદિ જોડકાં વિશે સાત જ વાક્યપ્રયોગો થતા હોવાથી, એકેક ધર્મ (= નિત્યાનિત્યાદિ જોડકાં) વિશે એકેક સપ્તભંગી જ માનવી જોઇએ... (એટલે એક વસ્તુના એક ધર્મ વિશે સાત જ ભાંગા થાય, તેનાથી વધુ નહીં - એવો નિયમ થયો.) For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः જ્ઞાપિત, (૮) તથાદિ"विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवात् ...+ ગુણસૌમ્યા+ * અનંતધામને લઇને અનંત સપ્તભંગી જ હવે એક જ વસ્તુના જુદા જુદા અનંત ધર્મની વિરક્ષા કરીએ, અર્થાત્ તે બધા ધર્મો વિશે પ્રશ્નોત્તરની વિચારણા કરીએ, તો (એક ધર્મની એક સપ્તભંગી, તેમ જુદા જુદા અનંત ધર્મની અનંત સપ્તભંગી – એ પ્રમાણે) એક વસ્તુની જ અનંત સપ્તભંગીઓ થાય. અને આ પ્રમાણે સપ્તભંગીનું નાનાકલ્પન = અનંતપણું માનવું, તે અમને ઇષ્ટ જ છે. આ વાત સૂત્રકાર શ્રીવાદીદેવસૂરિમહારાજે જ કહી છે. જુઓ તેમનું વચન - (૮) સૂત્ર: વિધિનિષેધપ્રાપેક્ષા પ્રતિપદ્ય વસ્તુનિ મનત્તાનામપિ સપ્તમીનાક્ષેત્ર सम्भवात् ॥३८॥ प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥३९॥ સૂત્રાર્થ એકેક પર્યાયને આશ્રયીને વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ, ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુમાં અનંતી પણ સપ્તભંગીઓ જ સંભવે છે (૪-૩૮)...પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ પ્રતિપાદા = શ્રોતાઓના પર્વનુયોગ = પ્રશ્નો સાત જ સંભવે છે, માટે માંગા સાત જ થાય. (૪-૩૯) વિવેચનઃ પૂર્વપક્ષઃ ઘટ-પટાદિ એકેક પદાર્થમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો તમે (= જૈનોએ) માન્યા છે અને તો એ અનંત ધર્મોને કહેનારા વચનમાર્ગો પણ અનંત થશે! કારણ કે વાચક-શબ્દની મર્યાદા વાચ્યની મર્યાદાને આધીન છે, એટલે જેટલા વાગ્યધર્મો હોય તેટલા વાચક શબ્દો હોય. અને આ પ્રમાણે અનંત વચનમાર્ગો થવાથી અનંતભંગી જ થાય ! અને તો સપ્તભંગીનું વિધાન અસંગત જ ઠરે. સ્યાદ્વાદી : તમારી વાત બરાબર નથી, કારણ કે વસ્તુના અનંતધર્મોમાંના એકેક ધર્મોને લઇને વિધિ અને નિષેધના વિકલ્પો પાડવા દ્વારા માત્ર સાત જ ભાંગા સંભવે છે. આશય એ કે, વસ્તુમાં પરસ્પર વિરોધી બે બે ધર્મોનાં અનંત જોડકાં છે, તેમાંનાં એકેક જોડકાંને લઈને વિધિનિષેધના વિકલ્પો દ્વારા સાત જ ભાંગા થાય. અને તેવાં નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સામાન્યવિશેષ વગેરે જોડકાં અનંત હોવાથી, સપ્તભંગીઓ જ અનંતી થાય છે. બાકી અનંતભંગી વગેરે કશું થતું નથી) એટલે અનંતભંગી થઈ જવાનો પ્રસંગ જ નથી અને સપ્તભંગીને અસંગત કહેવું પણ પ્રલાપમાત્ર છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: રૂટા પ્રતિપર્યાયં પ્રતિપદાર્થનુયોરાનાં સમાનામેવ સન્મવાત'' રૂશા તિ (९) अथ सप्तभङ्गी स्वख्यतः प्रदर्श्यते, तथाहि-'स्यादस्त्येव सर्वम्' इति सदंशकल्पनाविभजनेन प्रथमो भङ्गः। स्यान्नास्त्येव सर्वम्' इति पर्युदासकल्पनाविभजनेन द्वितीयो + ગુણસૌમ્યા+ ... * ભાંગા સાત હોવાનું રહસ્ય જ પ્રશ્નઃ યાત, ચીત્રાતિ વગેરે સાત જ ભાંગાઓ કેમ? તેનું કારણ શું? ઉત્તરઃ કારણ એ જ કે, વસ્તુના તે તે ધર્મો વિશે શ્રોતાઓના મનમાં માત્ર સાત જ પ્રશ્નો થાય છે અને તેથી તેના સમાધાનરૂપે માત્ર સાત જ ભાંગા થાય. (તેનાથી વધુ ભાંગા નહીં.) જીવાદિદ્રવ્યમાં નિત્યાનિત્યાદિ ધર્મ વિશેના સાત પ્રશ્નો અને તેના જવાબો આ પ્રમાણે થાય છે - (૧) શું જીવ નિત્ય છે? હા - દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થાન્નિત્વ છે. (૨) શું જીવ અનિત્ય છે? હા - પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્વ છે. (૩) શું જીવ નિત્ય – અનિત્ય બંને છે ? હા - ક્રમશઃ બંને નયો લગાડતાં આ જીવ સ્થાન્નિત્ય પણ છે અને નિત્ય પણ છે. (૪) બંને હોવાથી શું સાથે બોલી શકાય છે? ના – બંને ધર્મો એકી સાથે એક જ શબ્દથી બોલી શકાય નહીં, માટે વિવ્ય પણ છે. આ પ્રમાણે બાકીના ભાંગાઓ પણ સંયોગથી સમજી લેવા. એટલે મૂળ વાત-પ્રશ્નોત્તરી સાત હોવાથી ભાંગાઓ પણ સાત જ થાય, તેનાથી વધુ નહીં. (૯) આ પ્રમાણે સપ્તભંગીનું લક્ષણ કહ્યું, હવે તેનું સ્વરૂપ જણાવતાં કહે છે – * સપ્તભંગીનું સ્વરૂપ બતાવનાર સૂત્રો જ (૧) સૂત્રઃ વચ્ચેવ સમિતિ સવંશવેલાનાવિમનને પ્રથમ મ છે સૂત્રાર્થ ઘટ-પટ-આત્મા વગેરે સર્વ પદાર્થો (પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની) અપેક્ષાએ અસ્તિરૂપ જ છે, આવા પ્રકારની સદંશધર્મની કલ્પનાને મુખ્ય કરીને કહેવું તે પહેલો ભાગો છે. (૨) સૂત્રઃ ચાત્રાન્ચેવ સર્વગતિ પથુદાસત્પનાવિમનને દ્વિતીય ભ . સૂત્રાર્થ ઘટ, પટ, આત્મા વગેરે સર્વ પદાર્થો (બીજા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની) અપેક્ષાએ નથી જ, આવા પ્રકારની નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવું, તે બીજો ભાંગો છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ सरल-सुगम-विवेचनसमन्वितः भङ्गः।‘स्यादस्त्येव स्यान्नास्त्येव' इति क्रमेण सदंशाऽसदंशकल्पनाविभजनेन तृतीयो भङ्गः । 'स्यादवक्तव्यमेव' इति समसमये विधि-निषेधयोरनिर्वचनीयख्यापनाकल्पनाविभजना चतुर्थो भङ्गः । 'स्यादस्त्येव स्यादवक्तव्यमेव' इति विधिप्राधान्येन युगपद्विधिनिषेधाऽनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया पञ्चमो भङ्गः । 'स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव' इति निषेधप्राधान्येन युगपद्विधिनिषेधाऽनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया षष्ठो भङ्गः । + गुएासौम्या (3) सूत्र : स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमेण सदंशासदंशकल्पनाविभजनेन तृतीयो भङ्गः ॥ સૂત્રાર્થ : ઘટ-પટાદિ સમસ્ત વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ છે જ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નથી જ – આમ ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવું, તે ત્રીજો लांगो छे. ૯ (४) सूत्र : स्यादवक्तव्यमेवेति समसमये विधिनिषेधयोरनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया चतुर्थो भङ्गः ॥ સૂત્રાર્થ : જ્યારે સમસમયે (= યુગપત્-એકીસાથે) વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા જઈએ, ત્યારે તે વસ્તુ કહી શકાતી જ નથી, એટલે તે અપેક્ષાએ કુંભાદિ સર્વ વસ્તુઓ કથંચિદ્ અવાચ્ય જ છે - એ પ્રમાણે ચોથો ભાંગો થાય. (५) सूत्र : स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिप्राधान्येन युगपद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया पञ्चमो भङ्गः ॥ સૂત્રાર્થ': ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિવિવક્ષાએ છે જ અને કથંચિ વિવક્ષાએ અવક્તવ્ય જ છે, આમ પહેલા વિધિકલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા અને પછી વિધિ-નિષેધ બંનેની કલ્પનાને યુગપદ્ મુખ્ય કરીને કહેવા દ્વારા પાંચમો ભાંગો થાય છે. (६) सूत्र : स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधप्राधान्येन युगद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया षष्ठो भङ्गः ॥ સૂત્રાર્થ : ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિદ્ વિવક્ષાએ નથી જ અને કથંચિદ્ વિવક્ષાએ અવક્તવ્ય જ છે, આમ પહેલા નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા (અર્થાત્ નાસ્તિપણું જણાવવા દ્વારા) અને પછી યુગપદ્ વિધિ-નિષેધ બંનેની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા છઠ્ઠો ભાંગો થાય છે. (७) सूत्र : स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमात् सदंशासदंशप्राधान्यकल्पनया युगपद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया च सप्तमो भङ्गः ॥ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप 'स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव' इति क्रमात् सदंशाऽसदंशप्राधान्यकल्पनया युगपद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया च सप्तमो भङ्गः ॥ (१०) अथार्थतः प्रथमभङ्गं प्रचिकटयिषुराह-स्यादस्त्येवेति-विधिप्राधान्यविवक्षायामयं भङ्गः । 'स्याद्' इत्यनेकान्तद्योतकमव्ययम्, 'स्याद्' इत्यनेन कथञ्चित् ... ...+ગુણસૌમ્યા સૂથાર્થ ઃ ઘટ-પટાદિ સમસ્ત વસ્તુઓ (સવંશ =) સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ છે જ, પરદ્રવ્યાદિની અપેક્ષાએ નથી જ અને યુગપતુ બંનેની અપેક્ષાએ અવક્તવ્ય જ છે – આમ પહેલા ક્રમવાર વિધિ-નિષેધની કલ્પનાને મુખ્ય કરવા દ્વારા અને પછી એકી સાથે વિધિનિષેધની કલ્પનાને જણાવવા દ્વારા સાતમો ભાંગો થાય છે. (૧૦) આ પ્રમાણે સંક્ષેપથી સપ્તભંગીનું સ્વરૂપ સૂત્ર દ્વારા બતાવ્યું. હવે તેનું વિસ્તારથી અર્થઘટન કરવા, પૂજય મહોપાધ્યાયજી મહારાજ સપ્તભંગીનાં એકેક ચરણનું વિવરણ કરે છે - સપ્તભંગીનું વિસ્તૃત નિરૂપણ * સરભંગીનું પહેલું ચરણ * (૧) ચાદ્દવ સર્વમ્... સર્વમ્ = ઘટ, પટાદિ દરેક વસ્તુઓ ચાત્ = અપેક્ષાએ મસ્તિ પ્રવ = છે જ. આ પહેલો ભાગો છે. તેમાં મૂકેલો “સા' શબ્દ અવ્યય છે અને તે અનેકાન્તને (= સ્યાદ્વાદને) જણાવે છે. અર્થાત્ યાત્ એટલે “કથંચિત” અને કથંચિત્ એટલે કોઇક અપેક્ષાએ. (તેથી અર્થ થયો - ઘટાદિ વસ્તુઓ કોઈક અપેક્ષાએ છે જ.) તો હવે કઇ અપેક્ષાએ છે? તે જણાવે છે – ઘટાદિ દરેક વસ્તુઓ (૧) પોતાનું દ્રવ્ય, (૨) પોતાનું ક્ષેત્ર, (૩) પોતાનો કાળ, અને (૪) પોતાનો ભાવ – એ ચારની અપેક્ષાએ છે જ. અને તેઓ (૧) બીજું દ્રવ્ય, (૨) બીજું ક્ષેત્ર, (૩) બીજો કાળ, અને (૪) બીજો ભાવ - એ ચારની અપેક્ષાએ નથી જ. ૌ વસ્તુનું અતિ-નાસિ સ્વરૂપ ક વિવેચન : ઘટાદિ વસ્તુઓ પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ છે અને બીજાના દ્રવ્યાદિની અપેક્ષાએ નથી, તો પહેલા પોતાના દ્રવ્યાદિ કયા? અને બીજાના દ્રવ્યાદિ કયા? તે વિસ્તારથી વિચારી લઇએ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ • सरल-सुगम-विवेचनसमन्वितः स्वकीयद्रव्य-क्षेत्र - काल- भावचतुष्टयरूपेण अस्त्येव घटादिवस्तु, नास्त्येवान्यदीयद्रव्यક્ષેત્ર-ાન-માવવતુસ્પ્રે । (૨૨) તથાહિ-પટો દ્રવ્યત: પાર્થિવત્વસ્ટેળ, નાસ્તિ जलादिस्मेण; क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, नास्ति कान्यकुब्जत्वेन; कालतः शैशिरत्वेन, नास्ति वासन्तिकत्वेन; भावतो रक्तत्वेन, नास्ति पीतत्वेन । एवं सर्वमन्यदेव ज्ञातव्यम् । + ગુણસૌમ્યા+ (૧) દ્રવ્ય ઃ ઘડો માટીનો - પૃથ્વીનો છે, એટલે માટી-પૃથ્વી એ ઘડાનું સ્વદ્રવ્ય કહેવાય અને એટલે તેમાં મૃત્મયત્વ - પાર્થિવત્વરૂપ ધર્મ આવે. આમ જે ધર્મો પ્રસ્તુત ઘડામાં રહ્યાં હોય, તે બધા ધર્મ તેના સ્વધર્મ કે સ્વરૂપ કહેવાય. આ સિવાયના ધર્મો, જે ઘટમાં રહ્યા નથી, તે બધા ધર્મો પરધર્મ કે પરરૂપ કહેવાય. જેમ કે ઘડો જળરૂપ ન હોવાથી જળ એ પરદ્રવ્ય કહેવાય અને જલત્વ એ પુરધર્મ કે પરરૂપ કહેવાય. ૧૧ (૨) ક્ષેત્ર : ઘડાની ઉત્પત્તિ અથવા સ્થિતિ પાટલીપુત્રમાં થઇ હોવાથી, પાટલીપુત્ર તે સ્વક્ષેત્ર કહેવાય અને કાન્યકુબ્જ વગેરે ક્ષેત્ર; જ્યાં ઉત્પત્તિ-સ્થિતિ નથી તે પરક્ષેત્ર કહેવાય. (૩) કાળ : ઘડો શિશિર ઋતુમાં રહ્યો હોવાથી, શિશિર ઋતુ તે સ્વકાળ કહેવાય અને તે સિવાયની વસંત ઋતુ વગેરે પરકાળ કહેવાય. કારણ કે ત્યારે ઘડો રહ્યો નથી. (૪) ભાવ : વિવક્ષિત ઘડો લાલ અને ગોળ છે, એટલે લાલપણું-ગોળપણું એ તેનો સ્વભાવ કહેવાય અને એ ઘડો કાળો-ચોરસ ન હોવાથી શ્યામપણું-ચોરસપણું એ તેનો પરભાવ કહેવાય. આમાંથી પોતાના દ્રવ્યાદિરૂપે વસ્તુ હોય અને બીજાના દ્રવ્યાદિરૂપે વસ્તુ ન હોય. આ વાત ગ્રંથકારશ્રી ઘટને લઇને બતાવે છે. (૧૧) તે આ પ્રમાણે - ઘડો... (૧) દ્રવ્યથી, પાર્થિવરૂપે છે અને જળરૂપે નથી. (૨) ક્ષેત્રથી, પાટલીપુત્રરૂપે છે અને કાન્યકુબ્જેરૂપે નથી. (૩) કાળથી, શિશિરઋતુરૂપે છે અને વસંતઋતુરૂપે નથી. (૪) ભાવથી, લાલરૂપે છે અને શ્યામ-પીતરૂપે નથી. (પર્વ સર્વમવેવ જ્ઞાતવ્યમ્ =) આ પ્રમાણે ઘડાનાં પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને છોડીને તે સિવાયનાં બીજા બધા દ્રવ્યાદિ પરરૂપ = અન્યરૂપ જ સમજવાં. અને તે અપેક્ષાએ પ્રસ્તુત ઘડાનું અસ્તિત્વ નથી જ - એમ જાણવું. આવું ફલિત થયે ‘સ્થાવસ્તિ ઘટ: ' તેનો વિશેષથી ઉલ્લેખ કેવો થાય ? તે જણાવે છે – For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः स्वद्रव्यादिचतुष्टयापेक्षया कथञ्चिदस्ति, परद्रव्यादिचतुष्टयापेक्षया नास्ति च घट इत्युल्लेखः, (१२) अन्यस्यान्यदीयख्यापत्तौ स्वरूपहानिप्रसक्तिः । (१३) एवकारेण त्वीदृगुल्लेखको भङ्ग इत्यवधारणं स्यात् । अवधारणं च कर्तव्यम्, यदुक्तम् - "वाक्येऽवधारणं तावदनिष्टार्थनिवृत्तये । कर्तव्यमन्यथाऽनुक्तसमत्वात् तस्य कुत्रचित्" ॥१॥- [ रत्नाकरावतारिका] + ગુણસૌમ્યા. ઉલ્લેખઃ ઘડો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયને કથંચિત્ છે અને બીજાના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને કથંચિત્ નથી. (૧૨) આ પ્રમાણે સ્વરૂપે અસ્તિત્વ અને પરરૂપે નાસ્તિત્વ – એ બે રૂપ ઘડાનાં માનવાં જ રહ્યાં. નહીં તો શું દોષ આવે? તે જણાવે છે – * અસ્તિ-નાસિ વિના વસ્તુનો જ અભાવ * જો ઘડાને અસ્તિ-નાસ્તિ ઉભયરૂપ ન માનો અને તેના બદલે એકાંતે અસ્તિ કે એકાંતે નાસ્તિરૂપ માનો, તો તો ઘટાદિ વસ્તુ સર્વથા અસ્તિ કે સર્વથા નાસ્તિરૂપ બને ! તેનું સ્વરૂપ તે પરરૂપ અને પરરૂપ તે સ્વરૂપ બની જાય ! અને તેવું બનવામાં ઘડાનાં પોતાનાં સ્વરૂપની જ હાનિ થાય ! અર્થાત્ ઘડાનો જ અભાવ થાય ! જુઓ - (૧) ઘટાદિ વસ્તુઓ, જેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે અસ્તિ છે, તેમ જો પટાદિ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ અસ્તિ હોય, તો ઘડો પટરૂપે પણ અસ્તિ થવાથી પટરૂપ થઈ જતાં, જેમ પટ એ ઘટ નથી, તેમ ઘટ પણ ઘટ નહીં રહે ! અર્થાત્ ઘટનો અભાવ થાય ! (૨) ઘટાદિ, જેમ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે નાસ્તિ છે, તેમ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપે પણ નાસ્તિ હોય, તો જેમ ખપુષ્પ સ્વરૂપે નાસ્તિ છે, તેમ ઘડો પણ પોતાના માટી સ્વરૂપે નાસ્તિ થઈ નિઃસ્વરૂપ બની જશે ! અર્થાત્ ઘડાનો અભાવ થઈ જશે ! આમ, વસ્તુને સર્વથા અસ્તિ કે નાસ્તિરૂપ માનવામાં વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે, એટલે વસ્તુને અસ્તિ-નાસ્તિ ઉભયરૂપ જ માનવી જોઈએ. ક વિ કારની આવશ્યકતા જ (૧૩) પંક્તિ અર્થ એવકાર દ્વારા આવા ઉલ્લેખવાળો ભાંગો થાય એવું (અવધારણ =) નિશ્ચિત થાય છે અને એટલે જ અવધારણ (એવકારનું ઉચ્ચારણ) કરવું જોઇએ. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (१४) तथाप्यस्त्येव कुम्भ इत्येतावन्मात्रोपादाने कुम्भस्य स्तम्भाद्यस्तित्वेनापि सर्वप्रकारेणास्तित्वप्राप्तेः प्रतिनियतस्वख्यानुपपत्तिः स्यात्, तत्प्रतिपत्तये 'स्याद्' -~+ગુણસૌમ્યા+ વિવેચનઃ ‘આ’ શબ્દથી કથંચિત્ = કોઈક અપેક્ષાએ, એવું જણાઈ જવા છતાં પણ, જો એવકાર ન મૂકીએ, તો ઉપરોક્ત ઉલ્લેખવાળો ચોક્કસ ભાંગો ન પકડાય. તે આ પ્રમાણે – જો “થતિ' એટલું જ કહીએ, તો ઘટાદિ “સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અતિ જ છે' એવો ચોક્કસ અર્થ નહીં પકડાય. અને પ્રતિનિયત અર્થ ન પકડાવાથી “અસ્તિની જેમ નાસ્તિ પણ કદાચ હશે તો? એવી આશંકા રોકી શકાય નહીં. અને તેથી તો ઘડો પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ નથી – એવું પણ ફલિત થાય એટલે તો ઘડાનું માટીસ્વરૂપ અનુપપન્ન બને !) હવે જો એવકાર લખીએ, અર્થાત્ “ચાર્ક્સવ' એવો પ્રયોગ કરીએ, તો ચોક્કસ અર્થ પકડાય કે – ઘડો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિ જ છે. અને આવો ચોક્કસ અર્થ પકડાવાના કારણે તે અપેક્ષાએ ઘડાનું નાસ્તિપણું ન રહે. (ફલતઃ તેનું પોતાનું માટીસ્વરૂપ અનુપપન્ન ન બને.) એટલે નિશ્ચિત અર્થને પકડવા માટે અવધારણ કરવું જોઇએ, નહીં તો અનભિપ્રેત અર્થ પણ આવી જવાનો પ્રસંગ આવે ! આ વિશે કહ્યું છે કે - અનિષ્ટ અર્થની નિવૃત્તિ માટે વાક્યમાં અવધારણ તો કરવું જ જોઇએ, અન્યથા (= જો અવધારણ ન કરીએ તો) એ વાક્ય કોઇક સ્થળે (અને કોઇક કાળે) અકથિતની સાથે સમાન થઈ જશે ! (એટલે કે અસ્તિને કહેનારું આ વાક્ય નહીં કહેલાં એવાં નાસ્તિની સાથે પણ સમાન થઇ જશે ! અને એવું થવાથી વસ્તુનું પ્રતિનિયત સ્વરૂપ ન રહેતાં સ્વરૂપ હાનિ જ થાય.)” (રત્નાકરાવતારિકા ૪/૧૫ની વૃત્તિ) એટલે ચાવધૈવ વગેરેમાં એવકાર મૂકવું આવશ્યક છે, એવું ફલિત થયું. (૧૪) હવે ‘ચાત્' શબ્દ કેમ મૂક્યો? તેની સાર્થકતા જણાવે છે – ચૂક થાત્ કારની આવશ્યકતા કે જો પવાર મૂકી ચાત્ શબ્દ ન મૂકીએ, અર્થાત્ “પ્રત્યેવ પટઃ = ઘડો છે જ એટલું જ માત્ર ૨. વિક્વેવ' અને ‘શાસ્ત્રીયૅવ' એમ એવકાર ન મૂકીએ, તો ક્રમશઃ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ નાસ્તિપણું અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ અસ્તિપણું – એવો અનભિપ્રેત અર્થ પ્રાપ્ત થાય ! એટલે નિયત સ્વરૂપની ઉપપત્તિ માટે એવકારનો પ્રયોગ આવશ્યક છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * सप्तभङ्गीनयप्रदीपः इत्यप्यव्ययं प्रयुज्यते । कथञ्चिद्रूपेण स्वद्रव्यचतुष्टयापेक्षयाऽस्ति परद्रव्यचतुष्टयापेक्षया नास्तीति प्रयोगप्रतिपत्तये । तस्य तु प्रयोगो व्यवच्छेदफलैवकारवदनुक्तोऽपि द्रष्टव्यः, यदुक्तम् - "सोऽप्रयुक्तोऽपि वा तज्ज्ञैः सर्वत्रार्थात् प्रतीयते । यथैवकारोऽयोगादिव्यवच्छेदप्रयोजनः" ॥१॥ ...+ગુણસૌમ્યા+ જણાવીએ, તો બધી રીતે ઘડો છે જ – એવો અર્થ પ્રાપ્ત થશે ! અને તેથી તો જેમ માટીરૂપે ઘટ છે, તેમ ખંભાદિ પરદ્રવ્યરૂપે પણ ઘટ માનવાની આપત્તિ આવશે ! એ રીતે તો સંસારવર્તી સર્વ પદાર્થોરૂપે એ ઘડાનું અસ્તિત્વ હોવાની આપત્તિ આવશે ! (અર્થાતુ એ ઘડો પટ-મઠાદિરૂપ બનવાની આપત્તિ આવશે.) અને તેવું થવાથી “આ માત્ર ઘટ છે” એમ ઘટનાં પોતાનાં પ્રતિનિયત સ્વરૂપની અસંગતિ થશે. હવે જો “ઘડો માત્ર ઘડો જ છે, સ્તંભ-પટાદિરૂપ નથી' એવું સ્વીકારવું હોય, તો તેના માટે ચાત્' એવો પ્રયોગ કરવો જ જોઇએ. આ પ્રયોગ કરવાથી શું લાભ થાય ? તે જણાવે છે – “ચતુ' એટલે કથંચિત્ (= કોઇક અપેક્ષાએ.) તેનો પ્રયોગ આ પ્રમાણે થાય – “ઘડો પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ જ અસ્તિ છે, બીજાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નહીં.” તો આવા (= અમુક અપેક્ષાએ જ ઘડો છે, બધી અપેક્ષાએ નહીં – એવા) પ્રતિનિયત પ્રયોગના બોધ માટે ચાત્ શબ્દ અવશ્ય મૂકવો જોઇએ. કદાચ કોઈ કોઈ વાક્યોમાં, પ્રયોગ કરનાર પુરુષે જ્યાં પણ ‘ણ' શબ્દ ન બોલ્યો હોય, ત્યાં પણ વ્યવચ્છેદફળવાળા એવકારની જેમ, “ચાત્' શબ્દ, બુદ્ધિમાન પુરુષોએ સમજી લેવો જોઈએ. આ વિશે કહ્યું છે કે - “અયોગાદિના (= અયોગ, અન્યયોગ અને અત્યંતાયોગાદિના) વ્યવચ્છેદરૂપી ફળવાળો gવાર વાક્યમાં ન પ્રયોગાયો હોય, તો પણ તેના જાણકાર પુરુષો વડે જેમ વાર સમજી લેવાય છે, તેમ ( પ્રયુwોડપિ ો =) પ્રયોગ ન કરાયેલો એવો પણ આ ચાત્ શબ્દ, તેના જાણકાર પુરુષો વડે સર્વ સ્થાને અર્થના વશથી સમજી લેવો જોઇએ.” (રત્નાકરાવતારિકા - ૪/૧૫ ની વૃત્તિ) તેથી એવકાર અને યાત્ શબ્દ અત્યંત આવશ્યક છે અને તેથી જ તે બેનું સાતે ભાંગામાં ગ્રહણ કરવું. (અર્થાત્ એવકાર અને સ્યાત્ શબ્દ સાતે ભાંગામાં લગાડવો.) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સરા-સુગમ-વિવેચનસમન્વિત: > तत एवकार-स्यात्कारयोः सप्तस्वपि भङ्गेषु ग्रहणं प्रतिपत्तव्यम् । विधिप्रधानत्वाद् विधिरेव प्रथमो भङ्गः । (१५) अथार्थतो द्वितीयभङ्गं प्रदर्शयन्ति-स्यान्नास्त्येवेति निषेधप्रधानकल्पनयाऽयं भङ्गः । ( १६ ) यदेव नियतं साध्यसद्भावेऽस्तित्वं तदेव साध्याभावे साधनस्य + ગુણસૌમ્યા+ આ પ્રમાણે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુની વિધિને (= વસ્તુના અસ્તિત્વને) મુખ્યપણે જણાવતો હોવાથી, ‘સ્થાવસ્ચેવ સર્વમ્’ એવો પહેલો વિધાનાત્મક ભાંગો સમજવો. (૧૫) હવે મહોપાધ્યાયજી મહારાજ બીજા ભાંગાને અર્થપૂર્વક જણાવે છે - * સપ્તભંગીનું બીજું ચરણ (૨) સ્વાન્નાસ્યેવ સર્વમ્... સર્વમ્ = ઘટ, પાદિ દરેક વસ્તુઓ સ્યાત્ = અપેક્ષાએ નાસ્ત્રેવ = નથી જ. આવા પ્રકારની નિષેધની કલ્પના દ્વારા બીજો ભાંગો સમજવો. પહેલો ભાંગો અસ્તિત્વનો બતાવ્યો. હવે આવું અસ્તિત્વ, નાસ્તિત્વને અવિનાભાવી હોય છે. (અર્થાત્ જ્યાં અસ્તિત્વ હોય, ત્યાં નાસ્તિત્વ પણ હોય છે જ.) એટલે નાસ્તિત્વને બતાવનાર બીજો ભાંગો પણ અત્યંત આવશ્યક છે. ૧૫ (૧૬) હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, અસ્તિત્વ અને નાસ્તિત્વનો અવિનાભાવ શી રીતે ? તે જણાવે છે – * અસ્તિત્વ-નાસ્તિત્વનો અવિનાભાવ નિયમઃ સાધ્યના હોવામાં સાધનનું જે નિયત અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ, સાધ્યના ન હોવામાં સાધનના નાસ્તિત્વરૂપ કહેવાય છે. – વિવેચન : (૧) સાધ્ય વહ્નિ = કારણ, અને (૨) સાધન ધૂમ = કાર્ય. હવે અહીં સાધ્યના = અવિકલ કારણરૂપ વતિના હોવામાં, સાધનનું = કાર્યરૂપ ધૂમનું જે નિયત (ચોક્કસ) અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ (= હોવાપણું), સાધ્યના = અવિકલ કારણરૂપ વહ્નિના ન હોવામાં, સાધનના = ધૂમરૂપ કાર્યના નાસ્તિત્વરૂપ (= ન હોવા રૂપ) કહેવાય છે. = = બીજું ઉદાહરણ – દૂધમાં સાકરના હોવામાં જે મધુરતાનું અસ્તિત્વ છે, તેને જ સાકરના ન હોવામાં મધુરતાનાં નાસ્તિત્વરૂપ કહેવાય છે. આને જ નવ્યન્યાયની પરિભાષામાં અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ કહે છે. જેની ચોક્કસ અન્વય વ્યાપ્તિ હોય, તેની વ્યતિરેક વ્યાપ્તિ પણ હોય જ. (કારણના હોવામાં કાર્યનું For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: नास्तित्वमभिधीयते, यथा घटः स्वद्रव्यचतुष्टयैरस्तित्वेन सिद्धः, तथा मुद्गरसंयोगादिना नष्टः सन् नास्तित्वरूपेण सिद्धो भवति, अस्तित्वस्य नास्तित्वाविनाभावित्वात् । (१७) तथा च क्षणविनश्वराणां भावानामुत्पत्तिरेव विनाशे कारणमिष्यते, तदुक्तम् - +ગુણસૌમ્યાહોવું તે “અન્વય' ! અને કારણના ન હોવામાં કાર્યનું પણ ન હોવું તે “વ્યતિરેક !) હવે પ્રસ્તુતમાં વિચારીએ - જેમ ઘડો પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લઇને “અસ્તિ' રૂપે સિદ્ધ છે, તેમ તે મુગર વગેરે લાગવાથી ભાંગી જઇને નષ્ટ થવા દ્વારા “નાસ્તિ' રૂપે પણ સિદ્ધ થાય છે. કારણ કે અસ્તિત્વ તે નાસ્તિત્વને અવિનાભાવી છે. જેનું અસ્તિત્વ, તેનું નાસ્તિત્વ પણ હોય છે જ.) આશય એ કે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લઈને ઘડાનું જે નિયત અસ્તિત્વ છે, તે જ અસ્તિત્વ, પોતાના માટી વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ન હોવામાં નાસ્તિત્વરૂપ કહેવાય છે. (હથોડો લાગવાથી જ્યારે ઘડો તૂટી જાય, ત્યારે તેના પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ન રહે અને તેથી જ તે ઘડાનો અભાવ થયો કહેવાય.) આમ અસ્તિત્વ-નાસ્તિત્વ બંને અવિનાભાવી છે. ઘડાનું અસ્તિત્વ છે, તો તેનું નાસ્તિત્વ પણ છે જ. જ અસ્તિત્વ-નાસ્તિત્વનું કારણ એક જ જ (૧૭) વળી ક્ષણવિનાશી પદાર્થોની ઉત્પત્તિ તે જ તેઓના વિનાશનું કારણ મનાય છે. તાત્પર્ય જે વસ્તુની ઉત્પત્તિ થાય, તેનો નાશ પણ થાય છે જ. તો આ નાશ શેનાં કારણે? વસ્તુ ઉત્પન્ન થઇ, તેનાં કારણે જ ને? જો વસ્તુ ઉત્પન્ન જ ન થઈ હોત, તો શું વિનાશ થઇ શકત? નહીં જ. એટલે સ્પષ્ટ જણાય છે કે – વસ્તુની ઉત્પત્તિ જ ઘટાદિ વસ્તુના વિનાશનું કારણ છે. આ વિશે કહ્યું છે કે - ઘટ-પટાદિ પદાર્થોની ઉત્પત્તિ જ તેમના વિનાશનું કારણ મનાય છે. જે ઉત્પન્ન થયો અને નાશ ન પામ્યો, તેવો કોઈ પદાર્થ જ હોતો નથી.” અર્થાત્ ઉત્પન્ન થનારો પદાર્થ નાશ પામે જ. એટલે જ વસ્તુની ઉત્પત્તિ, વસ્તુના વિનાશનું ૧. આ બધી વાતો યાદ્વાદ-અંતર્ગત ઋજુસૂત્ર નયથી સમજવી. ઋજુસૂત્રનય માત્ર વર્તમાનકાલીન વસ્તુને માને છે અને તે વસ્તુના ક્ષણે ક્ષણે ઉત્પાદ-વ્યય માને છે. તેના મતે તો સિદ્ધપણું પણ ક્ષણે ક્ષણે વ્યય પામે છે, બદલાયા કરે છે. એટલે ઉત્પાદ-વ્યય બંને નિયત અવિનાભાવી હોવાથી, ઉત્પાદ તે વ્યયનું કારણ બની જ શકે છે. બાકી વ્યવહારનયથી તો હથોડા વગેરે પણ વ્યય-વિનાશનું કારણ છે જ. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः “ઉત્પત્તિવ માવાનાં વિના હેતુષ્યિતે | યોગાત ધ્વસ્ત: [ દિનામ ન વિદ્યતે ]'' iા રૂતિ | उत्पत्तिरस्तित्वस्य सिद्धिं करोति; सैव विनाशाऽपरपर्यायनास्तित्वस्य, मूलकारणत्वादविनाभावः सिद्धश्च । (१८) न च तेनैव स्वयेणास्तित्व-नास्तित्वयोरेकत्र स्थाने + ગુણસૌમ્યા+ કારણ કહેવાય છે. (ઉત્પત્તિ..) જે ઉત્પત્તિ અસ્તિત્વની સિદ્ધિ કરે છે, તે જ ઉત્પત્તિ, વિનાશ જેનું બીજું નામ છે તેવાં નાસ્તિત્વની સિદ્ધિ કરે છે. આશય એ કે, ઉત્પત્તિથી બે કાર્ય થાય છે : (૧) એક તો વસ્તુની ઉત્પત્તિથી, વસ્તુનું અસ્તિત્વ આવે છે, અને (૨) બીજું વસ્તુની ઉત્પત્તિથી જ વસ્તનો વિનાશ થાય, અર્થાત્ વસ્તુનું નાસ્તિત્વ આવેએ (આ વાત ઉપર બતાવ્યા પ્રમાણે સમજવી.) અને આ પ્રમાણે વસ્તુની ઉત્પત્તિ જ, વસ્તુનાં અસ્તિત્વ અને નાસ્તિત્વનું કારણ હોવાથી - અસ્તિપણું-નાસ્તિપણે બંને એક જ કારણથી જન્ય હોઈ - તે બેનો અવિનાભાવ સિદ્ધ થાય છે. (એટલે જે વસ્તુનું અસ્તિપણું હોય, તે વસ્તુનું નાસ્તિપણું પણ હોય જ.). # અસ્તિત્વ-નાસ્તિત્વનાં ઐક્ય આશંકાનો નિરાસ છે (૧૮) પૂર્વપક્ષ: જે સ્વરૂપે અસ્તિપણું છે, તે જ સ્વરૂપે નાસ્તિપણું છે, તો અસ્તિપણું અને નાસ્તિપણે બંને એક વસ્તુમાં એકસ્વરૂપે જ હોવાથી, અસ્તિત્વરૂપ) ભાવ, અને (નાસ્તિત્વરૂપ) અભાવ - એ બે એક થવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. આશયઃ માટીદ્રવ્ય વગેરે રૂપે જે ઘટનું અસ્તિપણું છે, તે જ ઘટનું હથોડો લાગતાં માટી આદિરૂપે નાસ્તિપણું આવે છે. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિ (= ભાવ-અભાવ) બંને એક વસ્તુમાં એકસ્વરૂપે રહ્યા હોવાથી, તે બેનાં ઐક્યનો પ્રસંગ કેમ ન આવે? (અર્થાત્ ભાવ-અભાવ એક કેમ ન બની જાય ?) ઉત્તરપક્ષઃ શબ્દાર્થ સાંભળો - (એકસમયમાં નહીં, પણ જુદા જુદા સમયમાં તે બેની (= અસ્તિત્વ, નાસ્તિત્વની) પ્રરૂપણા હોવાથી પૂર્વોક્ત દોષ નહીં લાગે, કારણ કે ભાવો (=પદાર્થો) પ્રતિક્ષણ નાશ પામે છે. અને અમે એવું પણ નથી માનતા કે જે સમયે ઉત્પત્તિ તે જ સમયે વિનાશ! એટલે આ પ્રમાણે અસ્તિત્વનું અવિનાભાવી નાસ્તિત્વસિદ્ધ થયું. વિવેચનઃ જે સમયે ઘડાનું અસ્તિત્વ છે, તે જ સમયે તેનું નાસ્તિત્વ નથી, પણ જુદા સમયે For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः निरूपणाद् भावाऽभावयोरैक्यापत्तेरनिष्टप्रसङ्ग इति ? भिन्नभिन्नसमयप्ररूपणायां नैष दोषः, प्रतिसमयक्षयित्वाद् भावानाम्, नापि यस्मिन् समये उत्पादस्तस्मिन् विनाश इति → ગુણસૌમ્યા+ છે. (પહેલાં ઘડો ઉત્પન્ન થાય, ત્યારે અસ્તિત્વ. અને પછી હથોડો લાગતાં તૂટી જાય, ત્યારે નાસ્તિત્વ.) આમ બંનેનો કાળ જુદો જુદો હોવાથી, તે બેનાં ઐક્યનો પ્રસંગ નહીં આવે. પ્રશ્ન : જો બંને જુદા જુદા સમયે હોય, તો જે વખતે અસ્તિપણું હોય, તે વખતે એકાંતે અસ્તિપણું જ. અને જે વખતે નાસ્તિપણું હોય, તે વખતે એકાંતે નાસ્તિપણું જ. આ પ્રમાણે તો એકાંતે અસ્તિપણું અને નાસ્તિપણું (એમ એકાંતવાદ) માનવાની આપત્તિ આવશે ને ? ઉત્તર ઃ ના, ઘડો જ્યારે ઉત્પન્ન થાય, ત્યારે તે રૂપે તેનું અસ્તિત્વ હોય છે, પણ તે સિવાયના પટાદિરૂપે તો તેનું નાસ્તિત્વ હોય છે જ (તેથી તે વખતે એકાંતે અસ્તિપણું જ નથી.) અને તે વખતે તે બે (= અસ્તિત્વ, નાસ્તિત્વ) એકસાથે હોવા છતાં પણ, તે બેનાં ઐક્યનો પ્રસંગ નહીં આવે, કારણ કે બંને જુદા જુદા રૂપે હોય છે. (ઘટરૂપે અસ્તિપણું અને પટાદિરૂપે નાસ્તિપણું.) એ જ રીતે એકાંતે નાસ્તિપણાંનો પણ નિરાસ સમજવો, જ્યારે ઘડાનું નાસ્તિપણું આવે છે, ત્યારે તેનું માટી-ઠીકરાદિરૂપે અસ્તિપણું પણ હોય છે જ. એટલે અસ્તિત્વ-નાસ્તિત્વ એ બે એકસાથે ન હોય - એવું જે ઉપર કહ્યું, તેનું તાત્પર્ય એ કે એક વસ્તુ એકસમયમાં જ એક જ સ્વરૂપે અસ્તિ-નાસ્તિ બંને ન હોઇ શકે. (અર્થાત્ જે વખતે ઘડારૂપે અસ્તિપણું હોય, તે જ વખતે ઘડારૂપે નાસ્તિપણું ન હોય.) બાકી તેનાથી જુદારૂપે તો નાસ્તિપણું ત્યારે પણ હોય છે જ. હવે મૂળ વાત પર આવીએ - ઘટ-પટાદિ તમામ વસ્તુઓ ઉત્પન્ન થયા પછી આગળ જઇને નાશ પામે છે. અને આવું માનવાનું કારણ એ કે, બધા પદાર્થો સમયે-સમયે નાશ પામે છે. (પહેલી ક્ષણે ઉત્પન્ન થનારી વસ્તુ જ બીજી ક્ષણે વિલીન થઇ જાય છે.) અને અમે એવું નથી માનતા કે - જે સમયે વસ્તુ ઉત્પન્ન થાય, તે જ સમયે તેનો વિનાશ પણ થઈ જાય ! (આવું માનવામાં વિરોધ-અસંગતિ વગેરે દોષો જરુર આવે.) પણ માનવાનું એ કે - ઉત્પન્ન થનારી વસ્તુ તેનાથી બીજી ક્ષણે નાશ પામે છે. એટલે જેનું અસ્તિપણું હોય, તેનું જ આગળ જઇને નાસ્તિપણું આવે છે. આ પરથી સિદ્ધ થાય છે કે, અસ્તિપણું તે નાસ્તિપણાંને અવિનાભાવી છે. એટલે દરેક વસ્તુઓ માત્ર અસ્તિ કે નાસ્તિરૂપ નહીં, પણ અસ્તિ-નાસ્તિ ઉભયરૂપ છે, એમ ફલિત થયું. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * मन्यतेऽस्माभिः, ततोऽस्तित्वस्याविनाभावि नास्तित्वं सिद्धम् । (१९) एवं सर्वं वस्तु स्व-परद्रव्यचतुष्टयापेक्षयाऽस्ति नास्ति, अस्तित्वप्रधानदशायां प्रथमो भङ्गः, निषेधदशायां तु द्वितीयो भङ्गः। (२०) अथार्थतस्तृतीयभङ्गं प्रकटयन्ति-स्यादस्त्येव स्यान्नास्त्येवेति सर्वं वस्तु क्रमेणैव स्व-परद्रव्यादिचतुष्टयाऽऽधाराऽनाधारविवक्षया प्राप्तपूर्वाऽपरभावाभ्यां विधिनिषेधाभ्यां प्रधानतया विशेषितं तृतीयभङ्गभाग् भवति, घटवत्, यथा-घटः +ગુણસૌમ્યા+ આ જ વાતને જણાવે છે - (૧૯) ઉપર બતાવ્યા પ્રમાણે ઘટ-પટાદિ તમામ વસ્તુઓ, પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ‘તિ' છે અને બીજાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ‘નાસ્તિ’ છે. (૧) જયારે અસ્તિત્વની કલ્પનાને મુખ્ય કરીને કહીએ, ત્યારે “દ્રિત્યેવ સર્વમ્' એવો પહેલો ભાગો થાય. અને, (૨) જ્યારે નાસ્તિત્વની કલ્પનાને મુખ્ય કરીને કહીએ, ત્યારે ‘યાત્રત્યેવ સર્વમ્' એવો બીજો ભાંગો થાય. આ પ્રમાણે વિવક્ષાના ગૌણ-પ્રધાનભાવે પહેલો-બીજો ભાંગો સમજવો. (૨૦) હવે ત્રીજો ભાગો કહે છે - ક સપ્તભંગીનું ત્રીજું ચરણ છે (૩) વિચૈવ ચીન્નીચેવ સર્વ... સર્વમ્ = ઘટ, પટાદિ તમામ વસ્તુઓ સાત્ = અપેક્ષાએ સ્તિ પર્વ = છે જ અને યાત્ = અપેક્ષાએ નાસ્તિ વ= નથી જ. આમ ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા ત્રીજો ભાંગો થાય છે. વિવેચન : આ ભાંગો ક્રમશઃ અસ્તિ-નાસ્તિ બંનેનું મુખ્યપણે પ્રતિપાદન કરે છે. તે આ પ્રમાણે - ' (૧) પહેલા વિધિની કલ્પનાને મુખ્ય કરીને “ઘડો પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ૧. શબ્દાર્થ બધી વસ્તુઓ, ક્રમે કરીને જ = સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ - એવા ક્રમે કરીને જ) સ્વ-પર ચતુષ્કના આધાર-અનાધારની વિવક્ષા વડે પૂર્વાપરભાવને પામેલા એવા વિધિ-નિષેધની મુખ્યતાથી ક્રમશઃ અસ્તિ-નાસ્તિને જણાવનારાં ‘ચાયૅવ રાત્રીચેવ' એવાં ત્રીજા ભાંગાને ભજનારી થાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः स्वीयद्रव्याद्यपेक्षया कथञ्चिदस्त्येव स्यात्, परद्रव्याद्य-पेक्षया नास्त्येव स्यात् । विधिप्रतिषेधप्रधानोऽयं तृतीयो भङ्गः। (२१) अथार्थतश्चतुर्थभङ्ग व्यक्तीकुर्वन्ति-स्यादवक्तव्य[ मेवेति-] युगपद्विधिनिषेधकल्पनया चतुर्थ इति सदंशाऽसदंशयोर्द्वयोः समकालप्रत्यणा-निषेधप्रधानोऽयं भङ्गः । तथाही-विधिप्रतिषेधधर्मयोयुगपत्प्रधानभूतयोरेकस्य पदार्थस्य युगपद्विधि-निषेधद्वय इति -~+ ગુણ સૌમ્યા અપેક્ષાએ છે જ – એવું જે કહેવું, અને (૨) પછી નિષેધની કલ્પનાને મુખ્ય કરીને, “ઘડો બીજાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નથી જ' - એવું જે કહેવું, આ પ્રમાણે ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા, ઘટાદિ વસ્તુઓ “ચાયૅવ ત્રીવ' એવા ત્રીજા ભાંગાને પામે છે. જેમકે - ઘડો પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ કથંચિત્ છે જ અને પારદ્રવ્યાદિની અપેક્ષાએ કથંચિત નથી જ. આ પ્રમાણે વિધિ અને પ્રતિષેધ બંનેની (ક્રમે કરીને) મુખ્યતાવાળો આ ત્રીજો ભાંગો છે. (૨૧) હવે ચોથો ભાંગો જણાવે છે – જિક સમભંગીનું ચોથું ચરણ (૪) વિજીવ્યમેવ સર્વમ્ સર્વમ્ = ઘટ, પટાદિ તમામ વસ્તુઓ યાત્ = અપેક્ષાએ = યુગપત્ વિધિ-નિષેધ ઉભયની કલ્પનાને મુખ્ય કરીને કહેવાની અપેક્ષાએ વજીવ્યમેવ = કહી શકાતી જ નથી. આ ચોથો ભાંગો છે. તેનો વિસ્તાર આ પ્રમાણે – નિયમ યુગપત્ (= એક જ સમયે) બે વિરુદ્ધ ધર્મોનો મુખ્યપણે પ્રયોગ ન જ થઈ શકે. પ્રસ્તુતમાં, વિધિ અને પ્રતિષેધ (અસ્તિત્વ-નાસ્તિત્વ) બંને વિરુદ્ધ ધર્મ છે. એટલે એકવસ્તુમાં એકસમયે જ તે બેનો પ્રધાનપણે પ્રયોગ ન થઈ શકે. કારણ કે, જેનાથી તેવો પ્રયોગ થાય તેવો કોઈ શબ્દ જ નથી અને એટલે જ તે વસ્તુ અનિર્વચનીય બને છે. અને અનિર્વચનીય હોવાથી જ ઘટાદિ વસ્તુ વિશે ‘ચાવવ્ય' = ઘટાદિ પદાર્થો અપેક્ષાએ અવક્તવ્ય છે” એવો ચોથો ભાંગો પ્રાપ્ત થાય છે. આ જ વાતનો શબ્દશઃ અર્થ આ પ્રમાણે છે –. શબ્દાર્થ ઃ સમકાળે વસ્તુના સદંશ અને અસંદશની એકીસાથે પ્રરૂપણા કરવાના નિષેધમાં પ્રધાન એવો આ ચોથો ભાંગો છે. તે આ પ્રમાણે – એક જ પદાર્થના પ્રધાન થયેલા વિવિધર્મ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ♦ સત-મુામ-વિવેચનસમન્વિત: प्रधानविधानविवक्षायां तादृक्शब्दस्या[ भावेना ]निर्वचनीयत्वादवक्तव्यं घटादि वस्तु, (२२) तस्य विधिप्रतिषेधधर्माक्रान्तस्यापि युगपद्द्वयधर्मस्यावक्तव्यरूपत्वाद् युगपद्विरुद्धद्वयधर्मस्याप्रयोगः शीतोष्णयोरिव सुखदुःखयोरिवानयोः क्रमेणैवार्थप्रत्यायने · ગુણસૌમ્યાન અને નિષેધધર્મનું (અસ્તિત્વ-નાસ્તિત્વનું) એકી સાથે વિધાન અને નિષેધ ક૨વાની જ્યારે વિવક્ષા હોય, ત્યારે તેવો કોઈ શબ્દ જ ન હોવાથી તે પદાર્થ કહી શકાતો ન હોવાથી ઘટાદિ વસ્તુઓ અવક્તવ્ય થાય છે. ૨૧ આ જ વાતને ઉદાહરણ અને ઉપનયપૂર્વક સમજાવે છે - (૨૨) શબ્દાર્થ : વિધિધર્મ અને પ્રતિષેધધર્મથી વ્યાપ્ત પણ વસ્તુના બંને ધર્મો એકી સાથે કહી શકાય નહીં અને તેથી જ બેવિરુદ્ધ ધર્મોનો પ્રયોગ એકી સાથે ન થાય. આનું કારણ એ જ કે - (બે વિરુદ્ધ ધર્મો) શીત-ઉષ્ણ અને સુખ-દુઃખની જેમ ક્રમે કરીને જ અર્થને જણાવવામાં સમર્થ છે, એકી સાથે નહીં. વિવેચન : અહીં આપણે પહેલા ઉદાહરણ સમજી લઇએ – (૧) એક જ ચૈત્ર, અપેક્ષાવિશેષે એકસમયે મુખ્યપણે સુખી હોય અને અપેક્ષાવિશેષે તે જ સમયે મુખ્યપણે દુઃખી હોય - તેવું બની શકે છે, તે છતાં તેના સુખ-દુઃખરૂપ બે વિરોધી ધર્મો એકી સાથે કહી શકાતા નથી, હા, ક્રમશઃ કહી શકાય કે શરીરની અપેક્ષાએ સ્વસ્થ હોઈ ચૈત્ર સુખી છે અને મનની અપેક્ષાએ ચિંતા વગેરેથી ગ્રસ્ત હોઇ ચૈત્ર દુઃખી છે. તે જ રીતે – ૧ (૨) એક જ વસ્તુ (= પાણી) અપેક્ષાવિશેષે એકસમયે મુખ્યપણે ઉષ્ણ હોય અને અપેક્ષાવિશેષે તે જ સમયે મુખ્યપણે શીત પણ હોઈ શકે છે. પણ તે છતાં તેના (શીતઉષ્ણરૂપ) બંને ધર્મો એકી સાથે કહી શકાતા નથી. તો જેમ અહીં શીત-ઉષ્ણ, સુખ-દુ:ખ વગેરે બે વિરોધી ધર્મો એકીસાથે હોવા છતાં પણ, તે બેનું મુખ્યરૂપે એકીસાથે એકશબ્દથી કથન થઇ શકતું નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. અર્થાત્ અસ્તિ-નાસ્તિ એવા બે ધર્મો એક વસ્તુમાં હોવા છતાં પણ, તે બેનું એકીસાથે એક શબ્દ દ્વારા કથન થઇ શકે નહીં. અને એટલે જ વસ્તુ અનિર્વચનીય બનવાથી ‘ચાવવòવ્ય' એવો ભાંગો લાગે છે. ૧. પ્રશ્ન ઃ એક વસ્તુ એક જ સમયે મુખ્યપણે શીત અને મુખ્યપણે ઉષ્ણ કેવી રીતે ઘટે ? ઉત્તર ઃ જુઓ – ગરમ પાણીના ત્રણ ઘડા છે : (૧) એકમાં નવસેકું પાણી, (૨) બીજામાં કંઇક વધારે ગરમ પાણી, (૩) અને ત્રીજામાં તેનાથી પણ વધુ ગરમ પાણી. હવે બીજા ઘડામાં જે પાણી છે, તે પહેલા ઘડાના પાણીની અપેક્ષાએ ગરમ છે, અને તે જ વખતે તે ત્રીજા ઘડાના પાણીની અપેક્ષાએ શીત છે. આમ બીજા ઘડાના પાણીમાં શીત-ઉષ્ણ બંને ધર્મો પ્રધાનપણે વર્તે છે, તો પણ તે બે ધર્મોનું કોઇ એક શબ્દથી જ મુખ્યરૂપે પ્રતિપાદન થઈ શકતું નથી. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः + सामर्थ्यात्, न तु युगपदिति ; ( २३ ) क्त- क्तवतुसङ्केतितनिष्ठाशब्दवत्, अथवा पुष्पदन्तशब्देन सङ्केतितवत्, निष्ठाशब्देन पुष्पदन्तशब्देन वा क्रमेणैव क्त-क्तवत्वोः सूर्य-चन्द्रमसोश्चार्थગુણસૌમ્યા ૨૨ (૨૩) આ જ વાતને (= શબ્દો જુદા જુદા અર્થને ક્રમથી જ જણાવી શકે, યુગપત્ નહીં - એ જ વાતને) બે ઉદાહરણ સાથે સમજાવે છે – શબ્દાર્થ : (૧) -વત્તુ પ્રત્યયમાં સંકેતિત નિષ્ઠા શબ્દની જેમ, અથવા (૨) પુષ્પદંત શબ્દથી સંકેતિત સૂર્ય-ચંદ્રની જેમ (તે તે શબ્દો ક્રમશઃ જ અર્થને જણાવવા સમર્થ છે. જુઓ-) નિષ્ઠાશબ્દથી અને પુષ્પદંતશબ્દથી ક્રમશઃ જ ત્ત્ત-વતુ અને સૂર્ય-ચંદ્રનો અર્થબોધ થાય છે. (બાકી એક શબ્દથી યુગપત્ બે વસ્તુનો અર્થબોધ ન થાય.) વિવેચન : આ પદાર્થને આપણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની શૈલીથી સમજીએ - : પૂર્વપક્ષ ઃ તમે એમ કહો છો કે - કોઈ એક પદ ઉભય અર્થને ન જણાવી શકે. પણ તમારી વાત બરાબર નથી, કારણ કે જે જે સાંકેતિક પદો છે, તે બધા એક હોવા છતાં પણ ઉભય અર્થને જણાવે છે જ. જેમ કે ‘ત્ત-વતો: નિષ્ઠા’ અહીં વપરાયેલો ‘નિષ્ઠા’ શબ્દ, એક જ પદ હોવા છતાં સાંકેતિક (સંકેતવાળા અર્થથી યુક્ત) હોવાથી, હૈં અને વતુ બંને અર્થને જણાવે છે જ. સ્યાદ્વાદી ઃ તમારી વાત બરાબર નથી, કારણ કે અમે જૈનો એવું નથી કહેતા કે - ‘એક પદ ઉભય અર્થને ન જણાવે’... પણ અમારું કહેવાનું તાત્પર્ય એ કે - ‘એક પદ એકી સાથે ઉભય અર્થને ન જણાવી શકે..’’ તમે જે સાંકેતિકનું ઉદાહરણ આપ્યું, ત્યાં પણ એક પદ (= નિષ્ઠા) એકી સાથે ઉભય અર્થને નથી જણાવતો. જુઓ - ‘h-હવતો: નિષ્ઠા' અહીં સાંકેતિક એવો નિષ્ઠા શબ્દ, TM અને વતુ પ્રત્યયને એકી સાથે નથી જણાવતો, પણ ક્રમશઃ જ જણાવે છે (અર્થાત્ તે બંને પ્રત્યયનું પૂર્વાપરભાવે જ કથન થાય છે, યુગપત્ નહીં.) એટલે યુગપત્ બે અર્થને જણાવનાર કોઇ જ શબ્દ નથી - એ વાત સંગત છે. * પુષ્પદંતશબ્દમાં પણ ક્રમિક અર્થબોધકતા પૂર્વપક્ષ : ‘પુષ્પવન્તૌ વિવાર-નિશારી' એવા કોશના વચન પ્રમાણે, ‘પુષ્પદંત' શબ્દ, સૂર્ય અને ચન્દ્ર એ બે અર્થને જણાવે છે જ ને ? ૧. વ્યાકરણમાં એવો સંકેત કરાયો છે કે – જ્યાં નિષ્ઠા શબ્દ વપરાય, ત્યાં હ્ર અને હ્રવતુ આ બે પ્રત્યય સમજવા. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ♦ સરન-મુમ-વિવેચનસમન્વિતઃ ઉત્તરપક્ષ ઃ હા, જણાવે છે. પણ ક્રમશઃ... અર્થાત્ પુષ્પદંત શબ્દ સૂર્ય-ચંદ્ર બંનેને મુખ્યરૂપે જણાવે છે, પણ ક્રમશઃ, યુગપત્ નહીં. આ વાતને આપણે સૂક્ષ્મતાથી સમજીએ - પ્રશ્ન : જેમ ‘પુષ્પદંત’ વગેરે શબ્દોની ચન્દ્ર-સૂર્યમાં શક્તિ હોવાથી, એ શબ્દ બંનેને ઉપસ્થિત કરે છે, તેમ પ્રસ્તુતમાં પણ કોઇ (ધારો કે ‘મૈં' નામનો) શબ્દ લીધો, અને તેનો સંકેત કર્યો, તો એ પણ અસ્તિ-નાસ્તિ બંનેને જણાવી શકશે જ ને ? જવાબ : ‘પુષ્પદંત’ વગેરે શબ્દો સૂર્ય-ચંદ્રને જણાવે છે એ વાત બરાબર. પણ તેઓ, બે શક્તિથી બંનેને સ્વતંત્રપણે જણાવે - એવું નથી. પણ એક શક્તિથી જ તેઓ બંનેને જણાવે છે. ૨૩ આશય એ કે, જેમ ‘હિર' શબ્દ કૃષ્ણત્વેન કૃષ્ણને જણાવે છે અને ઇન્દ્રત્યેન ઇન્દ્રને જણાવે છે. પણ જો એકવાર ‘હરિ’ શબ્દ વપરાયો હોય, તો એ પ્રકરણને અનુસરીને કાં’તો કૃષ્ણને જણાવશે અથવા તો ઇન્દ્રને જણાવશે, પણ બંનેને મુખ્યપણે જણાવી શકે નહીં. એ જ રીતે ‘પુષ્પદંત’ શબ્દની શક્તિ, સૂર્ય-ચન્દ્ર બંનેમાં છે. પણ જો એ શક્તિ અલગઅલગ હોય અને તેથી પુષ્પદંતશબ્દ એક શક્તિથી સૂર્યત્વેન સૂર્યને અને બીજી શક્તિથી ચન્દ્રત્યેન ચન્દ્રને જણાવતો હોય, તો તો એકવાર બોલાયેલો ‘પુષ્પદંત’ શબ્દ, પ્રકરણાનુસારે કાં’તો સૂર્યને જણાવી શકશે અથવા તો ચન્દ્રને જણાવી શકશે. પણ બંનેને એકીસાથે જણાવી શકશે નહીં. પ્રશ્ન : પણ પ્રકરણ વગેરે એવા હોય કે જેથી બંનેની સંભાવના સંભવિત હોય, તો તો બંનેને જણાવી શકે ને ? ઉત્તરઃ અરે ! આવું હોય તો બંનેમાંથી એકેયનો નિર્ણયાત્મક બોધ નહીં થઇ શકે, મન ડોલાયમાન જ રહેશે. જેમ કે ‘હરિ’ શબ્દ વાપર્યો હોય, અને પ્રકરણ વગેરે એવા હોય કે જેથી કૃષ્ણની અને ઇન્દ્રની - બંનેની સંભાવના રહ્યા કરતી હોય. એવો કોઇ વિનિગમક મળે જ નહીં કે જે બેમાંથી એકનો અસંદિગ્ધ નિર્ણય કરાવી શકે, તો અહીં કૃષ્ણની વાત હશે કે સૂર્યની ? એવો સંદેહ જ રહ્યા કરે છે. તેમ પ્રસ્તુતમાં પણ ચંદ્રની વાત હશે કે સૂર્યની ? એમ સંદેહ જ રહેશે, બેમાંથી એકેનો નિર્ણય જ નહીં થાય. પણ અનુભવ તો એવો છે કે, ‘પુષ્પદંત’ સાંભળવાથી, સૂર્ય-ચન્દ્ર બંનેનો અસંદિગ્ધ બોધ થાય છે જ. એટલે જણાય છે કે, એ શબ્દ, બે અલગ-અલગ શક્તિથી સૂર્ય-ચન્દ્રને નથી જણાવતો, પણ એક જ શક્તિથી બોધ કરાવે છે. અને એક જ શક્તિથી બોધ માનવાનો છે – એટલે સૂર્યત્વેન સૂર્યનો બોધ માની શકાય નહીં, કારણ કે તો ચન્દ્રની ઉપસ્થિતિ નહીં થઇ શકે. એમ ચવેન પણ ન માની શકાય, કારણ કે તો સૂર્યત્વેન ઉપસ્થિતિ થઇ ન શકે. કે For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૪. * सप्तभङ्गीनयप्रदीप प्रत्ययः; (२४) तेन द्वन्द्वादिपदानामपि युगपदर्थप्रत्यायकत्वमपास्तम्, धव-खदिरौ स्तः' + ગુણસૌમ્યા. એટલે એવું માનવું પડે કે “પુષ્પદંત’ શબ્દની શક્તિ, સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન સૂર્ય-ચન્દ્ર ઉભયમાં રહેલી છે, અર્થાત્ એ સૂર્ય-ચન્દ્રને જે જણાવે છે, તે સૂર્યત્વેન કે ચન્દ્રત્વેન નહીં, પણ સૂર્ય-ચન્દ્ર ઉભયત્વેન. એમ પ્રસ્તુતમાં ધારો કે આપણે “ગ' શબ્દનો સંકેત ૩સ્તિ-નાસ્તિ બંનેમાં કરીએ, તો એ શબ્દ એક જ વારમાં બંનેને ઉપસ્થિત કરાવી શકશે. પણ અસ્તિત્વેન કે નાસ્તિત્વેન નહીં, પણ અસ્તિ-નાસ્તિ ઉભયત્વેન. સાર એટલે ઉભયત્વેન અસ્તિ-નાસ્તિનો બોધ થઈ શકે, પણ એક પણ શબ્દ તેવો નથી કે જે અસ્તિત્વેન કે નાસ્તિત્વેના મુખ્યપણે અસ્તિ-નાસ્તિનો બોધ કરાવી શકે. એટલે તે અપેક્ષાએ (= અસ્તિ, નાસ્તિ બંનેને યુગપદ્ મુખ્યરૂપે કહેવાની અપેક્ષાએ) ત્યારે તે વસ્તુ અનિર્વચનીય હોવાથી, “યાદવજીવ્ય' એવો ભાંગો જ લાગે. (૨૪) આ કથનથી, કેટલાકોનું બીજું મંતવ્ય પણ નિરસ્ત થાય છે, તે જણાવવા મહોપાધ્યાયજી મહારાજ કહે છે – શબ્દાર્થ તંદ્રાદિ પદો અર્થની યુગપતુ પ્રતીતિ કરાવે - તે માન્યતા પણ આનાથી ખંડિત થઈ. દા. ત. “વિશ્વ િત = ધવ અને ખેરનું ઝાડ છે.” આ દ્વન્દ્રમાં ક્રમશઃ જ જ્ઞાન થાય, યુગપતુ નહીં, કારણ કે સમકાળે કોઈપણ શબ્દ વાચકન બનતો હોવાથી ક્રમશઃ જ તેઓની પ્રતીતિ થાય. રિક પદમાં પણ ક્રમિક અર્થબોધકતા જ વિવેચનઃ પૂર્વપક્ષ દ્વન્દ સમાસમાં એક પદ ઉભય અર્થને જણાવે છે જ ને? જુઓ - (૧) “મન્નફ્લો છતઃ અહીં રામ7ક્ષ્મણ સમાસ થયા પછી એક જ પદ , તો પણ તે રામ અને લક્ષ્મણરૂપ બે અર્થને જણાવે છે જ. (૨) “ધવવિરી ત:' અહીં ધવરવર સમાસ થયા પછી એક જ પદ , તો પણ તે ધવ અને ખદિરરૂપ બે અર્થને જણાવે છે જ. (૩) “પિતરૌ' આ પણ એકશેષ થવાથી એક જ પદ , તો પણ માતા અને પિતારૂપ ઉભય અર્થને જણાવે છે જ. દુન્દપિકાનાન્' માં રહેલા આદિશબ્દથી કર્મધારય સમાસાદિ લેવા. તે આ પ્રમાણે – Mાસ છતિ' એવાં વાક્યમાં સર્વ સામાસિક એવું એક પદ છે, તો પણ એ કૃષ્ણરૂપ વિશેષણ અને સર્પરૂપ વિશેષ - એમ ઉભય અર્થને જણાવે છે જ. તો પછી તમે કેમ કહો છો? કે એક પદ ઉભય અર્થને ન જણાવી શકે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સરા-સુગમ-વિવેચનસમન્વિત: જ इत्यत्र क्रमेणैव ज्ञानं न युगपदिति, तथैव प्रत्ययत्वात्, समकालावाचकत्वात् । (२५) अवक्तव्यं जीवा-ऽजीवादि वस्तु युगपद्विधिप्रतिषेधविकल्पनया सङ्क्रान्तमेव प्रत्यवतिष्ठते, अस्तित्व-नास्तित्वधर्मविशिष्टोऽपि समकालमस्तित्व - नास्तित्वाभ्यां वक्तुमनिर्वचनीयो घट इति फलितार्थश्चतुर्थो भङ्गः ॥ > + ગુણસૌમ્યા ઉત્તરપક્ષ : તમારી વાત અમે પૂર્વે કહેલી વાતથી ખંડિત થઈ જાય છે, કારણ કે (૧) સમાસ પામેલું એવું રામલક્ષ્મળ રૂપ એક પદ ઉભય અર્થને અવશ્ય જણાવે છે, પણ તે ક્રમશઃ જ જણાવે છે, યુગપણે નહીં. (યુગપત્ બે અર્થને મુખ્યરૂપે જણાવનારો કોઈ શબ્દ જ નથી.) ૨૫ એ જ રીતે (૨) ધવરિ પદ પણ ક્રમશઃ જ ધવ અને ખદિરરૂપ બે અર્થને જણાવે છે, યુગપત્ નહીં. (૩) પિતૌ માં પણ માતૃ શબ્દ અંદર છે જ અને તેથી જ ત્યાં દ્વિવચન આવેલું છે. (માત્ર એકશેષ હોવાથી તેનો લોપ છે.) એટલે તે પદ પણ ક્રમશઃ જ માતા-પિતા અર્થને જણાવે છે. હ્રાસરૂં એવું કર્મધારયસમાસવાળું પદ પણ યુગપણે બે અર્થને નથી જણાવતો, પણ પહેલાં વિશેષણરૂપ અર્થને જણાવીને પછી જ વિશેષ્યરૂપ અર્થને જણાવે છે. એટલે અસ્તિત્વ-નાસ્તિત્વ એવું સામાસિક એક પદ પણ ક્રમશઃ જ અસ્તિ-નાસ્તિરૂપ બે અર્થને જણાવવા સમર્થ છે. યુગપત્ તે બેને (= અસ્તિ-નાસ્તિને) જણાવનાર કોઇ શબ્દ ન હોવાથી ‘ચાવ્ત્તવ્ય' ભાંગો લાગુ પડે છે. (૨૫) હવે ગ્રંથકારશ્રી આ ભાંગાનો ઉ૫સંહાર કરતા જણાવે છે કે – જીવ, અજીવ વગેરે વસ્તુઓ જ્યારે યુગપદ્ વિધિ અને નિષેધની કલ્પનાથી સંક્રાન્ત થાય, અર્થાત્ જ્યારે એકીસાથે વિધિકલ્પના અને નિષેધકલ્પનાનો વિષય બને, ત્યારે તે વસ્તુ ‘અવક્તવ્ય’ જ રહે છે. અર્થાત્ તેને કોઇ શબ્દોથી કહી શકાતી નથી. એટલે જીવાદિ વસ્તુઓ, યુગપદ્ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મથી સંયુક્ત હોવા છતાં પણ, એક જ કાળે અસ્તિત્વ-નાસ્તિત્વ એ બે ધર્મોથી તેને કહી શકાતી નથી. એટલે જ તે જીવઘટ વગેરે અનિર્વચનીય હોઈ અવક્તવ્ય કહેવાય છે, અર્થાત્ ‘ચાવવર્તાવ્યો ઘટ:' ઇત્યાદિ બોલાય છે.. આ પ્રમાણેના ફલિતાર્થવાળો ચોથો ભાંગો થયો. ગંધહસ્તી વગેરે કેટલાક આચાર્યો આ ભાંગાને ત્રીજો ભાંગો અને ત્રીજા ભાંગાને ચોથો ભાંગો કહે છે. એવું કહેવામાં પણ કોઇ દોષ નથી, કારણ કે બંને વિચારોમાં કોઈ અર્થભેદ નથી. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः ___(२६) अथार्थतः पञ्चमभङ्गं प्रादुष्कुर्वन्ति-"स्यादस्त्येव स्यादवक्तव्यम्" इति सदंशपूर्वको युगपत्सदंशा-ऽसदंशाऽनिर्वचनीयकल्पनाप्रधानोऽयं भङ्गः।स्वस्वद्रव्यादिचतुष्टयैर्विद्यमानत्वेऽपि सदंशोऽसदंश इति प्रत्पणां कर्तुमसमर्थेऽस्मिन् भने सर्वं वस्तु जीवादि स्वद्रव्यचतुष्टयापेक्षया समस्त्यपि विधि-प्रतिषेधस्त्याभ्यां वक्तुमनिर्वचनीयम् । अस्त्यत्र प्रदेशे घट:, सदूपा-ऽसदूपाभ्यां यौगपद्येन स्वख्य निर्देष्टुमसमर्थत्वात् विधित्वेऽपि अवक्तव्य इति फलितार्थः पञ्चमो भङ्गः ॥ + ગુણસૌમ્યા+ (૨૬) હવે ગ્રંથકારશ્રી અર્થપૂર્વક પાંચમો ભાંગો બતાવે છે - મક સમભંગીનું પાંચમું ચરણ કે (૫) ફ્લેવ થાવજીવ્યમેવ સર્વમ્... સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો ચાત્ = વિધિધર્મને મુખ્યતાએ કહેવાની અપેક્ષાએ સ્તિ વ = છે જ, અને ત્યારપછી ચાત્ = વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નવજીવ્ય પર્વ = કહી શકાતી જ નથી. આ પ્રમાણે વિધિધર્મને મુખ્ય બતાવવા પૂર્વક એકીસાથે વિધિ-નિષેધ ઉભયધર્મની અપેક્ષાએ અનિર્વચનીયતાની કલ્પના કરવામાં પ્રધાન એવો આ પાંચમો ભાંગો છે. હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે – પહેલા સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુઓ અસ્તિસ્વરૂપ છે, તો પણ તે વસ્તુનું અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકસાથે કહેવાની ઇચ્છા થાય, તો એક શબ્દ વડે યુગપતપણે કહેવાને અશક્ય છે. એટલે (સ્મિન ભલે -) આ ભાંગામાં જીવ-ઘટ વગેરે બધી વસ્તુઓ, પોતાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ હોવા છતાં પણ, વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ કહેવી અશક્ય છે. આ જ વાતને ઉદાહરણપૂર્વક સમજાવે છે – દા. ત. આ સ્થળે ઘડો છે, તો પણ તે ઘડાનું સદ્ અને અસ૬ - બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું શક્ય નથી. એટલે ત્યારે વિધિરૂપ = અસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે. આવા (= થાયૅવ વવવ્ય પર્વ = ઘટાદિ વસ્તુઓ કથંચિત્ અતિ જ છે અને કથંચિત્ અવક્તવ્ય જ છે – એવા) ફલિતાર્થવાળો પાંચમો ભાંગો સમજવો. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ♦ સાત-મુળમ-વિવેચનસમન્વિત: જે ૨૭ (२७) अथार्थतः षष्ठं भङ्गं प्रकटयन्ति - " स्यान्नास्त्येव स्यादवक्तव्यम्" इति निषेधपूर्वको युगपद्विधि-निषेधानिर्वचनीयप्रधानोऽयं भङ्गः । परद्रव्यादिचतुष्टयैरविद्यमानत्वेऽपि सदंशोऽसदंश इति प्ररूपणां कर्तुमसमर्थेऽस्मिन् भङ्गे सर्वं वस्तु जीवाजीवादि परद्रव्यचतुष्टयापेक्षया नास्त्यपि विधि - प्रतिषेधरूपाभ्यां वक्तुमनिर्वचनीयम् । नास्त्यत्र प्रदेशे घटः, सद्रूपा-ऽसद्रूपाभ्यां यौगपद्येन स्वस्यं निर्देष्टुमसमर्थत्वान्नास्तित्वेऽपि अवक्तव्य इति फलितार्थः षष्ठो भङ्गः ॥ · ગુણસૌમ્યા+ (૨૭) હવે છટ્ઠા ભાંગાને અર્થપૂર્વક પ્રગટ કરે છે - * સપ્તભંગીનું છઠ્ઠું ચરણ (૬) મ્યાન્નાસ્યેવ સ્વાવ્યમેવ સર્વમ્ સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો સ્થાત્ = નિષેધધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નાસ્તિ વ = નથી જ, અને ત્યારપછી સ્વાત્ = વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ અવત્તવ્ય વ કહી શકાતી જ નથી. = આ પ્રમાણે વસ્તુનું નાસ્તિપણું કહેવા પૂર્વક એકીસાથે વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ અનિર્વચનીયપણું કહેવામાં પ્રધાન એવો આ છઠ્ઠો ભાંગો છે. હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે - પહેલા પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ એમ પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુઓ નાસ્તિરૂપ છે, તો પણ અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકીસાથે કહેવાની ઇચ્છા થાય, તો તે સર્વ વસ્તુઓ એક જ શબ્દ વડે યુગપપણે કહેવાને અશક્ય છે. એટલે (અસ્મિન્ મડ઼ે -) આ ભાંગામાં જીવ-અજીવ વગેરે બધી વસ્તુઓ, બીજાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ન હોવા છતાં પણ, વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ તે વિશે કંઇ કહી શકાતું નથી. આ જ વાતને ઉદાહરણપૂર્વક સમજાવે છે – દા. ત. આ સ્થળે ઘડો નથી, અને તે ઘડાનું સદ્-અસદ્ બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું અશક્ય છે, એટલે ત્યારે નિષેધરૂપ = નાસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે. આવા (= स्यान्नास्त्येव स्यादवक्तव्य एव = ઘટાદિ વસ્તુઓ કથંચિદ્ નાસ્તિ જ છે અને કથંચિદ્ અવક્તવ્ય જ છે – એવા) ફલિતાર્થવાળો છઠ્ઠો ભાંગો સમજવો. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप ___ (२८) इदानीमर्थतः सप्तमं भङ्गमाविष्कुर्वन्ति-"स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमिति" इति-अनुक्रमेणास्तित्व-नास्तित्वपूर्वको युगपद्विधिनिषेधप्ररूपणानिषेधप्रधानोऽयं भङ्गः । इतिः सप्तभङ्गीसमाप्तौ । स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वेऽपि परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वेऽपि 'विधिर्वा प्रतिषेधो वा' इति प्रतिपादयितुमसमर्थेऽस्मिन् भङ्गे सर्वं जीवादि वस्तु स्वद्रव्यापेक्षयाऽस्ति, परद्रव्यापेक्षया नास्त्यपि समसमयं विधि-प्रतिषेधरूयाभ्यां सह युगपत्प्रतिपादयितुमसमर्थम्, यथास्वद्रव्यापेक्षयाऽस्त्यत्र प्रदेशे घटः, परद्रव्यापेक्षया नास्त्यत्र घटः, विधि-निषेधख्याभ्यां - + ગુણસૌમ્યા. (૨૮) હવે સાતમા ભાંગાને અર્થપૂર્વક પ્રકાશમાં લાવે છે - * સમભંગીનું સાતમું ચરણ (७) स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव सर्वम्..... સર્વમ્ = ઘટ, પટ વગેરે બધા પદાર્થો ચાત્ = વિધિધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ સ્તિ પર્વ = છે જ, ત્યારપછી ચાત્ = નિષેધધર્મને મુખ્યપણે કહેવાની અપેક્ષાએ નાસ્તિ પર્વ = નથી જ, અને ત્યારબાદ યાત્ =વિધિ-નિષેધ બંને ધર્મને એકીસાથે મુખ્યપણે કહેવાની અપેક્ષાએ ૩નવજીવ્ય પર્વ = કહી શકાતી જ નથી. આ પ્રમાણે વસ્તુનું અનુક્રમે અસ્તિપણું અને નાસ્તિપણું કહેવાપૂર્વક એકીસાથે વિધિનિષેધ બંનેની અપેક્ષાએ અનિર્વચનીયપણું કહેવામાં પ્રધાન એવો આ સાતમો ભાંગો છે. હવે આ ભાંગાનો ભાવાર્થ જણાવે છે – પહેલા સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ એમ સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુ અતિરૂપ છે, ત્યારબાદ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ એમ પારદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ બધી વસ્તુઓ નાસ્તિરૂપ છે, તો પણ અસ્તિપણું અને નાસ્તિપણું એમ ઉભયને એકીસાથે કહેવાની ઇચ્છા થાય, તો તે સર્વ વસ્તુઓ એક જ શબ્દ વડે યુગપતપણે કહેવી શક્ય નથી. એટલે (સ્મિન્ મ -) આ ભાંગામાં જીવ-અજીવ વગેરે બધી વસ્તુઓ, પોતાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ છે, બીજાના દ્રવ્યાદિ ચારની અપેક્ષાએ નથી અને છતાં વિધિ-નિષેધ બંનેની અપેક્ષાએ તે વિશે કંઈ કહી શકાતું નથી. આ જ વાતને ઉદાહરણ પૂર્વક સમજાવે છે – For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સાલ-સુગમ-વિવેચનસમન્વિત: यौगपद्येन स्वस्रूपं निर्देष्टुमशक्यत्वादवक्तव्यम्, इति स्फुटार्थः, इत्यतः 'स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यम्' इति भङ्गेनोपदर्श्यत इति ॥ ( २९ ) नन्वेकस्मिन् वस्तुनि अनन्तधर्मकल्पनाऽङ्गीकारादनन्तभङ्गीप्रसङ्ग इति ? तत्रोक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे चतुर्थपरि०- “एकत्र वस्तुनि विधीयमान- निषिध्यमानानन्त+ ગુણસૌમ્યા+ ૨૯ દા. ત. આ સ્થલે પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો છે, બીજાના દ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો નથી, અને તે ઘડાનું વિધિ-નિષેધ બંને રૂપે એકીસાથે સ્વરૂપ બતાવવું અશક્ય છે. એટલે ત્યારે વિધિરૂપ = અસ્તિરૂપ અને નિષેધરૂપ = નાસ્તિરૂપ પણ ઘડો અવક્તવ્ય બને છે. = આવા (= સ્વાસ્યેવ સ્વાન્નાવ સ્વાવòવ્ય વ ઘટાદિ વસ્તુઓ કથંચિદ્ અસ્તિ જ છે, કથંચિત્ નાસ્તિ જ છે અને કથંચિદ્ અવક્તવ્ય જ છે - એવા) ફલિતાર્થવાળો સાતમો ભાંગો સમજવો. (આ ભાંગાના આધારે ભાવાર્થમાં કહેલો સ્પષ્ટાર્થ બતાવાય છે.) ગ્રંથકારશ્રીએ ‘સ્વાસ્યેવ સ્યાન્નાસ્યેવ સ્થાવત્તવ્યમિતિ' એવું જણાવ્યા પછી એક વધુ ‘રૂતિ’ શબ્દ મૂક્યો છે, તે સપ્તભંગીની સમાપ્તિ જણાવે છે. (૨૯) આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ સપ્તભંગીનું સુવિશદ સ્વરૂપ બતાવ્યું. હવે આ વિશે પૂર્વપક્ષની આશંકાનું નિરાકરણ કરવા મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે – * અનંતભંગી ન થાય પૂર્વપક્ષ ઃ એક વસ્તુમાં અનંતો ધર્મો હોવાથી તે તે ધર્મને લઇને પ્રવર્તનારા ભાંગા પણ અનંત થાય અને તો અનંતભંગી થવાનો પ્રસંગ આવે ! (ફલતઃ સપ્તભંગી અસંગત બને.) :: સ્યાદ્વાદી : આવી શંકા કરવી યોગ્ય નથી, કારણ કે પરસ્પર વિરોધી એવા નિત્યાનિત્યાદિ જોડકારૂપ પર્યાયને આશ્રયીને એક વસ્તુમાં માત્ર સાત જ ભાંગા થાય છે, અનંત ભાંગાઓ નહીં. હા, પરસ્પર વિરોધીધર્મના યુગલો અનંત હોવાથી એ રીતે અનંત સમભંગીઓ થાય એ તો અમને ઇષ્ટ જ છે. આશય એ કે, દરેક વસ્તુમાં અનંત ધર્મો હોવાના જ, તેમાંના એકેક જોડકારૂપ પર્યાયને આશ્રયીને વિધિ અને નિષેધના ઉપર જણાવ્યા મુજબ વ્યસ્ત કે સમસ્ત વિકલ્પો પાડવા દ્વારા સાત ભાંગા જ સંભવે, અનંત ભાંગા નહીં. છતાં ધર્મો અનંત હોવાથી એકેક જોડકારૂપ ધર્મને આશ્રયીને અનંતી સપ્તભંગી થાય – એમ જાણવું. - આ વિશે પ્રમાણનયતત્ત્વાલોકના ચોથા પરિચ્છેદમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ સાથે જણાવ્યું છે કે - For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः + धर्माभ्युपगमेनानन्तभङ्गीप्रसङ्गादसङ्गतैव सप्तभङ्गीति न चेतसि निधेयम् ॥३७॥ विधिप्रतिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवात् ॥३८॥ (३०) प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् " ॥ ३९॥ इति । · ગુણસૌમ્યા+ “એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો (જૈનોએ) સ્વીકારેલા હોવાથી, અનંતભંગીનો પ્રસંગ આવશે ! એટલે આ કહેલી સમભંગી અસંગત જ છે - આવું મનમાં લેશમાત્ર પણ ન વિચારવું, કારણ કે એકેક પર્યાયને (= ધર્મને) આશ્રયીને વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અમે ઉપર જણાવી ગયા તેમ વસ્તુમાં અનંતી પણ સમભંગીઓ જ થઇ શકે છે (અનંતભંગીઓ નહીં.)’ (પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ૪-૩૭/૩૮) ૩૦ * ભાંગા સાત હોવાનું કારણ (૩૦) પ્રશ્ન ઃ ચાવસ્તિ, સ્યાત્રાસ્તિ ઇત્યાદિ ભાંગાઓ માત્ર સાત જ કેમ ? ઉત્તર ઃ કારણ કે શ્રોતાના મનમાં (૧) શું જીવ અસ્તિ છે ? (૨) શું જીવ નાસ્તિ છે ?... એવા સાત જ પ્રશ્નો થતા હોવાથી તેના જવાબરૂપ ભાંગાઓ પણ સાત જ થાય. પ્રશ્ન : પણ શ્રોતાઓના મનમાં પણ સાત જ પ્રશ્ન થાય - એવું કેમ ? ઉત્તર : જુઓ-પ્રશ્નો જીજ્ઞાસાથી ઊભા થાય છે. (જાણવાની ઇચ્છા હોય તો પ્રશ્નો થાય.) હવે શ્રોતાઓને સાત પ્રકારની જ જીજ્ઞાસા થાય છે અને તેથી તેનાં કારણે પૂછાતા પ્રશ્નો પણ સાત જ થાય. પ્રશ્ન : જીજ્ઞાસા પણ સાત જ થવાનું શું કારણ ? ઉત્તર ઃ કારણ એ જ કે, શ્રોતાઓના મનમાં સાત પ્રકારનો જ સંદેહ (= શંકા) ઉત્પન્ન થાય છે. અને સંદેહ પણ સાત જ પ્રકારે થવાનું કારણ એ કે, સંદેહના વિષયભૂત એવા પદાર્થના ધર્મો પણ સાત જ પ્રકારે છે. તાત્પર્ય : (૧) અસ્તિત્વ, (૨) નાસ્તિત્વ, (૩) ક્રમશઃ અસ્તિત્વ-નાસ્તિત્વ, (૪) અવાચ્યત્વ, (૫) અસ્તિ-અવાચ્યત્વ, (૬) નાસ્તિ-અવાચ્યત્વ, અને (૭) અસ્તિ-નાસ્તિઅવાચ્યત્વ - આમ વસ્તુના ધર્મો સાત જ છે અને તેથી તે વિશે થનારા સંદેહો પણ સાત જ રહે. આ પ્રમાણે (૧) વસ્તુધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય, અને (૨) સંદેહ સાત થવાથી જીજ્ઞાસા સાત ઉઠે, (૩) જીજ્ઞાસા સાત ઉઠવાથી પ્રશ્નો સાત પૂછાય, અને (૪) પ્રશ્નો સાત પૂછાવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ થાય - એમ સિદ્ધ થયું. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * (३१) तथा च तत्रैव-"इयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ॥४३॥ प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद + ગુણસૌમ્યા+ આ જ વાત પ્રમાણનયતત્તાલોકમાં કહી છે - “પ્રતિપર્યાયં = પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ પ્રતિપાદ્ય = શ્રોતાઓના પર્વનુયો1 = પ્રશ્નો સાત જ સંભવે છે અને તેથી ભાંગાઓ સાત જ થાય.” (૪-૩૯) ક સમભંગીના બે પ્રકાર ક (૩૧) આ સપ્તભંગી સંબંધી એકેક ભાંગો (સાતે ભાંગા) સકલાદેશસ્વભાવવાળા અને વિકલાદેશ સ્વભાવવાળા છે. આ વિશે પ્રમાણનયતત્તાલોકમાં જણાવ્યું છે કે – આ સપ્તભંગી ભાંગે-ભાંગે (૧) સકલાદેશસ્વભાવવાળી, અને (૨) વિકલાદેશસ્વભાવવાળી છે.. (૪-૪૩) (૧) પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાણેલા એવા અનંત ધર્મવાળી વસ્તુનું, કાળાદિ (આઠ) દ્વારા વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ ઉપચાર દ્વારા એકીસાથે પ્રતિપાદન કરનારું જે વચન, તે ‘સકલાદેશ” કહેવાય છે. (૪-૪૪) (૨) સકલાદેશથી વિપરીત જે છે, તે વિકલાદેશ” કહેવાય. અર્થાત્ નય વડે જાણેલા ધર્મવાળી વસ્તુનું, કાળાદિ (આઠ) તારો વડે ભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા ભેદ ઉપચાર દ્વારા એકીસાથે પ્રતિપાદન કરનારું જે વચન, તે ‘વિકલાદેશ' કહેવાય છે. (૪-૪૫). * (૧) સકલાદેશ - પ્રમાણસમભંગી જ કે (૨) વિકલાદેશ - નયસમભંગી જેલ વિસ્તૃત વિવેચનઃ આ ઘટ-પટાદિ કોઇપણ વસ્તુઓ અનંતધર્માત્મક છે, તેમાં પણ પરસ્પર વિરોધી દેખાતા અને અપેક્ષાવિશેષથી અવિરોધીપણે રહેનારા એવા બે બે ધર્મોના અનંત જોડકાં છે. જેમ કે નિત્યાનિત્ય, અસ્તિ-નાસ્તિ, ભિન્નભિન્ન વગેરે... १. प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ।।४-३९॥ तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥४ ४०।। तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् (४-४१।। तस्यापि सप्तप्रकारकत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ॥४-४२।। For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः भेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥४४॥ तद्विपरीतस्तु વિનાશઃ' છપા -+ગુણસૌમ્યાખ્યા આ બધા ધર્મો છે અને વસ્તુ ધર્મી છે. વસ્તુ એક છે અને તેમાં ધર્મો અનંતા છે – આમ એકેક વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે. આ અનંત ધર્મો અને તેના આધારરૂપ વસ્તુ-ધર્મી બંને કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિદ્ર અભિન્ન પણ છે (અર્થાત્ અપેક્ષાવિશેષે તે બંને ભિન્નભિન્ન છે.) આ પ્રમાણે ધર્મ-ધર્મી વચ્ચે ભેદ અને અભેદ બંને છે. અભેદવૃત્તિ - અભેદોપચારઃ તેમાં ધર્મ-ધર્મી વચ્ચે જે અભેદ છે, તેની જ્યારે પ્રધાનતા કરીએ, ત્યારે અમે વૃત્તિપ્રધાનતા' કહેવાય. કારણ કે અમેદ્ર = અભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે, તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી છે. એ જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ પણ છે, તો પણ તે ભેદ તરફ ઉપેક્ષા કરીને - ભેદની વિવક્ષા ન કરવા દ્વારા - અભેદનો આરોપ કરવામાં આવે, તેને ગમેતોપાર' કહેવાય છે. ભેદવૃત્તિ - ભેદોપચારઃ ધર્મ-ધર્મી વચ્ચે જે ભેદ છે, તેની જયારે પ્રધાનતા કરીએ, ત્યારે “મેરવૃત્તિપ્રધાનતા' કહેવાય. કારણ કે મે = ભેદ, વૃત્તિ = અંદર જે વર્તે છે, તેની જ પ્રધાનતા = મુખ્યતા કરવામાં આવી છે. એ જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ પણ છે, તો પણ એ અભેદ તરફ ઉપેક્ષા કરીને - અભેદની વિવક્ષા ન કરવા દ્વારા - ભેદનો આરોપ કરવામાં આવે, તેને “એવો પવાર' કહેવાય અને આ ધર્મ અને ધર્મીનો ભેદ-અભેદ કાળ વગેરે આઠ દ્વારોથી થાય છે (આ આઠ દ્વારોનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.) સકલાદેશ-વિકલાદેશઃ (૧) કાળાદિ આઠ દ્વારા વડે અભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અથવા અભેદોપચાર કરવા દ્વારા યુગપતપણે અનંતધર્મોને જણાવનારું જે વચન છે, તેને “સકલાદેશ' કહેવાય છે. - (૨) કાળાદિ આઠ દ્વારો વડે ભેદવૃત્તિની પ્રધાનતા કરવા દ્વારા અને ભેદોપચાર કરવા દ્વારા યુગપને બદલે ક્રમશઃ ધર્મોને પ્રતિપાદન કરનારું જે વચન છે, તેને “વિકલાદેશ” કહેવાય For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः સકલાદેશ એટલે પ્રમાણવાક્ય (કારણ કે, તે યુગપતુ અનેક ધર્મોને જણાવે છે.) અને વિકલાદેશ એટલે નયવાક્ય (કારણ કે તે ક્રમશઃ ધર્મોને જણાવે છે.) અર્થાત્ સકલાદેશ પ્રમાણને આધીન છે અને વિકલાદેશ નયને આધીન છે. આ પ્રમાણે સપ્તભંગીના સાતે ભાંગા પ્રમાણસપ્તભંગી પણ બને અને નયસપ્તભંગી પણ બને. તે આ પ્રમાણે - (૧) પ્રમાણ સપ્તભંગી - (૧) સ્વસ્તિ, (૨) સ્થાન્નિતિ, (૩) વિક્ટ્રવ્ય, (૪) સ્થાતિनास्ति, (५) स्यादस्ति-अवक्तव्य, (६) स्यान्नास्ति-अवक्तव्य, (७) स्यादस्ति - नास्ति - अवक्तव्य (૨) નયસપ્તભંગી-(૧) ચાયૅવ, (૨)ત્રિજ્યેવ, (રૂ) વિજીવ્યવ, (૪) સ્થાતિनास्त्येव, (५) स्यादस्ति अवक्तव्य एव, (६) स्यान्नास्ति अवक्तव्य एव, (७) स्यादस्ति नास्ति अवक्तव्य વ. - પ્રશ્નઃ નયસપ્તભંગીની જેમ પ્રમાણસપ્તભંગીમાં પણ વાર નો પ્રયોગ કેમ નથી કર્યો? ઉત્તર : પ્રમાણવાક્યની સપ્તભંગીમાં બધા અંશોની પ્રધાનપણે વિવક્ષા હોવાથી આગળ ચાત્ શબ્દ બોલાય છે, પરંતુ કોઇ એકધર્મની જ પ્રધાનતા ન હોવાથી પાછળ વ શબ્દનો પ્રયોગ થતો નથી. જ્યારે નયવાક્યની સપ્તભંગીમાં બધા ધર્મોની વિવક્ષા છે, (અપલાપ નથી) માટે થાત્ શબ્દ જરૂર આવે છે, પરંતુ વિવક્ષિત એવા એકધર્મની પ્રધાનતા અને શેષધર્મોની ગૌણતા જરૂર છે. એટલે જે ધર્મની પ્રધાનપણે વિવક્ષા કરી હોય, તે જણાવવા પર્વ શબ્દનો પ્રયોગ આવશ્યક ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે - (૧) ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ-અભેદ બને છે, તો પણ જ્યારે પ્રયોજનવશથી કાળાદિ આઠ દ્વારો વડે અભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા ભેદની ઉપેક્ષા કરી અભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું યુગપપણે પ્રતિપાદન કરાય, ત્યારે તે સકલાદેશ કહેવાય છે. | (૨) ધર્મ-ધર્મી વચ્ચે ભેદ-અભેદ બંને છે, તો પણ જ્યારે પ્રયોજનવશથી કાલાદિ આઠ દ્વારો વડે ભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા અભેદની ઉપેક્ષા કરી ભેદનો ઉપચાર કરાયા અને તે રીતે અનંતધર્મોનું ક્રમશઃ પણે જે પ્રતિપાદન કરાય, તેને વિકલાદેશ કહેવાય છે. (૩) સકલાદેશ એ સર્વદષ્ટિઓના સંગ્રહરૂપ હોવાથી પ્રમાણવાક્ય કહેવાય છે. (૪) વિકલાદેશ એ એકેક દષ્ટિઓની વિવક્ષાને મુખ્ય કરીને કહેતો હોવાથી નયવાક્ય કહેવાય છે. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (૩૨) પુન: શાસ્ત્રીય ?, :, માત્મ0w, અર્થ, સન્યા , ૩૫ર:, गुणिदेशः, संसर्गः, शब्द इत्यष्टौ । सङ्ग्रहश्च - ના-ડડત્મશ્ન-સમ્બન્યા:, સંપ િતથા શિ -ડર્થ-જ્ઞાશેત્યષ્ટ નાયઃ મૃતા:” iાણા विशेषार्थजिज्ञासुभिः स्याद्वादरत्नाकरे लघुवृत्तौ च द्रष्टव्यमिति ॥ ત્તિ સમસમર્થનઃ પ્રથમ: સ .. + ગુણસૌમ્યા ...... (૫) સપ્તભંગીના સાતે ભાંગાની સકલાદેશરૂપે વિવક્ષા કરો, તો તે પ્રમાણસપ્તભંગી કહેવાય છે. (૬) સપ્તભંગીના સાતે ભાંગાની વિકલાદેશરૂપે વિવક્ષા કરો, તો તે નયસપ્તભંગી કહેવાય (૩૨) હવે કાળાદિ આઠ દ્વારા ક્યા? કે જે દ્વારોને આશ્રયીને ધર્મ-ધર્મીનો ભેદ-અભેદ જણાવાય છે. તે મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે – (૧) કાલદ્વાર, (૨) આત્મરૂપ = સ્વરૂપ ધાર, (૩) અર્થદ્વાર, (૪) સંબંધદ્વાર, (૫) ઉપકારદ્વાર, (૬) ગુણીદેશદ્વાર, (૭) સંસર્ગદ્વાર, અને (૮) શબ્દદ્વાર. આ વિશે સંગ્રહશ્લોક કહ્યો છે કે – “કાળ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સંસર્ગ અને શબ્દ-એમ કાળાદિ આઠ દ્વારા શાસ્ત્રોમાં સમજાવેલાં છે.” હવે આપણે કાળ વગેરે આઠ દ્વારોથી અભેદ-ભેદ કેવી રીતે ઘટે? તે વિચારીએ - (૧) કાળદ્વાર - જીવ-અજીવ વગેરે સર્વ વસ્તુઓ કથંચિત્ અસ્તિ છે, અહીં વસ્તુમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે, તે જ કાળે બાકીના અનંત ધર્મો પણ એ વસ્તુમાં છે જ. એટલે અસ્તિત્વધર્મ, બાકીના અનંત ધર્મની સાથે એક વસ્તુમાં એકકાળે સાથે વર્તે છે.. આ રીતે અસ્તિત્વધર્મની અને શેષધર્મોની કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ. (૨) આત્મરૂપદ્વાર - અસ્તિત્વ ધર્મ એ જીવાદિનો ગુણ છે. એટલે (તત્ત્વ =) જીવાદિ દ્રવ્યોના ગુણપણું જેમ અસ્તિત્વધર્મનું સ્વરૂપ છે, તેમ તે અન્યધર્મોનું પણ સ્વરૂપ છે જ. આ પ્રમાણે તગુણત્વસ્વરૂપને લઈને અસ્તિત્વ અને અન્યધર્મોની અભેદવૃત્તિ થઈ. (૩) અર્થદ્વાર - અર્થ એટલે આધાર, અસ્તિત્વ નામના ધર્મનો આધાર જે જીવાદિ પદાર્થ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૫ * सरल-सुगम-विवेचनसमन्वितः છે, તે જ પદાર્થ બીજા ધર્મોનો પણ આધાર છે જ. એટલે આ પ્રમાણે આધાર દ્વારા બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ. (૪) સંબંધદ્વાર - અહીં કથંચિત્ તાદાભ્ય સબંધ સમજવો, ઘટ-પટાદિ ધર્મીની સાથે જેમ અસ્તિત્વધર્મનો કથંચિત્ તાદાભ્ય સંબંધ છે, તેમ બાકીના અનંતધર્મોનો પણ કથંચિત્ તાદાભ્ય સંબંધ છે જ. આમ કથંચિત્ તાદાભ્યસંબંધની અપેક્ષાએ બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ. (૫) ઉપકાર - અસ્તિત્વધર્મ, જેમ વસ્તુનું હોવાપણું જણાવવા દ્વારા વસ્તુ પર ઉપકાર કરે છે, તેમ બાકીના ગુણધર્મો પણ પોતપોતાનો નિયત કરેલો ભાવ જણાવવા દ્વારા તે-તે રૂપે વસ્તુ પર ઉપકાર કરે છે જ. આ પ્રમાણે ઉપકાર કરવારૂપે બધા ધર્મોની અભેદવૃત્તિ થઈ. (૬) ગુણીદેશદ્વાર - દ્રવ્યની સાથે સંબંધ રાખનારા અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે, તે જ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે જ. એટલે અસ્તિત્વ અને અન્યગુણો બંને ગુણી સંબંધી એક જ દેશમાં વર્તતા હોવાથી ગુણીદેશ વડે પણ તે બધાની અભેદવૃત્તિ જાણવી. (૭) સંસર્ગદ્વાર - વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ છે, તે જ સંસર્ગ બાકીના ધર્મોનો પણ ઘટમાં છે જ. આમ સંસર્ગ વડે બધાની અભેદવૃત્તિ થઈ. (૮) શબ્દદ્વાર - વસ્તુમાં રહેલા અસ્તિધર્મનો વાચક જેમ “અસ્તિ” શબ્દ છે, તેમ તેમાં રહેલા બીજા અનંત ધર્મોના વાચક પણ તે તે શબ્દો છે જ. આમ બધા ધર્મોના વાચક શબ્દો હોવાથી, તે અપેક્ષાએ તેઓની અભેદવૃત્તિ થઇ. હવે જ્યારે દ્રવ્યાર્થિકનયને ગૌણ બનાવી પર્યાયાર્થિક નયને પ્રધાન કરવામાં આવે, ત્યારે એક વસ્તુમાં રહેલા અનંત ધર્મોનો, કાળાદિ આઠ દ્વારો વડે મુખ્યતાએ ભેદ જણાવાય છે. દા.ત. શબ્દદ્વાર - અસ્તિશબ્દ જે પ્રમાણે અસ્તિત્વધર્મનો વાચક છે, તે પ્રમાણે નાસ્તિત્વાદિ ધર્મનો વાચક નથી. (નાસ્તિત્વાદિ ધર્મોનો વાચક “નાતિ' વગેરે જુદા જુદા શબ્દો છે.) આમ બધા ધર્મોનો શબ્દથી ભેદ જણાવાયો. આ જ પ્રમાણે બાકીના સાત દ્વારોથી પણ ભેદ જાણવો. હવે ગ્રંથકારશ્રી આ વિશેની વિસ્તૃત માહિતી મેળવવા માટે દિશાસૂચન કરે છે – સાત ભાંગા, સકલાદેશ-વિકલાદેશ, કાળ વગેરે દ્વારોને લઇને ભેદ-અભેદ વગેરેની વિસ્તૃત માહિતીને મેળવવા જિજ્ઞાસુઓએ સ્યાદ્વાદરત્નાકર અને તેની લઘુવૃત્તિ-રત્નાકરાવતારિકાનું અવલોકન કરવું. ૧. સંબંધદ્વાર અને સંસર્ગદ્વાર - આ બેમાં શું તફાવત? તેની જાણકારી રત્નાકરાવતારિકા - ૪/૪૪માંથી મેળવી લેવી. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः यदत्र रभसात् किञ्चिद् दुरुक्तं मयका बुधैः। सप्तभङ्गीविवक्षायां शोध्यं शास्त्रानुसारतः ॥१॥ ...+ शुसिौम्या ॥ मा प्रमाणे स्यादस्ति, स्यान्नास्ति वगैरे सात ciu३५ समानुं समर्थन ७२नारी ५डेदो सण संपू थयो. ॥ * विद्वानोने नामer * . यदत्र रभसात् किञ्चिद् दुस्तं मयका बुधैः । सप्तभङ्गीविवक्षायां शोध्यं शास्त्रानुसारतः ॥ . भावार्थ : अत्र सप्तभङ्गीविवक्षायां = मा समानी विवक्षामा मयका = भारा43 = महोपाध्याय यशोवि४य महा२।४ वडे रभसात् = उताव प्रभावृत्तिनां २यत् किञ्चिद् दुरुक्तम् = ४ ४५ हुवयन (= शास्वनिरपेक्ष वयन) बोलायु डोय, ते बुधैः = सामान २७स्यने ना२। पुरुषो द्वारा शास्त्रानुसारतः = ते ते. स्त्रीन। अनुसारे शोध्यम् = सुधारj मे. इति सप्तभङ्गीप्रदीपप्रकरणम् ॥ ॥ इति शम् ॥ ૧. આવું કહેવા દ્વારા મહોપાધ્યાયજી મહારાજની વિનમ્રશીલતા અને શાસ્ત્રસાપેક્ષતા જણાઈ આવે છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः है । अथ द्वितीयसर्गे नयप्रदीपप्रकरणम् ।। (३३) अथानुसप्तभङ्गं नयलक्षणान् प्रारभन्ते-१ नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति-प्राजोतीति नयः ।२ प्रमाणेन संगृहीतार्थैकांशो नयः, ३ ज्ञातुरभिप्रायः ४ श्रुतविकल्पो वा इत्येके। अनुयोगद्वारवृत्तिकृतस्तु [ सूत्र० ५९] ५ “सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि +- -- -+ગુણસૌમ્યા નિયપ્રદીપ પ્રકરણ : જ બીજે સર્ગ ક (૩૩) સપ્તભંગીનું નિરૂપણ કર્યા પછી હવે ગ્રંથકારશ્રી નયનું નિરૂપણ કરવા, સૌ પ્રથમ નયનું લક્ષણ કહે છે – * નયનું લક્ષણ છે (१) नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति-प्राप्नोतीति नयः ॥ ભાવાર્થ : વસ્તુના સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે જુદા જુદા અનેક સ્વભાવો છે, તેવા અનેક સ્વભાવોથી દૂર કરીને વસ્તુને કોઈ એક પ્રતિનિયત સ્વભાવમાં જે લઈ જાય છે, તે અભિપ્રાયવિશેષને નય કહેવાય છે. તાત્પર્ય પદાર્થોમાં પરમાર્થથી અનંતા ધર્મો હોય છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ પરમાર્થથી અવિરુદ્ધપણે રહેલા આ ધર્મો હોય છે. જેમકે કટક, કેયૂર અને કંકણ પર્યાયથી ભિન્ન છે, પણ સુવર્ણરૂપે અભિન્ન છે. અર્થાત્ ભિન્ન-અભિન્ન બંને અંશો છે, તેમાંથી જ્યાં જે જરૂરી અંશ હોય, ત્યાં તે અંશને પ્રધાન કરીને અને ઇતર અંશને ગૌણ કરીને વસ્તુસ્વરૂપને જાણનારા અને જણાવનારા એવા વક્તા-જ્ઞાતાનો જે આશયવિશેષ, તેને નય કહેવાય છે. ૧. ‘દૂર કરીને' એટલે ‘તેમનો અપલાપ કરીને' એવો અર્થ ન કરવો, પણ ‘તેઓને ગૌણ રાખીને - તેમની મુખ્યપણે વિવક્ષા ન કરીને એવો અર્થ કરવો. બાકી અનેકસ્વભાવોનો અપલાપ કરે, તો તે નય ન રહેતાં નયાભાસ બને છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः एकांशग्राहको बोधो नयः" इति । ६ “नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः"। - [પ્રમાનિયતત્ત્વાહ્નોતરી સમરિબ્બરે સૂત્ર-૨] (३४) एतस्यार्थ:-येन प्रत्यक्षादिप्रमाणेन, शब्दप्रमाणेन विषयीकृतस्य पदार्थस्यांशो .........+ ગુણસૌમ્યા(૨) પ્રમાનેન સહીતાર્થેશો નચ: ભાવાર્થ જે અનેક ધર્મરૂપે વસ્તુને જાણે તેને પ્રમાણ કહેવાય. આવા પ્રમાણ વડે જણાયેલી અનેકધર્માત્મક વસ્તુનો કોઇ એક અંશ તે નય છે. (૩) જ્ઞાતુરભપ્રાય ભાવાર્થ : અનંતધર્માત્મક વસ્તુમાંથી કોઈ એક અંશને લઇને પ્રવર્તનારો જ્ઞાતાનો = પ્રમાતાનો જે અભિપ્રાયવિશેષ, તે નય. (૪) શ્રવિન્ધો વા | ભાવાર્થઃ માત્ર જ્ઞાન તે નય નથી, પણ શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનવિશેષ (= શાસ્ત્રાનુસારે પ્રવર્તનારો વિકલ્પ) તે નય છે, એવું કેટલાક કહે છે. ___ (५) सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकांशग्राहको बोधो नयः - इति अनुयोगद्वारસૂત્રવૃત્તી | ભાવાર્થ ઃ બધી વસ્તુઓ અનંત ધર્મથી વ્યાપ્ત છે, એટલે અનંતધર્મ-અધ્યાસિત એવી વસ્તુમાત્રમાં એક અંશને લેનારો જે બોધ, તે નય છે. () नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥ ભાવાર્થ : શ્રુતજ્ઞાનરૂપ આગમપ્રમાણના વિષય બનેલા એવા કોઈપણ પદાર્થનો એક અંશ, બીજા અંશની ઉદાસીનતાપૂર્વક જે અભિપ્રાય દ્વારા જણાય, તે વક્તા-જ્ઞાતાના અભિપ્રાયવિશેષને ન કહેવાય. (પ્રમાણનયતત્તાલોક - ૭/૧) (૩૪) હવે પૂજય મહોપાધ્યાયજી મહારાજ, પ્રમાણનયતત્ત્વાલોકના સૂત્રમાં જે નયનું સ્વરૂપ બતાવ્યું છે, તેના અર્થનું નિરૂપણ કરે છે – ૧. પરમાર્થથી વસ્તુના એક અંશને નયન કહેવાય, પણ તે એક અંશને લઇને પ્રવર્તનારા અભિપ્રાયવિશેષને નય કહેવાય. તો પણ તે એક અંશ અભિપ્રાયરૂપ નયનો વિષય છે. એટલે તેમાં વિષયરૂપ નયનો ઉપચાર કરાય છે અને તેથી તે એક અંશને પણ નય કહેવામાં કોઈ બાધ નથી. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः अंशा वा नीयते-प्राप्यते, इतरांशौदासीन्यभावेन स नयः, 'अंशः' इत्येकवचनं जातावेकवचनम् । तदितरांशप्रतिक्षेपे तु तदाभासताप्रसङ्गः, (३५) तदुक्तं पञ्चाशति + ગુણસૌમ્યા+ શબ્દાર્થઃ કૃતારàપ્રમાવિષથીતીર્થયે=આગમ પ્રમાણ વડેવિષય કરાયેલા એવા પદાર્થના સંશ: = જે એક કે ઘણાં અંશો, તે ડૂતરાંશલાલીચત: = બીજા અંશની ઉદાસીનતાપૂર્વક ચેન = જે પ્રત્યક્ષાદિ પ્રમાણથી નિત્તે=જણાય, સમિપ્રવિરોષ =તે પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપ અભિપ્રાયવિશેષ ન: = નય કહેવાય છે. અને જો બીજા અંશનો અપલાપ કરે, તો તે નયાભાસ થવાનો પ્રસંગ આવે! વિવેચનઃ આમ પુરુષો વડે બોલાયેલાં કે બોલાતાં વાક્યોને શ્રુતપ્રમાણ = આગમપ્રમાણ કહેવાય છે, આવા પ્રમાણના વિષય બનેલા પદાર્થોને કૃતાર્થપ્રમાવિષયકૃત કહેવાય. તો આવા શ્રુતપ્રમાણના વિષય બનેલા પદાર્થના એક અંશ, બે અંશો અથવા બહુ અંશો, પ્રયોજનસાધક એવા ગૌણ-મુખ્યભાવે જે પ્રત્યક્ષાદિ પ્રમાણવિશેષથી જણાય, તે પ્રત્યક્ષાદિ પ્રમાણવિશેષ જો બીજા અંશો તરફ ઉદાસીનતાવાળો હોય, તો તે નય કહેવાય છે. પ્રશ્ન : પ્રત્યક્ષાદિ તો પ્રમાણરૂપ છે, તેને નય શી રીતે કહેવાય? ઉત્તર : વસ્તુના એક અંશને મુખ્યપણે લઈને પ્રવર્તનારા પ્રત્યક્ષ વગેરે વાસ્તવમાં પ્રમાણ નથી, પણ નય જ છે. પ્રશ્ન : પણ લોકમાં તો તેઓને પ્રમાણ તરીકે મનાય છે ને? ઉત્તરઃ તે વ્યવહારથી સમજવું. વ્યવહારથી તતિ તસ્વીરત્વ=તેવાં સ્વરૂપવાળી વસ્તુમાં તે સ્વરૂપને લઇને જ્ઞાન કરવું” – એ પ્રમાણનું લક્ષણ છે. અને આવું પ્રમાણનું લક્ષણ તો નયોમાં પણ માન્ય છે જ (કારણકે નયો પણ વસ્તુનાં તે તે સ્વરૂપને લઈને જ પ્રવર્તે છે.) એટલે વ્યવહારથી પ્રમાણરૂપ પણ પ્રત્યક્ષાદિ, જો વસ્તુના એકાંશને લઇને પ્રવર્તનાર હોય, તો નિશ્ચયથી તેઓ નય જ કહેવાય છે. (પ્રમાણ નહીં.) એમ સમજવું. હવે જો તે અભિપ્રાય વિશેષ બીજા અંશોનો અપલાપ કરનાર હોય, તો તે તદાભાસ = નયાભાસ કહેવાય છે. જેમકે – કટક, કેયૂર અને કંકણ આ ત્રણે વસ્તુઓ આકારવિશેષથી જુદી જુદી છે. એટલે એ ત્રણેને આકારવિશેષથી જુદી જુદી માને, તો તે નય કહેવાય. પણ તે ત્યાં સુધી જ નય કહેવાય કે જયાં સુધી સુવર્ણરૂપે રહેલી અભિન્નતાનો અપલાપ ન કરે. ૧. અહીં જાતિની અપેક્ષાએ એકવચન સમજવું. જેમકે ચોખા ઘણા હોય, તો પણ ચોખારૂપ એક જાતિને લઈને શાન્તિઃ' એવો પ્રયોગ થાય છે જ. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૦, * सप्तभङ्गीनयप्रदीप "निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां वस्तूनां नियतांशकल्पनपराः सप्त श्रुताऽऽसङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नयाश्चेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः" ॥१॥ “અહો ! ચિત્ર ચિત્ર તવ ચરિતક્ષેતન્મનિપજો ! स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् । .....................+ ગુણસૌમ્યા હાલ, સુવર્ણરૂપે રહેલી અભિન્નતાને જાણવા-જણાવવાનું કોઈ પ્રયોજન ન હોવાથી ભલે ગૌણ કરાય, પણ જો એ બીજા અંશનો અપલાપ કરવામાં આવે અને “વિવક્ષિત એક જ અંશ સાચો છે એવું એકાંતપૂર્વક કહેવામાં આવે, તો તે “નયાભાસ' કહેવાય છે. * * એકાંતે જે વસ્તુનું સ્વરૂપ કહેવાય છે, તેવું વસ્તુનું સ્વરૂપ હોતું જ નથી અને છતાં તેનું પ્રતિપાદન કરનારો નય, હકીકતમાં નય ન રહેતાં નયાભાસ (નયના ઉપરછલ્લા દેખાવરૂપ) બને છે. (૩૫) આ વિશે પંચાલતુ નામના ગ્રંથમાં કહ્યું છે કે – બધા અંશોથી યુક્ત એવા અને શ્રુતનામના પ્રમાણના વિષયભાવને (= શેયભાવને) પામેલા એવા સમસ્ત પદાર્થોના વિવક્ષિત (પ્રયોજનભૂત) એવા કોઈપણ એક નિયત અંશને સમજાવવામાં તત્પર, અને બીજા અંશ તરફ ઉદાસીનતામાં પરાયણ એવા શ્રુતજ્ઞાનના સંબંધવાળા કુળ સાત નયો છે, તે જ નયો જ્યારે એકાંતવાદના કલંકરૂપી કાદવથી કલુષિત બને, ત્યારે તેઓ “દુર્નય” થાય છે.” વળી સ્તુતિઢાત્રિશત્ ગ્રંથમાં કહ્યું છે કે - “જિનેશ્વર પ્રભુ! આપશ્રીનું ચરિત્ર ખરેખર “અહો! આશ્ચર્ય કરાવનારું છે. પોતપોતાના જુદા જુદા નિયત વિષયોનું જ સમર્થન કરવામાં તત્પર બનેલા એવા આ નયો, જો પોતે વિપક્ષની (= બીજા નયોની) અપેક્ષા રાખે, તો જ તેઓની આપ “સુનયતા' કહો છો. અને જો વિપક્ષનો (= બીજા નયોનો) તિરસ્કાર કરે, તો તે જ નયોની આપ “દુર્નયતા' કહો છો.” તાત્પર્ય : સંસારમાં એવો નિયમ છે કે વિવિધ એવા પોતાના વિષયનું (= દેશોનું) રાજયપાલન કરવામાં તન્મય બનેલા રાજાઓ અને સૈનિકો, જો વિપક્ષની = શત્રુરાજાની અપેક્ષા રાખે (અર્થાત્ તેમને આધીન રહે), તો તેઓ દુષ્ટ કહેવાય. અને વિપક્ષનો = શત્રુરાજાનો પ્રતિક્ષેપ-પરાજય કરે, તો તે સુરાજા અને સુસૈન્ય કહેવાય. જ્યારે હે પ્રભુ ! આપશ્રીને ત્યાં પરની અપેક્ષા રાખે તો સુનય અને પરની અપેક્ષા ન રાખે (અર્થાત્ તેનો તિરસ્કાર કરે) તો For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જે विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां વિપક્ષક્ષેત્ાં પુનરિહ વિમો ! દુષ્ટનયતામ્'' રા - [ રત્નપ્રભાવાર્યતસ્તુતિદ્વાત્રિંશિળા ] ( રૂ૬ ) નિનમતે યત્ િિશ્ચન્નવૈવિદ્દીન ન મવતિ, યદુ વિશેષાવશ્ય - "नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥” [ गाथा-२२७७ ] (३७) प्रसङ्गान्नयाभासलक्षणमाह 11 "स्वाभिप्रेतादंशादितरांशापलापी पुनः नयाभासः ' – [ પ્રમાળ૦પ૦૭ સૂત્રમ્-૨ ] + ગુણસૌમ્યાન દુર્નય કહેવાય. આવું તમારુંલોકોત્તર ચરિત્ર છે, એટલે ‘અહો ! આશ્ચર્ય.’ એવો ભાવ સહજ થાય છે. (૩૬) હવે ગ્રંથકારશ્રી નયોનું વ્યાપકક્ષેત્ર જણાવે છે - * નોની વ્યાપકતા જિનમતમાં એવું કોઇપણ વાક્ય નથી કે જે નયથી રહિત હોય. દરેક વાક્ય કોઇકને કોઇક નયથી ગર્ભિત જ હોય છે. ૪૧ આ વિશે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - “જિનમતમાં એવું કોઇ સૂત્ર કે અર્થ નથી, કે જે નય વિનાનું હોય. એટલે નયવિશારદ વક્તા, શ્રોતાને આશ્રયીને તે તે નયો કહે.૧’” (શ્લોક-૨૨૭૭) (૩૭) આ પ્રમાણે નયોનું લક્ષણ બતાવીને, પ્રસંગને અનુસરી નયાભાસ કોને કહેવાય ? તે જણાવે છે – * નચાભાસનું લક્ષણ સૂત્ર : સ્વામિવ્રતાવંશાવિતનાંશાપત્તાપી નયામાસઃ ॥ ૧. અર્થાત્ શ્રોતા જો મંદબુદ્ધિવાળો હોય, તો તેની સામે નયની પ્રરૂપણા ન કરવી. અને જો શ્રોતા બુદ્ધિશાળી હોય, તો વિસ્તારથી નયો કહેવા. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: स्वस्येप्सितादर्थांशादन्यार्थं विप्रतिपद्यमानो नयवदाभासमान इत्यर्थः, न तु नयः, यथा-अन्यतीथिकानां नित्यानित्याद्यन्यतरैकान्तप्रदर्शकं वाक्यमिति । (३८) ते च नया विस्तारविवक्षायामनेकधा भवन्ति, नानावस्तुन्यनन्तांशानामेकैकांशविधायिनो ये वक्तुरूपन्यासास्ते सर्वे नयाः, यदुक्तम् - -+ગુણસૌમ્યા+ભાવાર્થ : જે વળી પોતાના માનેલા અંશથી બીજા અંશનો અપલાપ કરનાર હોય, તે નયને દુર્નય કહેવાય. આની જ વ્યાખ્યા મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે – વ્યાખ્યાર્થ: સ્વામિપ્રેતાતંશાત્ = પોતાને અભિપ્રેત, અર્થાતુ પોતે ગ્રહણ કરેલો-ઇચ્છેલો એવો જે અર્થનો અંશ, તેનાથી જુદા એવા રૂતરાંશા તાપી = બીજા અંશોનો અપલાપ કરતો, અર્થાત્ બીજા અંશો વિશે વિપ્રતિપત્તિ (વિપરીત માન્યતા) ધરાવતો જે અભિપ્રાયવિશેષ, તે નયામાસ: = માત્ર નય જેવો દેખાઈ રહ્યો છે, હકીકતમાં તે નય નથી. જેમકે – વસ્તુ એકાંતે નિત્ય છે, અથવા એકાંતે અનિત્ય છે, એવું પ્રતિપાદન કરનારા, બોધ કરનારાં અન્ય દર્શનીઓનાં વચનો. વિશેષાર્થ : નયનું પ્રતિબિંબમાત્ર જેમાં છે તે, અર્થાત્ જે નયસ્વરૂપ નથી, પણ માત્ર નય જેવો દેખાઈ રહ્યો છે, તે નયાભાસ (અર્થાત્ દુર્નય) કહેવાય છે. જેમ તોફાને ચડેલી નદી, સમુદ્ર જેવી કહેવાય છે, પણ હકીકતમાં તે સમુદ્ર નથી, તેમ નયાભાસ અંગે પણ સમજવું. જેમકે – આકાશાદિ પદાર્થો નિત્ય જ છે, ઘટ-પટાદિ પદાર્થો અનિત્ય જ છે – એમ નિત્ય અને અનિત્યાદિને એકાંતપણે જણાવનારું પરકીર્થિકોનું વચન દુર્નયરૂપ સમજવું. કારણ કે તે વચનો દ્વારા વસ્તુનું જ સ્વરૂપ બતાવાય છે, તેવું સ્વરૂપ હકીકતમાં હોતું જ નથી. (૩૮) આ પ્રમાણે નય અને નયાભાસનું સ્વરૂપ બતાવીને, હવે ગ્રંથકારશ્રી નયના કેટલા પ્રકારો હોય? તે જણાવે છે – શૈક નયના પ્રકારો : તે નયના બે પ્રકાર છે: (૧) વ્યાસનય, અને (૨) સમાસનય. (૧) જે નયો અને તેના ભેદો વિસ્તારથી જણાવાય, તેને વ્યાસનય કહેવાય છે. હવે વિસ્તારથી કહેવાની ઇચ્છામાં તો નયના અનેક પ્રકારો થાય છે, કારણ કે જુદી જુદી વસ્તુઓમાં અનંત અંશો છે અને તે બધામાંથી એકેક અંશોને કહેનારા વક્તાના જે ઉપન્યાસો-વચનો છે, તે બધા નયરૂપ ગણાય છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ → સરત-સુગમf-વિવેચનક્ષમન્વિતઃ "जावइया वयणपहा तावइया चेव हुंति नयवादा। जावइया नयवादा तावइया चेव हुंति परसमया" ॥ [વિશે૦ ૦ ૪૯ ] इति व्यासतो नयान् प्रवक्तुं न शक्यते । ( ३९ ) समासतो नयं प्रकटयन्ति-सा દ્રવ્યાધિ:, પર્યાયાધિથી; યતુમ્ - ગુણસૌમ્યા ૪૩ આ વિશે કહ્યું છે કે - “જેટલા વચનમાર્ગ છે, તેટલા જ નયવાદ છે. અને જેટલા નયવાદ છે, તેટલા (એકાંત માનવાથી અરસપરસ નિરપેક્ષપણે પ્રવર્તનારા) પરસમયો-પરદર્શનો છે.” (સન્મતિતર્ક - ૩/૪૭, વિશેષાવશ્યકભાષ્ય-૪૫૧) તાત્પર્ય : વસ્તુના જુદા જુદા અનેક અંશોને લઇને, તે વસ્તુનાં જેટલાં નિરૂપણો થાય, તેટલા જ નયવાદો હોઈ શકે છે. અને જેટલા નયવાદો, તેટલા જ (તે નયોને એકાંતે પકડવા દ્વારા અને તેનાથી બીજા નયોનો અપલાપ કરવા દ્વારા) પરદર્શનો બને છે. આ પ્રમાણે તો વસ્તુના અનેક ધર્મો હોવાથી, તે અનેક ધર્મોને જણાવનારા નયો પણ અનેક થાય ! અને વિસ્તારથી આવા અનેક પ્રકારના નયો કહેવા તો શક્ય નથી. એટલે આ ગ્રંથમાં પહેલા પ્રકારના નયનું નિરૂપણ તો નહીં કરવામાં આવે. (૨) હવે જે નયો અને તેના ભેદો સંક્ષેપથી જણાવાય, તેને સમાસનય - સંક્ષેપનય કહેવાય. . (૩૯) હવે સંક્ષેપનયના કેટલા પ્રકાર ? તે કહે છે - સમાસનય-સંક્ષેપનયના મુખ્ય બે પ્રકાર છે : (૧) દ્રવ્યાર્થિકનય, અને (૨) પર્યાયાર્થિકનય. આ વિશે જણાવ્યું છે કે - “બધા નયોનો મૂળભેદ નિશ્ચયનય અને વ્યવહારનય છે, તેમાં નિશ્ચયનયને સાધવાનું કારણ - દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય જાણો.” વસ્તુના દ્રવ્ય અને પર્યાયરૂપ બે અંશમાં જ બાકીના અંશોનો સમાવેશ થઇ જાય છે, એટલે જ્ઞાતાઓનો અભિપ્રાય પણ બેમાંથી કોઇ એક અંશને લઇને જ ઉદ્ભવે અને તેથી જ અભિપ્રાયરૂપ નયના બે પ્રકાર કહ્યા. સંદર્ભ : સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ‘દ્રવ્ય’ કોને કહેવાય ? તે જણાવી પછી દ્રવ્યાર્થિકનયનું For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः "णिच्छयववहारनया मूलिमभेदा णयाण सव्वाणं । णिच्छयसाहणहेऊ दव्वयपज्जट्ठिया मुणह" ॥ (४०) अथ द्रव्यलक्षणमाह-सत् द्रव्यलक्षणम्, सीदति-स्वकीयान् गुण-पर्यायान् व्याप्नोतीति सत्, उत्पाद-व्यय-ध्रौव्ययुक्तम्, अर्थक्रियाकारिच सत्; “વાર્થયિારિતવ પરમાર્થ ત્ ા યત્ર નાર્થયિારિતદેવ પરતોડAસત્' તિ ...- + ગુણસૌમ્યા+... નિરૂપણ કરશે. ત્યારબાદ ‘પર્યાય કોને કહેવાય? તે જણાવી પછી પર્યાયાર્થિકનયનું નિરૂપણ કરશે. ત્યારપછી ગુણાર્થિકનય કેમ નહીં ? એનું સમાધાન આપી, દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના પેટભેદરૂપ નૈગમાદિ સાત નય અને તેના આભાસનું ઉદાહરણ સહિત નિરૂપણ કરશે. ઇત્યાદિ અગ્રિમ વિષય બરાબર ધ્યાનમાં લેવો. (૪૦) હવે ગ્રંથકારશ્રી સૌ પ્રથમ દ્રવ્ય કોને કહેવાય? તેનું સ્વરૂપ બતાવે છે – * દ્રવ્યનું લક્ષણ (૧) સત્ વચ્ચત્નક્ષમ્ ભાવાર્થ: “સ” તે દ્રવ્યનું લક્ષણ છે, અર્થાત જે સત્ છે, તે દ્રવ્ય છે. હવે પ્રશ્ન ઊભો થાય કે “સત્' કોને કહેવાય? તો તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી ત્રણ પ્રકારે સતની વ્યાખ્યા જણાવે છે. તે આ પ્રમાણે – (3) सीदति स्वकीयान् गुणपर्यायान् व्याप्जोतीति सत् ॥ ભાવાર્થ : જે વસ્તુ પોતાના ગુણ અને પર્યાયને વ્યાપીને રહે તે સત્. દા.ત. આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોને અને સુખ-દુઃખ, હર્ષ-વિષાદાદિ પર્યાયોને વ્યાપીને રહ્યો છે, માટે તે સત્ કહેવાય. (અહીં વ્યાપ્તિ એટલે પોતાના જ ગુણ-પર્યાયમાં રહેવું, તે સિવાયમાં નહીં. અથવા જ્યાં પોતાના ગુણ-પર્યાય ત્યાં દ્રવ્ય, અને જયાં દ્રવ્ય ત્યાં તેના ગુણ-પર્યાય, એ વ્યાપ્તિ અથવા અવિનાભાવ સંબંધરૂપ વ્યાપ્તિ.) (ખ) સત્યાદિ-વ્યય-ધ્રૌવ્યયુ સત્ | ભાવાર્થ : (૧) ઉત્પાદ એટલે વસ્તુની ઉત્પત્તિ, (૨) વ્યય એટલે વસ્તુનો વિનાશ, અને ૧. આ વાત પણ અશુદ્ધનયની અપેક્ષાએ સમજવી, બાકી શુદ્ધનયની અપેક્ષાએ તો હર્ષ-વિષાદાદિ પણ પરપર્યાયરૂપ હોવાથી, તેમાં વ્યાપીને રહેલો આત્મા અસત્ જ કહેવાય. આ નય તો પોતાના ગુણ-પર્યાયમાં વ્યાપ્ત આત્માને જ સત્ કહે છે. આ બધી વાતો આગળ સ્પષ્ટ થશે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ सरल-सुगम-विवेचनसमन्वितः __(४१) निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभाव-विभावपर्यायान् द्रवति, द्रोष्यति, +ગુણસૌમ્યા+ (૩) ધ્રૌવ્ય એટલે વસ્તુની સ્થિરતા - આ ત્રણે સ્વરૂપ જેમાં છે, તે વસ્તુ સત કહેવાય. દા.ત. ઘડો ફૂટીને ઠીકરા બન્યા, તો અહીં ઠીકરારૂપે ઉત્પાદ, ઘડારૂપે વ્યય અને માટીરૂપે સ્થિરતા-એ ત્રણે હોવાથી ઠીકરાને વસ્તુસત્ કહી શકાય. (ગ) અર્થવિશિરિ સત્ | ભાવાર્થ : અર્થક્રિયા એટલે પોતાનું કાર્ય-પ્રયોજન, તેને કરવાપણું તે સનું લક્ષણ છે. અર્થાત્ જે વસ્તુઓ પોતાનું કાર્ય સાધે તેને સત્ કહેવાય. જેમકે – ઠંડું પાણી, પોતાનું તરસ છીપાવવારૂપ કાર્ય કરે છે, તેથી તેને સત્ કહી શકાય. (અને જે કોઇપણ કાર્ય કરે જ નહીં, તેને સત્ ન કહેવાય. જેમકે આકાશમાં ઉગેલું કમળ. તે લેશમાત્ર પણ સુગંધ આપવારૂપ પોતાનું કાર્ય કરતું નથી, માટે જ તેને અસત્ કહેવાય છે.) આ વિશે કહ્યું છે કે “જે વસ્તુ અર્થક્રિયાને કરે, તે જ પરમાર્થથી સત્ છે અને જે વસ્તુ અર્થક્રિયા ન કરે, તે વસ્તુ પરતોડપિ = પરથી પણ અસત્ છે.” હવે મૂળ વાત પર આવીએ – તો આવાં પ્રકારનાં સનાં લક્ષણવાળી જે વસ્તુ હોય, તેને દ્રવ્ય કહેવાય. (૪૧) આ પ્રમાણે “સતુ તે દ્રવ્ય' એવું દ્રવ્યનું લક્ષણ કહ્યું, તે છતાં જ્યાં દ્રવ્યપદની વ્યુત્પત્તિ ઘટે, તેને જ દ્રવ્ય માનવું – એવો અભિપ્રાય રાખીને ગ્રંથકારશ્રી હવે દ્રવ્યનું બીજું લક્ષણ જણાવે છે –. . (२) निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभावविभावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवदिति દ્રવ્યમ્ | ભાવાર્થ જે વસ્તુ પોત-પોતાના પ્રદેશસમૂહ દ્વારા અખંડપણે રહીને, સ્વભાવપર્યાય અને વિભાવપર્યાયોને પામે છે, પામશે અને પામી હતી, તેને દ્રવ્ય કહેવાય. (દુ ધાતુને ય પ્રત્યય લાગીને દ્રવ્ય શબ્દ બન્યો છે.) ૧. આનો ભાવાર્થ એ જણાય છે કે – જે વસ્તુ કોઇપણ કાર્ય ન કરે, તે તો પરમાર્થથી અસતુ છે જ. પણ જે વસ્તુ પોતાનું કાર્ય કરે ને બીજાનું કાર્ય ન કરે, તે સત્ વસ્તુ પણ બીજાની અપેક્ષાએ અસત થાય. દા. ત. પાણી ધારાવારૂપ પોતાનું કાર્ય કરતો પણ ઘડો, ઠંડી રોકવારૂપ કપડાનું કાર્ય ન કરતો હોવાથી, કપડાની અપેક્ષાએ તેનો અસત્ તરીકે વ્યવહાર થાય છે. (એટલે અસત્પણાનો વ્યવહાર ખપુષ્પ વગેરેમાં પરમાર્થથી તો થઈ જ શકે, પણ આ રીતે બીજાની અપેક્ષાએ ઘટાદિમાં પણ થઇ શકે.) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः • * * अदुदुवदिति द्रव्यम्, गुण-पर्यायवद् द्रव्यं वा, गुणाश्रयो द्रव्यं वा । (४२) यदुक्तं विशेषावश्यकवृत्तौ - ૪૬ → "दवए दुयए दोरवयवो विगारो गुणाण संदावो । दव्वं भव्वं भावस्स भूयभावं च जं जोग्गं" ॥२८॥ + ગુણસૌમ્યા+ જેમકે - આત્મા, પોતાના આત્મપ્રદેશોથી અખંડપણે રહીને, જ્ઞાન-વીર્યાદિરૂપ સ્વભાવપર્યાયોને અને મનુષ્ય-દેવપણાદિરૂપ વિભાવ' પર્યાયોને પામે છે, પામશે અને પામ્યો હતો, એટલે તેને આત્મદ્રવ્ય કહેવાય છે. અથવા ત્રીજું લક્ષણ - (૩) મુળપર્યાયવત્ દ્રવ્યમ્ ॥ ભાવાર્થ : જે વસ્તુ ગુણ અને પર્યાયવાળી હોય, તેને દ્રવ્ય કહેવાય. દા.ત. (ક) જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે ગુણોવાળું અને મનુષ્ય-દેવ વગેરે પર્યાયવાળું એવું જીવદ્રવ્ય. (ખ) રૂપ-૨સ વગેરે ગુણોવાળું અને પરમાણુ-સ્કંધ વગેરે પર્યાયવાળું એવું પુદ્ગલદ્રવ્ય. (ગ) લાલ-પીળા રંગ વગેરે ગુણોવાળું અને ઘટ-કપાલ વગેરે પર્યાયોવાળું એવું માટી દ્રવ્ય. ગુણો માત્ર દ્રવ્યમાં જ રહે છે, એટલે ‘મુળવવું દ્રવ્યમ્' એટલું જ દ્રવ્યનું લક્ષણ બનાવીએ, તો પણ કોઇ દોષ નથી. તેથી જ ગ્રંથકારશ્રી દ્રવ્યનું ચોથું લક્ષણ જણાવે છે - (૪) શુશ્રયો દ્રવ્યમ્ ॥ ભાવાર્થ : આશ્રય = ભાજન = આધાર. જે ગુણોનો આધાર છે, તે દ્રવ્ય. જેમકે જ્ઞાનાદિ ગુણોનો આધાર જીવદ્રવ્ય. રૂપ-રસાદિ ગુણોનો આધાર પુદ્ગલદ્રવ્ય. - (૪૨) આ વિશે જ પરમપૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવ્યું છે – * વિશેષાવશ્યકભાષ્યના આધારે દ્રવ્યની આઠ વ્યાખ્યાઓ શ્લોક : વધુ દુત્ વોરવયવો મુળાળ સંવાવો । दव्वं भव्वं भावस्स भूयभावं च जं जोग्गं ॥ २८२॥ ૧. આત્માના જે મૂળભૂત ગુણો હોય, તેને સ્વભાવપર્યાય કહેવાય. અને જે કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થાય, તેને વિભાવપર્યાય કહેવાય. જેમ પાણીની ઠંડક તે સ્વભાવપર્યાય અને અગ્નિરૂપ ઉપાધિથી જન્ય ગરમાશ તે વિભાવ પર્યાય. આ વાત હમણાં જ આગળ સ્પષ્ટ થશે. २. 'द्रवति द्रूयते द्रोरवयवो विकारो गुणानां सन्द्रावः । द्रव्यं भव्यं भावस्य भूतभावं च यद् योग्यम् ॥२८॥' - इति संस्कृतछाया ॥ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સરત-સુગમ-ન -વિવેચનસમન્વિતઃ द्रवति-तांस्तान् स्वपर्यायान् प्राप्नोति मुञ्चति वा, तथा द्रूयते स्वपर्यायैरेव प्राप्यते मुच्यते वा; दुः सत्ता, तस्या एवावयवो विकारो वेति द्रव्यम्; अवान्तरसत्ताख्याणि द्रव्याणि महासत्ताया अवयवो विकारो वा भवन्त्येवेति भावः । तथा गुणा रूपरसादयस्तेषां → ગુણસૌમ્યા શ્લોકાર્થ : જે દ્રવે છે - તે તે પર્યાયોને પામે છે, અથવા સ્વપર્યાયોથી પમાય છે, તથા સત્તાના અવયવ અથવા વિકાર, તેમજ ગુણનો સમુદાય અને ભાવીપર્યાય તથા ભૂતપર્યાયને યોગ્ય જે હોય, તે દ્રવ્ય કહેવાય. (શ્લોક-૨૮) ૪૭ હવે પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ, વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિમાં જે આ શ્લોકની વ્યાખ્યા કરી છે, તેને જ જણાવતા કહે છે – વ્યાખ્યાર્થ: (૧) તિ-તાંસ્તાનું સ્વપર્યાયાનું પ્રાપ્નોતિ મુન્નતિ વા ૫ ભાવાર્થ : જે પોતાના નવા-નવા પર્યાયોને પામે અને જુના-જુના પર્યાયોને મૂકે, તે દ્રવ્ય. જેમકે – દેવપર્યાયને પામીને મનુષ્યપર્યાયને છોડનારું આત્મદ્રવ્ય. વિશેષાર્થ : દ્રવ એટલે પ્રવાહી. તો વ્રુતિ કહીને દ્રવ્યને પ્રવાહી જેવું કેમ કહ્યું ? ઘન જેવું કેમ નહીં ? તો એનો જવાબ છે કે – પ્રવાહીને અવસ્થાંતર પામવું બહું સહેલું છે. ધારો કે પાણી, ચોરસ વાસણમાં તરત ચોરસ આકારનું બની જશે. ગોળ વાસણમાં તરત વૃત્તાકાર. ત્રિકોણ આકારમાં તરત ત્રિકોણ આકારને ધારી લેશે. આવું કાષ્ઠ-પથ્થર વગેરે ઘન પદાર્થો માટે સંભવતું નથી. આ જ વાત જીવાદિ દ્રવ્યો માટે સમજવી - ક્રોધાકારરૂપે પરિણમેલો આત્મા તરત જ ક્ષમાકારને ધારણ કરી શકે છે. એક જ સમયમાં મનુષ્ય, દેવ બની શકે છે. પરમાણુ વ્યણુકાદિ સ્કંધરૂપતાને ધારી લે છે. ઇત્યાદિ. અથવા દ્રવ એટલે વહેવું. ઘન પદાર્થ સ્વયં વહેતો નથી, જ્યારે પ્રવાહી સ્વયં વહીને દેશાન્તર પામે છે. તેમ દ્રવ્ય પણ સ્વયં વહીને (રૂપાંતર પામીને) દશાન્તર પામતું રહે છે. માટે જ દ્રવ્યને પ્રવાહી જેવું કહ્યું. (૨) દૂતે - સ્વપર્યાયરેવ પ્રાપ્યતે મુખ્યતે વા ।। ભાવાર્થ : જે વસ્તુ પોતાના નવા પર્યાયો વડે પમાય છે અને જુના પર્યાયો વડે મૂકાય છે, તે દ્રવ્ય. જેમકે - ક્રોધી આત્મા ક્ષમાશીલ બને, તો ત્યારે તે આત્મા, ક્રોધ પર્યાય વડે મૂકાય છે અને ક્ષમાપર્યાય વડે સ્વીકારાય છે, એટલે તે આત્માને દ્રવ્ય કહેવાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः संद्रावः समूहो घटादिस्यो द्रव्यम्।(४३) तथा भव्वं भावस्स'त्ति भविष्यतीति भावस्तस्य भावस्य, भाविनः पर्यायस्य, यद् भव्यं योग्यं तदपि द्रव्यम्, राज्य(ज)पर्यायार्हकुमारवत्। -~~+ગુણસૌમ્યા ... અન્નત્ય સૂત્રમાં આવતું ‘અપ્પાનું વસિમ' પદનું પણ આ જ તાત્પર્ય છે કે – હું મારા આત્માને કર્મમલિન રાગાદિ અશુભપર્યાયોથી છોડું છું અને કર્મક્ષયોપશમજનિત વૈરાગ્યાદિ શુભપર્યાયોથી સ્વીકારું છું. આ પ્રમાણે પર્યાયો દ્વારા જે લેવાય અને મૂકાય તે દ્રવ્ય. (એમ પુગલાદિ અંગે પણ સમજવું.) (૩-૪) – સત્તા, તસ્ય વાવયવો વારો વેતિ દ્રવ્યમ્ | ભાવાર્થઃ ઝું એટલે સત્તા, (૩) તે સત્તાનો અવયવ, અથવા (૪) સત્તાનો વિકાર તે પણ દ્રવ્ય કહેવાય. અહીં સત્તા એટલે મહાસત્તા લેવાની અને દ્રવ્યો તેની અવાંતર સત્તારૂપ હોવાથી, તે મહાસત્તાના અવયવ કે વિકારરૂપ હોય છે. આશયઃ જગતની વસ્તુમાત્રમાં સતુપણું રહેલું છે, એટલે સત્પણું સર્વત્ર વ્યાપક છે, તેને જ “મહાસત્તા' કહેવાય છે. આ મહાસત્તા દ્રવ્ય, ગુણ વગેરે બધે ઠેકાણે છે. એટલે માત્ર દ્રવ્યસત્તા, માત્ર ગુણસત્તા - તે બધી અવાંતરસત્તારૂપ (= મહાસત્તાની વ્યાપ્ય સત્તારૂપ) ગણાય. એટલે જ તેઓ મહાસત્તારૂપ નહીં, પણ મહાસત્તાના અવયવરૂપ કે તેના વિકારરૂપ મનાય છે. દ્રવ્યનું આ લક્ષણ માત્ર સ્વરૂપદર્શક સમજવું, વ્યાવર્તક નહીં, કારણ કે મહાસત્તાના અવયવરૂપ કે વિકારરૂપ તો ગુણાદિ પણ છે જ. (એટલે આ લક્ષણને વ્યાવર્તક બનાવવા, આમાં ‘વતિ-સ્કૃતિ...' એવો દ્રવ્યનો નિરુક્તિ-અર્થ પણ લેવો.) (૫) JUIનાં સન્દ્રાવો દ્રવ્યમ્ II ભાવાર્થ : ગુણોના સમુદાયવાળું જે હોય, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે રૂપ-રસ વગેરે ગુણોના સમુદાયવાળું ઘટાદિરૂપ દ્રવ્ય. સરળતા-નમ્રતા વગેરે ગુણોના સમુદાયવાળું આત્મરૂપ દ્રવ્ય. (૪૩) હવે દ્રવ્યની છઠ્ઠી અને સાતમી વ્યાખ્યા જણાવે છે - (૬) ભાવિન: પર્યાયસ્થ યોર્થ દ્રવ્યમ્ | ભાવાર્થ : ભવિષ્યમાં થનારા પર્યાયરૂપ ભાવને જે યોગ્ય હોય, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે ભવિષ્યમાં રાજારૂપ પર્યાયને યોગ્ય કુમાર. (તે પણ દ્રવ્યથી રાજા કહેવાય.) આશય એ કે, રાજકુમાર હમણાં રાજા નથી, પણ ભવિષ્યમાં રાજારૂપ પર્યાયને પામશે, એટલે તેને હમણાં પણ દ્રવ્યરાજા કહેવાય. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः तथा 'भूतभावं च' इति भूतः पश्चात्कृतो भावः पर्यायो यस्य तद् भूतभावम्, तदपि द्रव्यमनुभूतघृताधारत्वपर्यायरिक्तघृतघटवत्; चशब्दाद् भूत-भविष्यत्पर्यायं च द्रव्यं भूतभविष्यद्धताधारत्वपर्यायरिक्तघृतघटवत् । (४४) यद् योग्यम्-भूतस्य भावस्य भूतभविष्यतोश्च भावयोरिदानीमसत्त्वेऽपि यद् योग्यमह तदेव द्रव्यमुच्यते, नान्यत्, अन्यथा - + ગુણસૌમ્યા. (૭) ભૂતભાવં તપ દ્રવ્યમ્ | ભાવાર્થ : જેનો પર્યાય પાછળ કરાયેલો છે, અતીત કરાયેલો છે, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે – ઘીના આધારરૂપ પર્યાયને અનુભવેલો એવો હમણાંનો ખાલી ઘડો. (આ ઘડો પૂર્વે ઘીથી ભરેલો હતો અને હવે ખાલી છે, તો પણ તેને ઘીનો ઘડો કહેવાય છે.) તાત્પર્ય : અનુભવેલા પર્યાયનો વર્તમાનમાં ઉપચાર કરીને વ્યવહાર કરાય છે. જેમકે – કોઇએ ચોરી કરી અને જેલ થઈ. હવે તે વ્યક્તિ જેલમાં લેશમાત્ર પણ ચોરી નથી કરતો, તો પણ અનુભવેલા પર્યાયની અપેક્ષાએ તેને ચોર જ કહેવાય છે. આ દ્રવ્યથી સમજવું. હવે વિશેષાવશ્યકભાષ્યના શ્લોકમાં “મૂયમાd ' એમ છેલ્લે જે ર મૂક્યો છે, તેનાથી દ્રવ્યની એક વધુ વ્યાખ્યા જણાય છે. તે આ પ્રમાણે - (૮) ભૂત-ભવિષ્યત્વયં વ્ર વ્યમ્ II ભાવાર્થ અનુભવેલા પર્યાયવાળો અને ભવિષ્યમાં થનારા પર્યાયને યોગ્ય એવી જે વસ્તુ, તે પણ દ્રવ્ય કહેવાય. જેમકે – પૂર્વે ઘીથી ભરેલો અને ભવિષ્યમાં ઘીને ધારણ કરનારો એવો ઘડો, વર્તમાનમાં ખાલી હોવા છતાં તેને ઘીનો ઘડો કહેવાય છે. (૪૪) હવે અહીં એક વાત ખાસ સમજવી કે, જે વસ્તુ ભૂતપર્યાયને યોગ્ય હોય, અથવા ભાવપર્યાયને યોગ્ય હોય, અથવા ભૂત-ભાવી એ બંને પર્યાયને યોગ્ય હોય, તે જ દ્રવ્ય કહેવાય, અન્ય (= અયોગ્ય) નહીં. અન્યથા = જે યોગ્ય ન હોય તેને પણ દ્રવ્ય કહો, તો પુદ્ગલ વગેરે બધી વસ્તુઓએ, પૂર્વે બધા પર્યાયો અનુભવ્યા હોવાથી અને ભવિષ્યમાં પણ બધા પર્યાયો અનુભવવાના હોવાથી, અનુભૂત અને ભાવી પર્યાયવાળા તો તેઓ બધા પણ થાય અને તો તે બધાને દ્રવ્ય માનવાનો પ્રસંગ આવે ! આ વાતને આપણે વિસ્તારથી સમજીએ - (૧) જો માત્ર અનુભૂત પર્યાયવાળાને દ્રવ્ય કહો, તો જીવ-પુદ્ગલ વગેરે બધી વસ્તુઓને દ્રવ્ય માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે પૂર્વે અનંત સંસારમાં પુદ્ગલાદિએ બધા પર્યાયોને For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫૦ * सप्तभङ्गीनयप्रदीपः सर्वेषामपि पर्यायाणामनुभूतत्वादनुभविष्यमाणत्वाच्च सर्वस्यापि पुद्गलादेर्दव्यत्वप्रसङ्गादिति गाथार्थः॥ +ગુણસૌમ્યા .... અનુભવ્યા છે જ. અને અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય મનાતું હોય, તો તે બધાનું દ્રવ્યપણું માનવું પડશે ! પ્રશ્નઃ જીવ-પુદ્ગલ વગેરે તો દ્રવ્ય જ છે, તો તેઓનું દ્રવ્યપણું માનવામાં વાંધો શું? ઉત્તર : તમારો પ્રશ્ન એકદમ યથાસ્થાન છે. તેનો યથાયોપશમ જવાબ આ પ્રમાણે જણાય છે – જીવ-પુદ્ગલ વગેરે દ્રવ્ય તો છે જ, પણ અહીં જે દ્રવ્ય તરીકેનો વ્યપદેશ કરાયો છે, તે, તે તે ભૂતકાળીના પર્યાયોને લઈને કરાયો છે (મૂળભૂત દ્રવ્યસ્વરૂપને લઈને નહીં.) . દા. ત. હમણાંનો ઘડો દ્રવ્ય તો છે જ, પણ તેને દ્રવ્યથી જે ધૃતઘટ કહેવાય છે, તે મૂળભૂત દ્રવ્યસ્વરૂપની અપેક્ષાએ નહીં, પણ પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયની અપેક્ષાએ. પણ ધારો કે ઘડો ફૂટી ગયો, ઠીકરા બની ગયા, ચૂરેચૂરા થઇ ગયા, તે પુગલો પર્યાયાંતરને પામીને પાણી બની ગયા. હવે આ પાણી સ્વરૂપની અપેક્ષાએ વિચારીએ તો દ્રવ્ય જ છે, પણ શું પેલા પૂર્વે અનુભવેલા પર્યાયની અપેક્ષાએ તેનો દ્રવ્ય તરીકે વ્યવહાર થાય છે? શું પાણીની અવસ્થામાં પણ તેને ઘીનો ઘડો કહેવાય? હરગિઝ નહીં. પણ જો પૂર્વે અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય કહેવાય, એટલું જ લક્ષણ કહેશો, તો પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયવાળું હમણાંનું પાણી પણ દ્રવ્યથી ઘીનો ઘડો કહેવાશે ! એટલે ‘દ્રવ્યપણું માનવાનો પ્રસંગ આવશે !” તેનું તાત્પર્ય એ કે, પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયની અપેક્ષાએ હમણાંનું પાણી પણ દ્રવ્યથી ઘીનો ઘડો માનવાનો પ્રસંગ આવશે ! અને આવું માનવું બિલકુલ ઉચિત નથી, કારણ કે હમણાંના પાણીમાં ઘીના ઘડા તરીકેનો વ્યવહાર લેશમાત્ર પણ થતો નથી. એ જ રીતે પૂર્વે અનુભવેલા પર્યાયવાળાને દ્રવ્ય કહો, તો હમણાંના સાધુને દ્રવ્યથી “રાક્ષસ' માનવાની પણ આપત્તિ આવશે ! કારણ કે તેણે પૂર્વે અનંત સંસાર દરમ્યાન રાક્ષસપર્યાયનો પણ અનુભવ કર્યો હશે જ ને? એટલે આ બધી આપત્તિઓને દૂર કરવા લક્ષણમાં “યોગ્ય' પદ માનવું જ રહ્યું. અને તેથી અર્થ થશે – “ભૂતભાવને જે યોગ્ય હોય, તેમાં તે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણું સમજવું.” હવે પૂર્વે ઘીના આધારરૂપ પર્યાયને અનુભવેલું પણ પાણી, હમણાં તે પર્યાયની અપેક્ષાએ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ * સાત-સુગમ-વિવેચનસમન્વિત: જ અયોગ્ય છે. (હમણાં તે ઘી ભરવા માટે કામ આવે તેવું નથી.) એટલે જ તેને દ્રવ્યથી ઘીનો ઘડો નહીં કહેવાય. એ જ રીતે સાધુ પૂર્વે રાક્ષસપર્યાયને અનુભવ્યો હોય તો પણ, હમણાં તે સરળ-સંવિગ્ન હોઇ રાક્ષસની તેનામાં લેશમાત્ર પણ યોગ્યતા નથી અને એટલે જ તેને દ્રવ્યથી રાક્ષસ ન કહી શકાય. ૫૧ તો દ્રવ્યથી ધૃતઘટ કોને કહીશું ? તો કે - જેમાં પહેલા ઘી ભર્યું હતું અને હમણાં ઘી ન હોવાથી જે ખાલી છે, તેવા ઘડાને ઘીનો ઘડો કહીશું, કારણ કે આ ઘડો, પૂર્વે અનુભવેલા ઘીના આધારરૂપ પર્યાયવાળો પણ છે અને હમણાં તેનામાં ઘી ભરવાની યોગ્યતા પણ છે, એટલે તેને દ્રવ્યથી ઘીનો ઘડો કહેવામાં કોઈ બાધ નથી. એટલે જ તે ઘડો ફૂટી ગયા પછી વ્યવહાર થાય છે કે મારો ઘીનો ઘડો ફૂટી ગયો. તે વ્યવહાર પણ એમ જ જણાવે છે કે હવે તેનામાં ઘીને ધારી રાખવાની યોગ્યતા નથી રહી અને તેથી જ હવે તે દ્રવ્યથી પણ ધૃતઘટ નથી રહ્યો. એટલે પૂર્વ પર્યાયને અનુભવેલી અને તે પર્યાયને યોગ્ય એવી વસ્તુ જ ‘દ્રવ્ય’ તરીકે માનવી - એવો ફલિતાર્થ થયો ! (અન્યથા બધી વસ્તુઓ પૂર્વે તે તે પર્યાયોને અનુભવી જ હોવાથી, તે બધી વસ્તુઓને તે તે પર્યાયોની અપેક્ષાએ ‘દ્રવ્ય’ માનવાનો પ્રસંગ આવશે.) આ પદાર્થ ખૂબ ગહન છે, સૂક્ષ્મબુદ્ધિથી સમજવા પ્રયત્ન કરવો. (૨) એ જ રીતે જો માત્ર ભવિષ્યગત પર્યાયવાળાને દ્રવ્ય કહેશો, તો દરેક વસ્તુઓ તે તે પર્યાયોની અપેક્ષાએ ‘દ્રવ્ય’ માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે દરેક વસ્તુઓ ભવિષ્યમાં અનંતકાળ દરમ્યાન તે તે પર્યાયોને પામવાની જ છે. અને તો હમણાંનું પાણી ભવિષ્યમાં કાળાંતરે બીજા પરિણામને પામીને આગ પણ બનવાનું જ છે, એટલે તેમાં આગપર્યાય પણ આવવાનો જ છે. હવે ભાવીપર્યાયની અપેક્ષાએ દ્રવ્ય માનવામાં તો, હમણાંનાં પાણીને પણ દ્રવ્યથી ‘આગ’ માનવાનો પ્રસંગ આવશે ! જે બિલકુલ ઉચિત નથી. એટલે અહીં પણ ‘યોગ્ય’ પદ મૂકવું જ રહ્યું અને તેનાથી ફાયદો એ થશે કે, ભવિષ્યમાં આગપર્યાયને પામનારું પણ પાણી, હમણાં તે પર્યાયને માટે અયોગ્ય હોઇ, તેમાં આગ તરીકેનો વ્યવહાર કરવાની આપત્તિ નહીં આવે. દ્રવ્યથી આગ તેને જ કહેવાશે કે જે ભવિષ્યમાં આગપર્યાયને પામશે અને વર્તમાનમાં આગપર્યાયને યોગ્ય હશે. (૩) એ જ રીતે ભૂતપર્યાયને યોગ્ય અને ભાવીપર્યાયને યોગ્ય એવો પદાર્થ જ દ્રવ્ય For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (४५) प्रसङ्गायातौ स्वभाव-विभावौ पर्यायौ प्रदर्येते-तत्रागुस्लघुद्रव्यविकाराः स्वभावपर्यायाः, तद्विपरीतः स्वभावादन्यथाभवनं विभावः । तत्रागुस्लघुद्रव्यं स्थिरं सिद्धिक्षेत्रम्; यदुक्तं समवायाङ्गवृत्तौ - + ગુણસૌમ્યા+ કહેવાશે. જે પદાર્થ પૂર્વે તે પર્યાયને અનુભવી ગયો હોય અને ભવિષ્યમાં તે પર્યાયને પામવાનો હોય, પણ જો વર્તમાનમાં તે પર્યાયને માટે અયોગ્ય હોય, તો તેનો દ્રવ્ય તરીકે વ્યવહાર ન થાય. જેમકે પાણી, ઘીના આધારરૂપ પર્યાયને પામી ગયો હોય અને પામવાનો હોય, તો પણ હમણાં તેનામાં ઘીને ધારવાની યોગ્યતા ન હોવાથી, તેને ઘીનો ઘડો ન કહેવાય. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યની ગાથાના આધારે દ્રવ્યની વ્યાખ્યા જોઈ. સારાંશ : મહોપાધ્યાયજી મહારાજે પહેલા દ્રવ્યની ચાર વ્યાખ્યા બતાવી અને પછી વિશેષાવશ્યકભાષ્યના આધારે આઠ વ્યાખ્યાઓ બતાવી. (૪૫) હવે તેમાંની એક વ્યાખ્યામાં જણાવ્યું હતું કે – “જે પોતાના પ્રદેશોથી અખંડપણે રહી સ્વભાવ અને વિભાવ પર્યાયોને પામે. તે દ્રવ્ય કહેવાય.” તો અહીં પ્રશ્ન ઊભો થાય કે સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય કોને કહેવાય? એટલે તેનું સમાધાન કરવા મહોપાધ્યાયજી મહારાજ, પ્રસંગને અનુસરીને દ્રવ્યના સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય કોને કહેવાય ? તેનું સ્વરૂપ બતાવે છે. સવભાવપચય અને વિભાજપથયિ (૧) અગુરુલઘુદ્રવ્ય જેવા વિકારો (= વસ્તુની અવસ્થાઓ) તે “સ્વભાવપર્યાય” કહેવાય, અને (૨) તેનાથી વિપરીત, વસ્તુનું જે અન્યથાભાવન (= અન્યરૂપે પરિણમન) તે ‘વિભાવપર્યાય' કહેવાય. અહીં “અગુરુલઘુદ્રવ્ય તરીકે સ્થિર એવું સિદ્ધિક્ષેત્ર (= સિદ્ધશિલારૂપ દ્રવ્ય) લેવું. આ ૧. દ્રવ્યના આ બે પર્યાયોનું સ્વરૂપ જણાવીને, તે દ્રવ્યને વિષય કરનાર દ્રવ્યાર્થિક નયનું સ્વરૂપ બતાવશે અને ત્યારબાદ પર્યાય અને તેને વિષય કરનાર પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવશે - આ ક્રમ ધ્યાનમાં રાખવો. ૨. અહીં આવો અર્થ કરવો જ વધુ ઉચિત જણાય છે. જો “અગુરુલઘુદ્રવ્યના વિકાર તે સ્વભાવપર્યાય' એવો અર્થ કરીએ, તો માત્ર અગુરુલઘુદ્રવ્યરૂપ સિદ્ધિક્ષેત્રાદિના જ સ્વભાવપર્યાય સાબિત થશે. તે સિવાયના જે ઘટપટાદિ પદાર્થો છે, તેમના સ્વભાવપર્યાય માની શકાશે જ નહીં. તેમના માત્ર વિભાવપર્યાય જ માનવા પડશે. પણ એવું તો નથી, ઘટ-પટાદિના પણ સ્વભાવપર્યાય હોય છે જ. એટલે તેની સંગતિ કરવા અગુરુલઘુદ્રવ્યના પર્યાય તે સ્વભાવપર્યાય' એવો અર્થ ન કરતાં “અગુરુલઘુદ્રવ્ય જેવા સ્થિરપર્યાય તે સ્વભાવપર્યાય એવો અર્થ કરવો વધુ ઉચિત જણાય છે. તે છતાં વિદ્વાનો યથાયોગ્ય વિચારેને નિર્ણય કરે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જે "गुरलघुद्रव्यं यत् तिर्यग्गामि वाय्वादि, अगुरुलघु यत् स्थिरं सिद्धिक्षेत्रं घण्टाकारव्यवस्थितज्योतिष्कविमानादीनि " इति । ( ૪૬ ) મુળવિારા: પર્યાયા:, તે દ્વિધા - સ્વમાવિમાવપર્યાયમેવાત્। અનુસ્નઘુવિદ્યારા: સ્વભાવપયા:, તે = દ્વાધા-અનન્તા-સાત-સાતમાન→ ગુણસૌમ્યાન અંગે સમવાયાંગની વૃત્તિમાં જણાવ્યું છે કે – ૫૩ “તીğ ગમન કરનારા વાયુ વગેરે ‘ગુરુલઘુદ્રવ્ય’ છે અને સ્થિર એવું સિદ્ધિક્ષેત્ર અને ઘંટાકા૨ે રહેલા જ્યોતિષ્યના વિમાન વગેરે ‘અગુરુલઘુદ્રવ્ય’ છે.” એટલે પ્રસ્તુતમાં સાર એ કે - (૧) વસ્તુના જે વિકારો (= અવસ્થાઓ = પર્યાયો) સિદ્ધિક્ષેત્રોંદિરૂપ અગુરુલઘુદ્રવ્યની જેમ સ્થિર હોય, તે સ્વભાવપર્યાય. જેમકે - આત્માના જ્ઞાનાદિ પર્યાયો. અને (૨) વસ્તુના જે વિકારો = પર્યાયો વાયુ વગેરેની જેમ અસ્થિર હોય, તે વિભાવપર્યાય. જેમકે - આત્માના ક્રોધાદિ પર્યાયો. આ પ્રમાણે સંક્ષેપથી બંને પર્યાયોનું સ્વરૂપ બતાવીને, હવે નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેમાં જે તેઓનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું છે, તેના આધારે ગ્રંથકારશ્રી કહે છે - (૪૬) ભાવાર્થ : ગુણોના વિકારને પર્યાય કહેવાય, તે પર્યાય બે પ્રકારે છે ઃ (૧) સ્વભાવપર્યાય, અને (૨) વિભાવપર્યાય. (૧) અગુરુલઘુ ગુણના વિકારોને સ્વભાવપર્યાય કહેવાય. અને તે બાર પ્રકારે છે - અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ.. અનંતભાગહાનિ, અસંખ્યાતભાગહાનિ, સંખ્યાતભાગહાનિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ, અનંતગુણહાનિ. આ પ્રમાણે છ વૃદ્ધિરૂપ અને છ હાનિરૂપ. (૨) વિભાવ પર્યાય તે મનુષ્ય-નારકાદિ ચાર ગતિરૂપ કે ચોરાશી લાખ યોનિરૂપ. વિવેચન : દેવસેનાચાર્યે, ‘આલાપપદ્ધતિ’ નામનો ગ્રંથ બનાવ્યો છે, તેના અનુસારે મહોપાધ્યાયજી મહારાજ સ્વભાવ-વિભાવ પર્યાયોનું સ્વરૂપ બતાવે છે. - પર્યાય : ‘મુળવિારા: પર્યાયા:' ગુણોનું જે જુદા જુદા રૂપે પરિણમન થાય છે, તેને ‘પર્યાય’ કહેવાય. જેમકે - જ્ઞાનગુણ ઘટજ્ઞાન-પટજ્ઞાન વગેરે જુદા જુદા રૂપે પરિણમે છે, એટલે જ્ઞાનગુણના વિકારરૂપ ઘટજ્ઞાન-પટજ્ઞાનાદિ પર્યાયો કહેવાય. : તે પર્યાયોના બે પ્રકાર છે : (૧) સ્વભાવપર્યાય, અને (૨) વિભાવપર્યાય. આ બંનેનું સ્વરૂપ ઉદાહરણ સાથે જણાવે છે - ૧. આ પર્યાયો સ્થિર એટલા માટે કહેવાય છે કે, વર્તમાન જ્ઞાનપર્યાયની પછી થનારો પર્યાયાંતર પણ જ્ઞાનરૂપ જ હોય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫૪ • सप्तभङ्गीनयप्रदीपः गुणवृद्धिभ्यां तथानन्ताऽसङ्ख्यातसङ्ख्यातभागगुणहानिभ्यां च षट् षट् इति । विभावपर्यायास्तु नरनारकादिचतुर्गतिरूपाश्चतुरशीतिलक्षयो नयो वा । -~+ ગુણસૌમ્યા (૧) સ્વભાવપર્યાય : જે પર્યાય પરનિરપેક્ષ હોય, બીજાની અપેક્ષા રાખ્યા વિના સહજ પરિણામરૂપ હોય, તે પર્યાયને “સ્વભાવપર્યાય' કહેવાય. જેમકે – અગુરુલઘુના વિકારરૂપ પર્યાયો. દરેક દ્રવ્યમાં “અગુરુલઘુ' નામનો ગુણ હોય છે, આ ગુણ સૂક્ષ્મ, વાણીનો અવિષય અને આજ્ઞા ગ્રાહ્ય છે. તે બાર પ્રકારનો છે ૬ વૃદ્ધિરૂપ અને ૬ હાનિરૂપ... વૃદ્ધિ હાનિ અનંતભાગવૃદ્ધિ અનંતભાનહાનિ અસંખ્યાતભાગવૃદ્ધિ અસંખ્યાતભાગહાનિ સંખ્યાતભાગવૃદ્ધિ સંખ્યાતભાગહાનિ સંખ્યાતગુણવૃદ્ધિ સંખ્યાતગુણહાનિ અસંખ્યાતગુણવૃદ્ધિ અસંખ્યાતગુણહાનિ અનંતગુણવૃદ્ધિ અનંતગુણહાનિ આ બધા અગુરુલઘુના વિકારોને “સ્વભાવપર્યાય' કહેવાય. તે સૂક્ષ્મ અને અજ્ઞાગ્રાહ્ય હોવાથી યુક્તિનો અવિષય છે. (૨) વિભાવપર્યાયઃ જે પર્યાય પરસાપેક્ષ હોય, બીજા દ્રવ્યની ઉપાધિના કારણે વિવક્ષિત દ્રવ્યમાં ઉત્પન્ન થયો હોય, તેને પરપર્યાય' કહેવાય. જેમકે – મનુષ્ય-નારકાદિ ચાર ગતિ કે ચોરાશી લાખ યોનિરૂપ પર્યાયો. १. "अगुरुलघुत्वगुण सूक्ष्म, आज्ञाग्राह्य छइ. 'सूक्ष्म जिनोदितं तत्त्वं, हेतुभिर्नैव हन्यते । आज्ञासिद्धं तु तद्ग्राह्यं, नान्यथावादिनो जिनाः ॥' अगुरुलघुपर्यायाः सूक्ष्माः अवाग्गोचराः॥" - વ્ય-ગુOT-પર્યાયનો રાસ ૨૨/૧ . ૨. “અરરતિરિયસૂર પુન્નાયા તે વિમવિિ માવા I. कम्मोपाधिविवज्जियपज्जया ते सहावमिदि भणिदा ॥१५॥" - નિયમસાર: For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ૦ મનુષ્ય, નારક, તિર્યંચાદિ અવસ્થાઓ આત્માની નથી, આત્માની માત્ર એક સિદ્ધાવસ્થા છે. પણ કર્મરૂપ ઉપાધિનાં કારણે તેમાં નારકાદિરૂપ પર્યાયો ઉત્પન્ન થાય છે, એટલે જ તેઓને વિભાવપર્યાય કહેવાય છે. ૦ ચોરાશી લાખ યોનિઓમાં તે તે રૂપે પરિણમવું એ જીવનો સ્વભાવ નથી, પણ કર્મનાં કારણે તેવું થતું હોવાથી, તે ચોરાશી લાખ યોનિઓ પણ જીવનો વિભાવપર્યાય છે. ૦ વીતરાગતા, સામ્ય, કૈવલ્ય એ જીવનો સ્વભાવ છે, પણ ક્રોધ, અહંકાર, ઇર્ષ્યા, આકુળતા, મૂઢતા, તીવ્રરાગ વગેરે જે મલિન અધ્યવસાયો થાય છે, તે કર્મરૂપી કાદવથી થતાં હોવાથી જીવના વિભાવરૂપ છે. આ પ્રમાણે સર્વત્ર સમજવું કે સ્વાધીન પર્યાય તે સ્વભાવ અને પરસાપેક્ષ પર્યાય તે વિભાવ. અલબૅત્ત, અહીં બીજાની માન્યતા બતાવવા રૂપે જ ગ્રંથકારશ્રીએ ગુણવિકારને પર્યાય કહ્યો છે. બાકી ઉપર જે ઉદાહરણો આપ્યાં છે, તેના પરથી સ્પષ્ટ જણાય છે કે દ્રવ્યની જ તે જુદી જુદી અવસ્થાઓ છે. એટલે તે અવસ્થાઓને ગુણવિકારરૂપ ન માની દ્રવ્યવિકારરૂપ = દ્રવ્યના જુદા જુદા પરિણામરૂપ જ માનવી જોઇએ. એટલે જ મહોપાધ્યાયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં આ વ્યાખ્યાનું ખંડન કરતા જણાવ્યું છે કે – ગુણવિકાર પક્ઝવ કહી, દ્રવ્યાદિ કહેતા. સ્વં જાણઈ મનમાંહિ, તે દેવસેન મહેતા શ્રી જિનવાણી આદરો - ૧૪/૧૭ - ટબો - “વિIRIઃ પર્યાયાઃ' ઇમ કહીનઈ, તેહના ભેદ નઈં અધિકારઈ “તે પર્યાય દ્વિભેદ – દ્રવ્યપર્યાય ગુણપર્યાય” 'ઇત્યાદિક કહેતો નયવર્તી વિગંવર રેવસેના મનમાંહિ હું જાણઇં કઇં ? અર્થાત્ કાંઈ જાણતો નથી, પૂર્વપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ દ્રવ્યપર્યાય જ કહેવા, પણિ ગુણપર્યાય જુદા ન કહેવો. એ પરમાર્થ (૧૪-૧૭) એટલે પર્યાયની વ્યાખ્યામાં આટલો ફેર કરવો ઉચિત જણાય છે – પર્યાય ગુણ સજાતીય વિજાતીય સ્વભાવ વિભાવ ૨. આ વિશે વિશદ માહિતી મેળવવા, દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ૧૪મી ઢાળનું અવલોકન કરવું. ૧. દ્રવ્ય ગુણ સ્વભાવ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૬ सप्तभङ्गीनयप्रदीपः (૪૭) મુળાન્ વિમનતે-અસ્તિત્વમ્ ?, વસ્તુત્વમ્ ૨, સામાન્યવિશેષાત્મ દ્રવ્યત્વમ્ રૂ, → ગુણસૌમ્યા+ ‘દ્રવ્યવિારા: પર્યાયા:’ દ્રવ્યનું જે જુદા-જુદારૂપે પરિણમન, જુદી જુદી અવસ્થાઓ. તે બધું પર્યાયરૂપ સમજવું. દા. ત. (૧) આત્માનું સામ્યાદિરૂપે પરિણમવું તે સ્વભાવપર્યાય, અને (૨) આત્માનું કર્મોપાધિજનિત કષાય-વિષયાદિરૂપે પરિણમવું તે વિભાવપર્યાય. આમ સર્વત્ર વિચારવું. * (૪૭) આ પ્રમાણે દ્રવ્યના સ્વભાવ-વિભાવરૂપ પર્યાયો બતાવીને, હવે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં સામાન્યગુણો કયા ? અને વિશેષગુણો કયા ? તે ગ્રંથકારશ્રી બતાવે છે. તેમાં સૌ પ્રથમ દ્રવ્યના ૧૦ સામાન્ય ગુણો - * દ્રવ્યના ૧૦ સામાન્ય ગુણો * શબ્દાર્થ : (૧) અસ્તિત્વગુણ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ, (૭) ચેતનત્વ, (૮) અચેતનત્વ, (૯) મૂર્તત્વ, અને (૧૦) અમૂર્તત્વ - આ દસમાંથી પ્રત્યેક દ્રવ્યમાં આઠ-આઠ ગુણો હોય છે. વિવેચનઃ (૧) અસ્તિત્વગુણ : અસ્તિત્વ એટલે હોવાપણું, સણું વગેરે. આ ગુણ છએ દ્રવ્યમાં છે અને તેના કારણે જ તેઓનો સદ્પે વ્યવહાર થાય છે. (ખપુષ્પમાં અસ્તિત્વગુણ નથી, એટલે જ તે સત્ ન કહેવાતાં ‘અસત્’ રૂપ કહેવાય છે.) (૨) વસ્તુત્વગુણ : વસ્તુનો ભાવ એટલે વસ્તુત્વ. આ ગુણના કારણે દરેક વસ્તુઓ જાતિ અને વ્યક્તિરૂપે જણાય છે. તે આ પ્રમાણે - (ક) ‘ઘડો આવો આકારનો હોય' એવું એક ઘડાને લઇને જણાવવાથી સમસ્ત ઘટજાતિમાં (= બધા ઘડામાં ઘટ સામાન્ય વિશે) તેવું જ્ઞાન થાય છે, અને (ખ) ‘નં ઘટમાનય’ ઇત્યાદિ દ્વારા ઘડાનું વ્યક્તિરૂપે વિશેષરૂપે પણ જ્ઞાન થાય છે. = આ પ્રમાણેનું જાતિ-વ્યક્તિરૂપે થનારું જ્ઞાન, વસ્તુત્વ ગુણના આધારે સમજવું. (આશય ઃ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, એટલે વસ્તુત્વ = સામાન્ય-વિશેષાત્મકપણું. આ સામાન્યવિશેષપણાંના કારણે જ વસ્તુનું સામાન્ય-વિશેષરૂપે જ્ઞાન થાય છે.) અથવા - જે ગુણના કા૨ણે દ્રવ્યોમાં અર્થક્રિયાઓ થાય છે, તે વસ્તુત્વગુણ. દા. ત. ઘડામાં પાણી ધા૨વારૂપ અર્થક્રિયા, તેમાં રહેલા વસ્તુત્વગુણથી થાય છે. (ખપુષ્પમાં વસ્તુત્વ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * प्रमेयत्वम् ४, अगुस्लघुत्वम् ५, प्रदेशत्वम् ६, चेतनत्वम् ७, अचेतनत्वम् ८, मूर्तत्वम् ९, अमूर्तत्वम् १०, चेति द्रव्याणां सामान्यगुणा दश, प्रत्येकमष्टौ अष्टौ सर्वेषाम् । -+ગુણસૌમ્યા+-- નથી, એટલે જ તેનાથી કોઈ કાર્યો સરતાં નથી.) | (૩) દ્રવ્યત્વગુણ દ્રવ્યત્વ એટલે દ્રવીભાવ થવાપણું, એકરૂપમાંથી બીજા રૂપમાં જવાપણું, આ છએ દ્રવ્યમાં રહેલી શક્તિરૂપ છે અને તેના કારણે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે. (૪) પ્રમેયત્વગુણઃ પ્રમેય = પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાણવા યોગ્ય. છએ દ્રવ્યોમાં પ્રમેયપણું = પ્રમેયત્વ નામનો ગુણ છે અને એટલે જ તેઓ પ્રમાણનો વિષય બને છે (ખપુષ્પમાં પ્રમેયત્વ ન હોવાથી જ તે કોઈ જ્ઞાનથી જણાતું નથી.) (૫) અગુરુલઘુત્વઃ જે ગુણના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે નથી પરિણમી જતું, હંમેશાં પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે, તે ગુણવિશેષને “અગુરુલઘુત્વ” કહેવાય (કર્મથી આવૃત પણ જીવ કદી જડ નથી બની જતો, ચેતન જ રહે છે, તે અગુરુલઘુત્વ નામના ગુણના કારણે સમજવું.) (૬) પ્રદેશત્વ તે પ્રતિનિયત ક્ષેત્રમાં વ્યાપીને રહેવાપણું તે પ્રદેશત્વગુણ. (ક) આત્મામાં અસંખ્યાત આકાશપ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ. (ખ) પુદ્ગલમાં સંખ્યાત-અસંખ્યાત કે અનંત પ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ. (ગ) આકાશમાં અનંત પ્રદેશોમાં રહેવારૂપ પ્રદેશત્વગુણ ઇત્યાદિ. (૭) ચેતનત્વઃ જેના આધારે આત્માને સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરેનું સંવેદન થાય, તે ચૈતન્યગુણ. આ ગુણ સુખ-દુઃખના અનુભવરૂપ છે. (૮) અચેતનત્વઃ ચેતનપણાંનો વિરોધી ગુણ કે જેનાથી સુખ-દુઃખાદિનો અનુભવ ન થાય ને જડપણું આવે. પુદ્ગલ વગેરેમાં આ અચૈતન્યગુણ હોવાથી જ તેઓ જાણવું-જોવું વગેરે નથી કરી શકતા. (૯) મૂર્તત્વ: જે ગુણના કારણે દ્રવ્યો રૂપ, રસ, ગંધ વગેરેથી યુક્ત હોય, તે મૂર્તત્વગુણ. પુદ્ગલો મૂર્તત્વગુણવાળા છે, એટલે જ તેઓ રૂપ-રસાદિથી યુક્ત હોય છે. (૧૦) અમૂર્તવઃ જે ગુણના કારણે દ્રવ્યો રૂપ-રસાદિથી યુક્ત ન હોય, તે અમૂર્તત્વગુણ. આત્મા વગેરેમાં અમૂર્તત્વગુણ છે, એટલે જ તેઓ અરૂપી આદિ છે. આ દશ સામાન્ય ગુણો છે. આમાંથી દરેક દ્રવ્યમાં આઠ-આઠ ગુણ હોય છે. તે આ પ્રમાણે – For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः ૦ જીવમાં (૧) અચૈતન્ય, અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે. 10 પુગલમાં (૧) ચૈતન્ય, અને (૨) અમૂર્તત્વ નથી, બાકીના આઠ છે. ૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળમાં (૧) ચૈતન્ય અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે. પ્રશ્નઃ ચેતનત્વ વગેરે તો માત્ર આત્માના જ ગુણવિશેષરૂપ છે, તો તેને સામાન્યગુણ કેમ કહ્યો? ઉત્તર ઃ તે સ્વજાતિની અપેક્ષાએ સમજવું, અર્થાત્ રાજા-રકાદિ કે એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ જુદા જુદા જીવોમાં પણ ચેતનપણું સમાનપણે રહ્યું હોવાથી, તેને સામાન્યગુણ કહેવાય. આ વાત આગળ સ્પષ્ટ થશે. આ રીતે ચૈતન્યને સામાન્યગુણ કહેવામાં ગ્રંથકારશ્રીની વિવક્ષા જ મુખ્ય છે, એ જ રીતે મૂર્ત વગેરે ગુણો માટે પણ સમજવું. દ્રવ્યમાં સામાન્ય ગુણોને જણાવનારો કોઠો આ પ્રમાણે છે – ૧૦ સામાન્ય ગુણોનું ચિત્ર * ક્રમ સામન્યગુણ ધર્મ | અધર્મ | આકાશ કાળ | પુગલ | આત્મા ફુલ ૦ અસ્તિત્વ ૬ દ્રવ્યમાં ૦ વિસ્તુત્વ ૬ દ્રવ્યમાં 0 દ્રવ્યત્વ ૬ દ્રવ્યમાં = પ્રમેયત્વ ૬ દ્રવ્યમાં દ m ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૦ અગુરુલઘુત્વ પ્રદેશત્વ ચેતનત્વ અચેતનતા મૂર્તત્વ અમૂર્તત્વ ૧ પ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (૪૮) જ્ઞાન-રર-ર-વર્ગ-“સ્પ-૧-જાન્ધ-વ-જાતિતત્વ१०स्थितिहेतुत्वा-११ऽवगाहनहेतुत्ववर्तनाहेतुत्वं १३चेतनत्वमचेतनत्वं १५मूर्तत्वम१६मूर्तत्वं चेति द्रव्याणां षोडश विशेषगुणाः । प्रत्येकं जीव-पुद्गलयोः षट्, इतरेषां -..................+ ગુણસૌમ્યા+.. (૪૮) આ પ્રમાણે છ દ્રવ્યોના સામાન્યગુણો બતાવીને, હવે તેના વિશેષ ૧૬ ગુણો બતાવવા કહે છે – * દ્રવ્યના ૧૬ વિશેષગુણો * શબ્દાર્થ (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) ગતિeતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, (૧૧) અવગાહનાહેતુ, (૧૨) વર્તનાહેતુત્વ, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, અને (૧૬) અમૂર્તત્વ - આ દ્રવ્યોના ૧૬ વિશેષગુણો છે. તેમાંથી જીવ અને પુદ્ગલદ્રવ્યમાં ૬-૬ ગુણો અને બાકીના દ્રવ્યોમાં ૩-૩ ગુણો હોય છે. ચેતનત્વ વગેરે છેલ્લા ચાર ગુણો સ્વજાતિની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીયની અપેક્ષાએ વિશેષરૂપ છે. વિવેચન : (૧) જ્ઞાન : વસ્તુના વિશેષ પરિચ્છેદરૂપ આ ગુણ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનરૂપે આના પાંચ ભેદ છે. (૨) દર્શન : વસ્તુના સામાન્યપરિચ્છેદરૂપ આ ગુણ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનરૂપે આના ચાર ભેદ છે. (૩) સુખ : આ પણ એક આત્મિક ગુણ છે. તેના બે પ્રકાર (ક) ઇન્દ્રિયોના વિષયોથી થનારું સુખ, અને (ખ) અતીન્દ્રિય સુખ. . (૪) વીર્યઃ આ આત્માની શક્તિવિશેષરૂપ છે. તે બે પ્રકારે : (ક) વીર્યંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર શક્તિરૂપ ક્ષાયિકવીર્ય, અને (ખ) વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનાર શક્તિરૂપ લાયોપથમિકવર્ય. 0 ઉપર બતાવેલા આ ચાર ગુણો, માત્ર જીવદ્રવ્યના વિશેષગુણરૂપ છે. (જીવ સિવાય બીજે ક્યાંય રહેતા નથી.) (૫) સ્પર્શ ઃ આ ગુણ હલકું, ભારે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ અને કર્કશના ભેદ આઠ પ્રકારે છે. (૬) રસ: આ ગુણ તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર, એમ પાંચ પ્રકારે છે. (૭) ગન્ધઃ આ ગુણ સુરભિગંધ અને દુરભિગંધરૂપે બે પ્રકારનો છે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: त्रयो गुणाः । अन्त्याश्चत्वारो गुणाः स्वजाति-विजातिभ्यां सामान्या विशेषाश्च। + ગુણસૌમ્યા. (૮) વર્ણઃ પુદ્ગલના રંગરૂપ. તે શુક્લ, કૃષ્ણ, નીલ, રક્ત અને પીતરૂપે પાંચ પ્રકારનો છે. ૦ આ (પ-૮) ચાર ગુણો માત્ર પુદ્ગલ દ્રવ્યના વિશેષગુણરૂપ છે. (પુગલ સિવાય બીજે ક્યાંય રહેતા નથી.). (૯) ગતિ હેતુત્વઃ જીવાદિને ગતિ કરવામાં સહાયકપણું, આ ધર્માસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે. (૧૦) સ્થિતિહેતુત્વ : જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયકપણું. આ અધર્માસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે. (૧૧) અવગાહનાહેતુત્વઃ જીવાદિ દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપવાપણું. તેઓની અવગાહનામાં સહાય કરવાપણું. આ આકાશાસ્તિકાયરૂપ દ્રવ્યનો વિશેષગુણ છે. (૧૨) વર્તનાહેતુત્વઃ વસ્તુના જુના-નવા પર્યાયો તે વર્તના, તેનું કારણ બનવાપણું. આ કાળદ્રવ્યનો વિશેષગુણ છે. (કાળના આધારે વસ્તુના જૂના-નવાપણાંનો વ્યવહાર થાય છે. એટલે વસ્તુમાં પ્રાચીનત્વ-નવીનત્વ પર્યાયને ઉત્પન્ન કરનાર કાળ છે. એવું કહેવાય) (૧૩) ચેતન, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, અને (૧૬) અમૂર્તત્વઃ આ ચાર ગુણો પૂર્વવત્ સમજવા. (સામાન્યગુણોમાં આ ચાર ગુણોનું સ્વરૂપ બતાવી દીધું છે.) આ ૧૬ ગુણોમાંથી, પુદ્ગલદ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તત્વ અને અચૈતન્ય આમ ૬ ગુણો હોય છે. આત્મદ્રવ્યમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ અને ચૈતન્યરૂપ ૬ ગુણો હોય છે. બાકીનાં ચાર દ્રવ્યોમાં ૩-૩ ગુણ હોય છે. એક પોત-પોતાનો ગતિસહાયકતાદિ ગુણ, અને બાકીના ૨ ગુણ અચેતનત્વ અને અમૂર્તત્વ - આમ કુલ ત્રણ ત્રણ ગુણો હોય. સારાંશ: (૧) પુદ્ગલદ્રવ્યમાં - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૬ (૨) જીવદ્રવ્યમાં - જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ-ચૈતન્ય. કુલ-૬ (૩) ધર્માસ્તિકાયમાં - ગતિસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૩ (૪) અધર્માસ્તિકાયમાં - સ્થિતિસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૩ (૫) આકાશાસ્તિકાયમાં - અવગાહનાસહાયકતા-અમૂર્તત્વ-અચૈતન્ય. કુલ-૩ (૬) કાળદ્રવ્યમાં - વર્તના હેતુતા – અમૂર્તત્વ – અચૈતન્ય. કુલ-૩ પ્રશ્નઃ (૧) ચેતનત્વ, (૨) અચેતનત્વ, (૩) મૂર્તત્વ, અને (૪) અમૂર્તિત્વ - આ ચારને સામાન્યગુણોમાં અને વિશેષગુણોમાં બંનેમાં કેમ કહ્યા? For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ બ્રે ઉત્તર ઃ કારણ એ જ કે તેઓ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે. સજાતીયની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીયની અપેક્ષાએ વિશેષરૂપ છે. દા. ત. ચૈતન્યગુણ (૧) આત્મત્વેન સજાતીય એવા નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ બધામાં રહ્યો છે અને તેથી જ તેને સામાન્ય કહેવાય છે. અને (૨) તે ચૈતન્યગુણ માત્ર આત્મામાં જ રહ્યો છે, તે સિવાય વિજાતીય એવા ધર્માસ્તિકાયાદિમાં નથી રહ્યો, તેથી તેને વિશેષરૂપ કહેવાય છે. એ રીતે અમૂર્તત્વ-અચૈતન્ય વગેરે ગુણો અંગે પણ સમજવું. તે તે ગુણો સજાતીય-અવાંતર દ્રવ્યોની અપેક્ષાએ સામાન્યરૂપ અને વિજાતીય દ્રવ્યની અપેક્ષાએ વિશેષરૂપ. આમ સામાન્યવિશેષ ઉભયરૂપ હોવાથી જ, તેઓનો સામાન્યગુણ અને વિશેષગુણ બંનેમાં અંતર્ભાવ કર્યો છે. વિશેષગુણોની માહિતી બતાવનારો કોઠો આ પ્રમાણે છે - વિશેષગુણ ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ८ ૯ ગતિહેતુતા ૧૦ | સ્થિતિહેતુતા ૧૧ | અવગાહનાહેતુતા ૧૨| વર્તનાહેતુતા ૧૩ | ચૈતન્ય ૧૪ | અચૈતન્ય ૧૫ | મૂર્તત્વ ૧૬ | અમૂર્તત્વ જ્ઞાનગુણ દર્શનગુણ સુખગુણ વીર્યગુણ સ્પર્શગુણ રસગુણ ગંધગુણ વર્ણગુણ * ૧૦ વિશેષગુણોનું ચિત્ર ધર્મ અધર્મ આકાશ કાળ X X X X X X X X X X X X X X X X X ૧ X ૧ X ૧ ૩ X X X X X X X X ૧ X X X X ૧ X ૧ ૩ X X X X X X X X X ૧ X X X ૧ X ૧ ૩ X × X X X ૧ X X ૧ X ૧ ૩ ૬૧ उस For Personal & Private Use Only પુદ્ગલ| જીવ X ૧ X ૧ X ૧ X ૧ ૧ X ૧ X ૧ X ૧ X X X X X X X X X X ૧ ૧ X ૧ X X ૧ ૬ ξ કુ લ ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ૬૨ + सप्तभङ्गीनयप्रदीपः • *&* (४९) प्रसङ्गतो जीवादिद्रव्याणां स्वभावाः प्ररूप्यन्ते - अस्तिस्वभावः १, नास्तिस्वभावः २, नित्यस्वभावः ३, अनित्यस्वभावः ४, एकस्वभाव: ५, अनेकस्वभावः + ગુણસૌમ્યા+ (૪૯) આ પ્રમાણે દ્રવ્યોના ગુણોનું સ્વરૂપ બતાવીને, હવે ગ્રંથકારશ્રી પ્રસંગને અનુસારે જીવાદિ દ્રવ્યોના સ્વભાવો કયા ? તેની પ્રરૂપણા કરે છે – * દ્રવ્યના સ્વભાવોનું નિરૂપણ દ્રવ્યના સ્વભાવો બે પ્રકારના છે : (૧) સામાન્ય સ્વભાવ, (૨) વિશેષ સ્વભાવ. * પ્રશ્ન ઃ પહેલા ગુણોનું નિરૂપણ કર્યું અને હવે સ્વભાવનું નિરૂપણ કરો છો. પણ ગુણ અને સ્વભાવમાં ફરક શું ? ઉત્તર : ગુણ અને સ્વભાવ ૫રમાર્થથી જુદા નથી, પણ જુદી-જુદી વિવક્ષાએ તેઓને જુદા કહેવાય છે. આ માટે વિસ્તૃત માહિતી મેળવવા દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું અવલોકન કરવું. હવે સૌ પ્રથમ ગ્રંથકારશ્રી ૧૧ સામાન્ય સ્વભાવોનું નિરૂપણ કરવા કહે છે - * દ્રવ્યના ૧૧ સામાન્ય સ્વભાવો શબ્દાર્થ : (૧) અસ્તિસ્વભાવ, (૨) નાસ્તિસ્વભાવ, (૩) નિત્યસ્વભાવ, (૪) અનિત્યસ્વભાવ, (૫) એકસ્વભાવ, (૬) અનેકસ્વભાવ, (૭) ભેદસ્વભાવ, (૮) અભેદસ્વભાવ, (૯) ભવ્યસ્વભાવ, (૧૦) અભવ્ય સ્વભાવ, અને (૧૧) પરમસ્વભાવ - આ ૧૧ સ્વભાવો દ્રવ્યના સામાન્યસ્વભાવો છે. વિવેચન : હવે જે ગુણો છએ દ્રવ્યોમાં સામાન્ય છે, તેઓનું નિરૂપણ કરાય છે. (૧) અસ્તિસ્વભાવ ઃ હોવાપણાનો સ્વભાવ. ઘટ, પટ, જીવ, પુદ્ગલ વગેરે બધા પદાર્થો પોતાનાં દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવવાળા છે. (જેમ ઘડો માટીરૂપે છે જ. તેમ બધા પદાર્થો પોત-પોતાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ છે જ.) (૨) નાસ્તિસ્વભાવ ઃ ન હોવાનો સ્વભાવ. જીવ, પુદ્ગલ વગેરે બધાં દ્રવ્યો બીજાનાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ નાસ્તિસ્વભાવવાળાં છે. (જેમ ઘડો કપડારૂપે નથી જ અને ચેતનરૂપે ૧. ધર્મ અપેક્ષાઇ ઇહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યા જી । નિજ નિજ રૂપ મુખ્યતા લેઇ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી (ઢાળ - ૧/૫) અર્થ : અહીં ધર્મની અપેક્ષાએ સ્વભાવોને ગુણથી ભિન્ન કહ્યા છે. પોત-પોતાના સ્વરૂપની મુખ્યપણે વિવક્ષા કરીને ગુણો એ જ સ્વભાવ છે - એવું કહ્યું છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ૬, મેશ્વમાવ: ૭, મેદસ્વભાવ: ૮, મધ્યસ્વભાવ: ૧, મધ્યસ્વભાવઃ ૨૦, +ગુણસૌમ્યાનથી જ, તેમ બધાં દ્રવ્યો બીજાનાં દ્રવ્યાદિની અપેક્ષાએ નથી જ.) (૩) નિત્યસ્વભાવઃ પોત-પોતાના જુદા જુદા પર્યાયોમાં “આ તે જ દ્રવ્ય છે - આ તે જ દ્રવ્ય છે” એવું જે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિચારાય, તે દ્રવ્યનો નિત્યસ્વભાવ સમજવો. (દા. ત. તિર્યંચ-મનુષ્યાદિરૂપે અવસ્થાઓ બદલાવા છતાં પણ આત્મા તો એક જ રહેવો - તે આત્મદ્રવ્યનો નિત્યસ્વભાવ છે.) (૪) અનિત્યસ્વભાવ : તે તે દ્રવ્યોનું જુદા જુદા પર્યાયો રૂપે પરિવર્તન થયા કરવું - તે તેઓનો અનિત્યસ્વભાવ છે. આ પરિણામ ગ્રાહક પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સમજવું. (જેમકે - આત્માનું બાળપણ, યુવાપણું, ઘડપણ. આ બધા પરિણામોને લઈને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મદ્રવ્યનો અનિત્યસ્વભાવ કહેવાય છે.) (૫) એકસ્વભાવઃ જુદા જુદા ધર્મરૂપે વસ્તુની જુદી જુદી વિવક્ષા કર્યા વિના, સહભાવી બધા ધર્મોની જે એકાધારતા, તે વસ્તુનો એકસ્વભાવ સમજવો. (દા. ત. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ – આ ચારે સહભાવી ધર્મો છે, તે બધાનો આધાર જે ઘટાદિ દ્રવ્ય છે, તે એક છે. આ પ્રમાણે એકાધારતા એ જ ઘટાદિદ્રવ્યની એકસ્વભાવતા છે.) એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતાનો વિશેષ આ પ્રમાણે સમજવો – (૧) પોતાના ધર્મોની અખંડદ્રવ્યમાં સર્વત્ર સમાનપણે જે વર્તના = આધારતા, તે એકસ્વભાવતા જાણવી, અને (૨) કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે અનુવૃત્તિ તે નિત્યસ્વભાવતા જાણવી. . ભેદકલ્પનારહિત એવા શુદ્ધ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ તે તે દ્રવ્યોનો એકસ્વભાવ કહેવાય છે. " (૬) અનેકસ્વભાવઃ માટી આદિ દ્રવ્યનો સ્થાસ-કોશ-કુશૂલાદિપણે અનેકપ્રકારે થવારૂપે જે દ્રવ્યનો પ્રવાહ છે, એક જ દ્રવ્ય જે જુદા જુદા પર્યાયોમાં પ્રવાહિત થાય છે, તે તેનો અનેકસ્વભાવ જાણવો. ટૂંકમાં, એક જ વસ્તુને જે અખંડ દ્રવ્યરૂપે વિચારાય તે તેની એકસ્વભાવતા અને ભેદસ્વરૂપે વિચારાય તે તેની અનેકસ્વભાવતા. (૭) ભેદસ્વભાવઃ ગુણ અને ગુણવાનું વચ્ચે, પર્યાય અને પર્યાયવાળા વચ્ચે જે નામસંખ્યા-લક્ષણાદિને લઇને ભેદ કહ્યો છે, તે ભેદસ્વભાવ. (જેમકે – આત્માનો સામાયિક ગુણ છે. અહીં સામાયિકનો અને તે ગુણવાળા આત્માનો ભેદ જણાવ્યો.) For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ • सप्तभङ्गीनयप्रदीपः । परमस्वभावः ११ एते स्वभावा द्रव्याणां सामान्याः। (५०) चेतना'-ऽचेतन-मूर्ता४ऽमूर्तेकप्रदेशा-ऽनेकप्रदेश-विभाव-स्वभाव-शुद्धाशुद्धो पचरित स्वभावा एते दश विशेषस्वभावाः। - + ગુણસૌમ્યા.. (૮) અભેદસ્વભાવઃ ગુણ-ગુણી વગેરેનું જે અભેદભાવ (=અરસપરસ એકમેકરૂપે) રહેવું, તે અભેદસ્વભાવ. (જેમકે - આત્મા જ સામાયિક છે. અહીં આત્મા અને તેના ગુણરૂપ સામાયિકને એક જણાવ્યો.) | (૯) ભવ્યસ્વભાવઃ બધા દ્રવ્યોમાં પોત-પોતાના જુદા-જુદા પર્યાયરૂપે પરિણમવાની જે શક્તિ રહેલી છે, તે ભવ્યસ્વભાવ. (દા. ત. માટીની ઘટાદિરૂપે થવાની જે શક્તિ, તે ભવ્યસ્વભાવ.) (૧૦) અભવ્યસ્વભાવઃ પરભાવની સાથે ત્રણે કાળ મળીને રહેવા છતાં પણ, પરરૂપે જે અભવન = ન થવાપણું, તે અભવ્યસ્વભાવ છે. (દા. ત. આત્મપ્રદેશ અને આકાશપ્રદેશ બંને હંમેશાં સાથે જ રહે છે, તો પણ આત્મપ્રદેશ કદી આકાશપ્રદેશ નથી બની જતો. એ જ આત્મપ્રદેશનો અભવ્યસ્વભાવ છે.) (૧૧) પરમસ્વભાવ અનંત ધર્મોમાંથી વસ્તુને ઓળખવા માટે પ્રધાનતાએ જે ધર્મ લેવાય, તે ધર્મ ‘પરમભાવ' સ્વભાવ કહેવાય. આ અગ્યાર સ્વભાવ છએ દ્રવ્યમાં છે અને તેથી જ તેઓને સામાન્યસ્વભાવ કહેવાય છે. (૫૦) આ પ્રમાણે સામાન્યસ્વભાવો બતાવીને, હવે દ્રવ્યના ૧૦ વિશેષસ્વભાવો બતાવે * દ્રવ્યના ૧૦ વિશેષરવભાવો એક શબ્દાર્થ: (૧) ચેતનસ્વભાવ, (૨) અચેતનસ્વભાવ, (૩) મૂર્તસ્વભાવ, (૪) અમૂર્તસ્વભાવ, (૫) એકપ્રદેશસ્વભાવ, (૬) અનેકપ્રદેશસ્વભાવ, (૭) વિભાવસ્વભાવ, (૮) શુદ્ધસ્વભાવ, (૯) અશુદ્ધસ્વભાવ, અને (૧૦) ઉપચરિતસ્વભાવ- આ દશ વિશેષસ્વભાવો છે. વિવેચનઃ (૧) ચેતનસ્વભાવઃ જાણવાની, સુખ-દુઃખાદિને અનુભવવાની જે શક્તિવિશેષ, તે ચૈતન્ય. આ આત્માનો વિશેષગુણ છે. (0 રાગ-દ્વેષથી ગર્ભિત અધ્યવસાયના કારણે આ સ્વભાવને “મલિનચેતના” કહેવાય છે. ૦ સરળતા-નમ્રતા વગેરે ક્ષાયોપથમિક અધ્યવસાયના કારણે આ સ્વભાવને “શુભચેતના” કહેવાય છે. ૦ અને વીતરાગતા-કૈવલ્ય-પરમમાધ્યથ્ય વગેરે ક્ષાયિક For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः અધ્યવસાયના કારણે આ સ્વભાવને “શુદ્ધચેતના” કહેવાય છે.) (૨) અચેતનસ્વભાવઃ જાણવાની, સુખ-દુઃખાદિને અનુભવવાની શક્તિ ન હોવી, તે અચૈતન્ય. જીવ સિવાયના પુદ્ગલ વગેરે દ્રવ્યોનો આ વિશેષગુણ છે. (દા. ત. પથ્થરના કેટલા પણ ટુકડા કરો, તેને લેશમાત્ર પણ સુખ-દુઃખનું વદન થતું નથી. કારણ? એ જ કે તેમાં ચૈતન્યસ્વભાવ નથી, એ અચેતન છે.) (૩) મૂર્તસ્વભાવઃ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોને ધારણ કરવાપણું, તે પુગલદ્રવ્યનો મૂર્તસ્વભાવે છે. અને આ ગુણ માત્ર પુદ્ગલમાં જ હોવાથી તે તેનો વિશેષગુણ કહેવાય છે. (૪) અમૂર્તસ્વભાવ: રૂપ-રસાદિને ધારણ ન કરવાનો સ્વભાવ. તે અમૂર્તસ્વભાવ. આ સ્વભાવ પુદ્ગલ સિવાયના બાકીના પાંચ દ્રવ્યોના વિશેષગુણરૂપ છે. (૫) એકપ્રદેશસ્વભાવઃ જુદા જુદા અનેક પ્રદેશો હોવા છતાં પણ દ્રવ્યની જે એકાકારતારૂપ પરિણતિ, તે એકપ્રદેશસ્વભાવ. કાળ અને પરમાણુ એકપ્રદેશમાં રહેતા હોવાથી તેઓનો સ્વતઃ એકપ્રદેશસ્વભાવ ઘટે છે. પણ તે સિવાયના દ્રવ્યો અસંખ્ય કે અનંત પ્રદેશમાં રહે છે, તો પણ અખંડ દ્રવ્યરૂપે તેઓની જે એકાકારતા, તે તેઓનો એકપ્રદેશસ્વભાવ સમજવો. આ સ્વભાવના કારણે જ “ધર્માસ્તિકાય એક છે' ઇત્યાદિ વ્યવહાર થાય છે, અન્યથા, તો “ધર્માસ્તિકાય ઘણા છે' ઇત્યાદિ વ્યવહારો થાત. (૬) અનેકપ્રદેશસ્વભાવ દ્રવ્યોમાં જે ભિન્ન-ભિન્ન પ્રદેશવાળાપણું, તે અનેકસ્વભાવતા. જો આ સ્વભાવ ન માનીએ, તો એક જ દ્રવ્યમાં જુદા જુદા પ્રદેશોને લઇને જે સકંપ અને નિષ્કપરૂપ બે અવસ્થા જોવા મળે છે, તે ન ઘટે. (એક જ કપડો, એક છેડાથી હલતો હોય ને બીજા છેડેથી સ્થિર હોય – આવી બે જુદી અવસ્થા કપડાનો અનેક પ્રદેશસ્વભાવ જણાવે છે.) (૭) વિભાવસ્વભાવઃ પોતાનો જે સહજ પરિણામ છે, તેને છોડીને દ્રવ્યનું જે અન્યભાવરૂપે પરિણમન, તે વિભાવસ્વભાવ. (દા. ત. જીવદ્રવ્ય સિદ્ધસ્વરૂપી છે, તો પણ કર્મદ્રવ્યના જોડાણથી તેમાં જે કષાય-વિષયાદિ વૈકારિક અવસ્થાઓ થાય છે, તે આત્મદ્રવ્યનો વિભાવસ્વભાવ જાણવો.) આ સ્વભાવ જ મોટી વ્યાધિરૂપ છે. અને આના કારણે જ કર્મબંધની શૃંખલા ચાલે છે. દ્રવ્યગુણપર્યાયના રાસમાં કહ્યું છે કે - “જી હો ભાવ સ્વભાવ અન્યથા, લાલા છઈ વિભાવ વડવ્યાધિ” (ઢાળ - ૧૨૮) For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः (૮) શુદ્ધસ્વભાવ : કેવળ એક દ્રવ્યનું જે સહજપરિણમન, અર્થાત્ ઉપાધિરૂપે રહેલા એવા ૫રદ્રવ્યના જોડાણથી રહિત માત્ર પોતાના સહજ ગુણોમાં પરિણામ પામવાપણું, તે શુદ્ધસ્વભાવ. ૬૬ → દા. ત. કર્મદ્રવ્યના જોડાણથી થનારી આસક્તિ-અહંકાર-આશંસા વગેરે ઉપાધિઓથી રહિત માત્ર પોતાના જ્ઞાનાદિમય શુદ્ધસ્વરૂપમાં રમણતા, તે આત્મદ્રવ્યનો શુદ્ધસ્વભાવ છે. આમ બધા દ્રવ્યોમાં, પરદ્રવ્યથી નિરપેક્ષ જે નિર્વિકાર સ્વરૂપ - તે શુદ્ધસ્વભાવ સમજવો. (૯) અશુદ્વસ્વભાવઃ પરદ્રવ્યની ઉપાધિના કારણે, પોતાનાં મૂળ સ્વરૂપને છોડીને પરભાવરૂપે પરિણમવાની જે યોગ્યતા, તે અશુદ્ધસ્વભાવ. (જેમકે - કર્મદ્રવ્યના જોડાણથી પોતાનાં શુદ્ધ સ્વરૂપને છોડી દઇને જે રાગાદિથી કલુષિત અધ્યવસાયોરૂપે પરિણામ પામવાપણું, તે આત્મદ્રવ્યનો અશુદ્ધ સ્વભાવ જાણવો.) પ્રશ્ન : વિભાવસ્વભાવ અને અશુદ્ધસ્વભાવમાં ફરક શું ઉત્તર ઃ અલબત્ત બંને એકરૂપ જ છે, પણ જુદા જુદા વ્યપદેશે તેઓનો ભેદ સંગત થઈ શકે. તે આ પ્રમાણે - (૧) વિભાવસ્વભાવરૂપ મલિનચેતનાના કારણે જીવ કર્મરૂપ ઉપાધિને બાંધે છે, એટલે તે કર્મબંધનું કારણ છે. અને (૨) બાંધેલા કર્મના ઉદયથી જીવનો મલિન અધ્યવસાયઅશુદ્ધસ્વભાવ ઉત્પન્ન થાય છે, એટલે એ સ્વભાવ કર્મનું કાર્ય છે. અલબત્ત, વિભાવસ્વભાવ પણ કર્મના ઉદયથી જ થાય છે અને અશુદ્ધસ્વભાવ પણ કર્મબંધનું કારણ બને છે જ. તો પણ એક જ સ્વભાવને જ્યારે જુદા જુદા પાસાથી વિચારાય, ત્યારે તેઓનો વ્યપદેશભેદે ભેદ પણ થાય છે. જેમકે – કલહ-કષાય-બહિર્મુખભાવ. આ બધા સ્વભાવો, નવા કર્મરૂપી ઉપાધિને લાવનારા હોવાથી વિભાવસ્વભાવ કહેવાય અને જુના કર્મરૂપી ઉપાધિથી ઉત્પન્ન થયા હોવાથી અશુદ્ધસ્વભાવ કહેવાય. આવો ભેદ જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે. (૧૦) ઉપચરિતસ્વભાવ : એક દ્રવ્યમાં, બીજા દ્રવ્યોના ગુણોનો જે ઉપચાર કરાય, તે વિવક્ષિત દ્રવ્યનો ઉપચરિતસ્વભાવ જાણવો. જેમકે - ઓછી બુદ્ધિવાળા માણસને ‘આ જડ છે’ એવું જે કહેવાય, તે, તે માણસનો ઉપચરિતસ્વભાવ જાણવો. હકીકતમાં તે માણસ ચેતન છે, પણ ઓછી બુદ્ધિના કારણે પુદ્ગલમાં રહેલા જડપણાંનો તેમાં ઉપચાર કરાયો છે. આમ ઉપચારથી થનારો સ્વભાવ, તે ઉપચરિતસ્વભાવ. આ ૧૦ વિશેષ સ્વભાવો છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (५१) तत्र जीवपुद्गलयोरेकविंशतिः स्वभावाः चेतन-मूर्त-विभावाऽशुद्धोपचरितस्वभावान् एतान् पञ्च मुक्त्वा धर्मादित्रयाणां षोडश स्वभावाः । बहुप्रदेशस्वभावं मुक्त्वा कालस्य पञ्चदश स्वभावाः । संग्रहश्च - "एकविंशतिभावाः स्युर्जीव-पुद्गलयोर्मताः। धर्मादीनां षोडश स्युः काले पञ्चदश स्मृताः" ॥ + ગુણસૌમ્યા+ (૫૧) આ પ્રમાણે દ્રવ્યના ૧૧ સામાન્યસ્વભાવો અને ૧૦ વિશેષસ્વભાવો જણાવીને, હવે તે બધા મળીને દ્રવ્યમાં કુલ કેટલા સ્વભાવો હોય ? તે બતાવવા કહે છે – ક દ્રવ્યમાં કુલ કેટલા સવભાવો ? * ૧૧ સામાન્યસ્વભાવ અને ૧૦ વિશેષસ્વભાવ = ૨૧ સ્વભાવ, આમ કુલ ૨૧ સ્વભાવ છે, તેમાંથી... (૧-૨) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્યમાં બધા સ્વભાવો હોય છે, અર્થાત્ તેઓમાં ૨૧ સ્વભાવ સમજવા. (૩-૪-૫) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય -આ ત્રણ દ્રવ્યમાં (૨૧માંથી) ચેતનસ્વભાવ, મૂર્તસ્વભાવ, વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ, અને ઉપચરિતસ્વભાવ – આ પાંચ સ્વભાવોને છોડીને બાકીના ૧૬ સ્વભાવો સમજવા. (૬) કાળદ્રવ્યમાં - તે ૧૬માંથી પણ અનેક પ્રદેશસ્વભાવ છોડીને બાકીના ૧૫ સ્વભાવો સમજવા. દ્રવ્યોમાં ગુણોને બતાવનારી સંગ્રહગાથા આ પ્રમાણે છે – एकविंशतिभावाः स्युर्जीवपुद्गलयोर्मता । धर्मादीनां षोडश स्युः काले पञ्चदश स्मृताः ॥ | (આલાપપદ્ધતિ - ૨) અર્થ : જીવ અને પુદ્ગલમાં ૨૧ સ્વભાવો છે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ૧૬ સ્વભાવો છે અને કાળદ્રવ્યમાં ૧૫ સ્વભાવો સ્મરણ કરાયા છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (५२) स्वभावा अपि गुण-पर्याययोरन्तर्भूता एव द्रष्टव्याः, अन्यथा द्रव्यलक्षणे तयोरिव तेषामपि ग्रहणमभविष्यत् । उक्ता गुणाः । गुणविकाराः पर्यायास्तेऽप्युक्ता एव ॥ +ગુણસૌમ્યા * વિશેષ અને સામાન્ય સભાવોનું ચિત્ર સ્વભાવ વિશેષ વિરોષ | અધર્મ PALSLL | જીવ 8 યુગલ T ધર્મ + 2 - - - ૪ ૦ ૪ - - - - * - - - x 2 = ૧-૧૧| સામાન્યસ્વભાવ ૧૧ | ચેતન સ્વતઃ જીવને, પરતઃ પુદ્ગલને. અચેતન સ્વતઃ પાંચને, પરંતઃ જીવને. . મૂર્તત્વ સ્વતઃ પુદ્ગલને, પરતઃ જીવને. અમૂર્તત્વ ૧ સ્વતઃ જીવાદિને, ઉપચરિતપણે પુદ્ગલને. | એકપ્રદેશ કાળ-પરમાણુમાં સ્વતઃ, બાકીના દ્રવ્યોમાં અખંડવૃત્તિત્વે. ૧૭ | અનેકપ્રદેશ પાંચ દ્રવ્યોમાં સ્વતઃ, પરમાણુમાં ઉપચારથી. વિભાવ શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી ૨૦ | અશુદ્ધ અશુદ્ધ દ્રવ્યાર્થિક નથી ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર નયથી. |કુલ સ્વભાવો |૧૬ | ૧૬ | ૧૬ | ૨૧ ૨૧ | ૧૫L તે તે દ્રવ્યોમાં તે-તે સામાન્ય-વિશેષ સ્વભાવો કેવી રીતે ઘટે? ક્યા નયની અપેક્ષાએ ઘટે ? તે બધાની વિસ્તૃત સમજણ મેળવવા માટે, પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ દ્વારા વિરચિત દ્રવ્યગુણપર્યાયના રાસની ૧૨-૧૩ મી ઢાળનું અવલોકન કરવું. (૫૨) હવે આ સ્વભાવોને ગુણ-પર્યાયરૂપ જ માનવા, એવું જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – શબ્દાર્થ સ્વભાવ પણ ગુણ-પર્યાયની અંદર જ સમજવા, નહીંતોદ્રવ્યના લક્ષણમાં ગુણ-પર્યાયની | ૧ | ૧ | X For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ♦ સાત-સુગમ-વિવેચનસમન્વિત: ટ ( ५३ ) एतच्च द्रव्यं नयमिश्रितं विशेषार्थप्रतिपत्तये भवति; यदुक्तम् - + ગુણસૌમ્યા+ જેમ સ્વભાવોનું પણ ગ્રહણ થયું હોત. આ પ્રમાણે ગુણો કહ્યા. અને ગુણોના વિકારરૂપ જે પર્યાયો, તે પણ કહ્યા જ. * સ્વભાવનો ગુણ-પર્યાયમાં અંતર્ભાવ * વિવેચન : ઉ૫૨ કહેલા ૨૧ સ્વભાવોને ગુણ-પર્યાયરૂપ જ સમજવા, તેનાથી જુદા નહીં. પ્રશ્ન ઃ જો જુદા માનીએ તો ? : ઉત્તર ઃ તો દ્રવ્યનું જે લક્ષણ કર્યું છે કે - ‘મુળ-પર્યાયવત્ દ્રવ્યમ્' - તેમાં ગુણ અને પર્યાયની જેમ સ્વભાવનું પણ ગ્રહણ કર્યું હોત અને તેથી ‘મુળ-પર્યાય-સ્વભાવવવું દ્રવ્યમ્' એવું કહ્યું હોત. ૬૯ પણ તેવું કહ્યું નથી, તેના ૫૨થી જ જણાય છે કે સ્વભાવ જેવું કોઈ અલગ તત્ત્વ નથી. તો હવે આ સ્વભાવનો ગુણ-પર્યાયમાં કેવી રીતે સમાવેશ કરવો ? તે વિચારીએ – (૧) જે સ્વભાવ નિરુપચરિત હોય, સહજપરિણામરૂપ હોય, હંમેશાં સાથે રહેનારોસહવર્તી હોય, તે સ્વભાવને ગુણરૂપ સમજવો. જેમકે - આત્માનો ચૈતન્યસ્વભાવ. આ સ્વભાવ ઉપચારરહિત, સહજપરિણામરૂપ અને કાયમ સાથે રહેનારો છે, એટલે આને આત્માના ગુણરૂપ માનવો. (૨) જે સ્વભાવ ક્રમવર્તી અવસ્થારૂપ હોય, હંમેશા સાથે રહેનાર ન હોય,તે સ્વભાવને પર્યાયરૂપ સમજવો. જેમકે આત્માનો મનુષ્યસ્વભાવ કે ક્રોધાદિરૂપ સ્વભાવ. આ સ્વભાવ ઔપચારિક છે, કર્મરૂપ ઉપાધિજન્ય છે, હંમેશા રહેનારો નથી, એટલે જ આને આત્માના પર્યાયરૂપ મનાય. દ્રવ્યગુણપર્યાયના રાસમાં જણાવ્યું છે કે - “સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવક્ષિઇં, તે માટેિ જે અનુપચરિત ભાવ તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ.’’ (ઢાળ - ૧૩/૧૭) આ પ્રમાણે દ્રવ્યના ગુણો કોને કહેવાય ? તે કહ્યું અને એટલે જ ગુણના વિકાર એવા જે પર્યાયો, તેનું પણ કથન થઈ જ ગયું સમજવું. આ પ્રમાણે ગુણ-પર્યાય દ્વારા દ્રવ્યનું વિશદ સ્વરૂપ બતાવ્યું. (૫૩) હવે એ દ્રવ્યને નયથી જાણવા દ્વારા વિશદ બોધ થાય છે – એ વાતને જણાવવા કહે છે - For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः "नानास्वभावसंयुक्तं द्रव्यं ज्ञात्वा प्रमाणतः। तच्च सापेक्षसिद्ध्यर्थं स्यान्नयैर्मिश्रितं कुरु" ॥ ...+ ગુણસૌમ્યા .... * દ્રવ્યનો વિશદબોધ - નયથી જ ભાવાર્થ આદ્રવ્ય, નયથી મિશ્રિત કરાતું છતું વિશેષ-અર્થની સમજણ માટે થાય છે. કહ્યું છે કે - “પ્રમાણ દ્વારા અનેકસ્વભાવથી યુક્ત દ્રવ્યને જાણીને, તેને સાપેક્ષસિદ્ધિ માટે કથંચિયથી જોડાણ કરવું.” વિવેચનઃ ઉપર વિસ્તારથી દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું. હવે તે દ્રવ્યનો જો જુદા જુદા નયોથી વિચારાય, તો વિશેષ બોધ મળે છે. જેમકે - એક જ આત્મદ્રવ્યને જુદા જુદા (૧) શુદ્ધદ્રવ્યાર્થિકનય, (૨) ભેદકલ્પનાનિરપેક્ષદ્રવ્યાર્થિકનય, (૩) પરમભાવગ્રાહકનય... વગેરે નયોથી વિચારાય, તો તે આત્મસ્વરૂપ સાક્ષાત્ હાથવગું થાય. જાણે કે આત્મસ્વરૂપની હૃદયસ્પર્શી અનુભૂતિ થયાની પ્રતીતિ થવા લાગે. એટલે કોઈપણ દ્રવ્યમાં નયની યોજના કરવી જોઈએ કે જેથી તે તે દ્રવ્યનો તલસ્પર્શી બોધ પ્રાપ્ત થાય. આ વિશે આલાપપદ્ધતિમાં જણાવ્યું છે કે – नानास्वभावसंयुक्तं, द्रव्यं ज्ञात्वा प्रमाणतः । तच्च सापेक्षसिद्ध्यर्थं, स्यान्नयैर्मिश्रितं कुरु॥ (માનાપદ્ધતિ-૨, નય-૬૨ વૃત્ત) અર્થ : પ્રમાણ દ્વારા જુદા-જુદા અનેક સ્વભાવથી સંયુક્ત દ્રવ્યને જાણીને, દ્રવ્યની સાપેક્ષસિદ્ધિ માટે, તે દ્રવ્યને નયોની સાથે જોડવું જોઇએ. (અર્થાત્ નયો દ્વારા જુદા જુદા સ્વભાવો જાણવા જોઇએ કે જેથી યથાર્થ ખ્યાલ આવે કે કઈ અપેક્ષાએ દ્રવ્યમાં કયો સ્વભાવ છે ?) શ્લોકમાં “ગાત્રજૈઃ' એવું જે પદ છે, તે એ જણાવે છે કે, કથંચિત્ નયો દ્વારા વિચારણા કરવી. (૧) બીજા અંશનો અપલાપ કરવા દ્વારા વિવલિત અંશની વિચારણ કરવી, તે એકાંતનય કહેવાય. અને (૨) બીજા અંશનો અપલાપ કર્યા વિના તેઓને ગૌણપણે સ્વીકારવાપૂર્વક, વિવલિત અંશની મુખ્યપણે વિચારણા કરવી, તે કથંચિદૃનય કહેવાય. પ્રસ્તુતમાં - કથંચિદૃનયથી દ્રવ્યની વિચારણા કરવાની સૂચના આપવા દ્વારા ગ્રંથકારશ્રી એ જણાવે છે કે, ક્યાંય કોઈ અંશનો એકાંત ન બાંધી દેવો. એકાંત તે વિપર્યાસને ઊભો કરવા દ્વારા પરંપરાએ મિથ્યાત્વને સર્જે છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः । (५४) तदेवं द्रव्यमर्थः प्रयोजनं यस्यासौ द्रव्यार्थिकः ।सोऽपि युक्तिकल्पनया दशधा, ...............+ગુણસોચ્યા (૫૪) એટલે હવે ગ્રંથકારશ્રી દ્રવ્યને નયથી વિચારવા માટે, દ્રવ્યને વિષય કરતા એવા દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ સમજાવે છે. - શિરોમ (૧) દ્રવ્યાર્થિકનાચનું સ્વરૂપ લક્ષણ વ્યર્થ: પ્રયોગને પચાસ વ્યર્થ અર્થ દ્રવ્ય છે અર્થ-પ્રયોજન જેનું તેવો અભિપ્રાયવિશેષ, તે દ્રવ્યાર્થિક નય. વિવેચનઃ ઉપર બતાવેલાં સ્વરૂપવાળું દ્રવ્ય (અર્થ =) જ્ઞાનના વિષયપણે પ્રયોજનભૂત છે જેનું, તેવા અભિપ્રાયવિશેષને દ્રવ્યાર્થિકનય કહેવાય. જેમકે - કટક હોય, કેયૂર હોય કે કંગન, આખરે બધું સુવર્ણરૂપ જ છે – આમ મૂળતત્ત્વ-સુવર્ણદ્રવ્યને જોનારો અભિપ્રાય, તે દ્રવ્યાર્થિકનય. આ દ્રવ્યાર્થિક નય પણ જુદી જુદી યુક્તિઓરૂપી કલ્પના વડે ૧૦ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) અન્વય દ્રવ્યાર્થિકનય. (૨) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૩) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૪) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય. (૫) કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૬) ઉત્પાદ-વ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૭) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૮) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકન. (૯) ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. (૧૦) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિનય. હવે આ દશે પ્રકારના દ્રવ્યાર્થિકનયોને ગ્રંથકારશ્રી ઉદાહરણ સાથે બતાવે છે – એક પહેલો પ્રકાર છે સૂત્રઃ મન્વયદ્રવ્યથા, યથા-કુર્યાસ્વભાવં દ્રવ્યમ્ III For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप तथाहि-अन्वयद्रव्यार्थिकः, यथा-गुणपर्यायस्वभावं द्रव्यम् १ । स्वद्रव्यादिग्राहको वा, यथा-स्वद व्यचतुष्टयापेक्षया द्रव्यमस्ति २ । परद व्यादिग्राहको वा, यथा + ગુણસોયા+--- અર્થ : પહેલો ભેદ - અન્વયદ્રવ્યાર્થિક. જેમકે - ગુણ-પર્યાયના સ્વભાવવાળું એક દ્રવ્ય છે - એવું કહેનારો નય. (૧) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો પહેલો પ્રકાર : (૧) અન્વય દ્રવ્યાર્થિકનય. તે દ્રવ્યને એકસ્વભાવવાળું - ગુણપર્યાયસ્વભાવવાળું કહે છે. જુઓ, પિંડ-સ્થા-કોશ-કુશૂલ-ઘટ-કપાલ વગેરે બધી અવસ્થાઓ બદલાય છે, પણ મૃદ્રવ્ય બધામાં અનુસ્મૃત હોય છે, મૃદ્રવ્યનો અન્વય ચાલે છે. ગુણ-પર્યાય બદલાવા છતાં એ બધામાં એનું એ દ્રવ્ય અન્વયરૂપે ચાલ્યા કરવાનો જે સ્વભાવ ધરાવે છે અને તેના કારણે એ બધા ગુણ-પર્યાયનો તે દ્રવ્યરૂપે જે ઉલ્લેખ થાય છે, તે આ નયનો વિષય છે. જેમકે - ૦ પિંડ-સ્થાઓ વગેરેને ઉદ્દેશીને “આ બધું માટી છે એમ કહેવું તે. ૦ બાળક માટીની જુદી જુદી વસ્તુઓ બનાવે છે અને એ રીતે રમ્યા કરે છે, ત્યારે જે કહેવાય છે કે બાળક માટી સાથે રમે છે ત્યાં આ નય જાણવો. ૦ આ નયની અપેક્ષાએ જ “જે દ્રવ્યને જાણે છે, તે દ્રવ્યાથદેશે, એ દ્રવ્યના સર્વ ગુણપર્યાયોને જાણે છે એમ કહેવાય છે. ક બીજા પ્રકાર કે સૂત્ર: સ્વવ્યાવિ વિશે વા, યથા-સ્વદ્રવ્યવતુષ્ટયાપેક્ષા વ્યક્તિ પારા અર્થ: બીજો ભેદ-સ્વદ્રવ્યાદિકગ્રાહક દ્રવ્યાર્થિકનય...જેમકે પોતાના દ્રવ્યાદિચારની અપેક્ષાએ દ્રવ્ય છે. (૨) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો બીજો પ્રકાર : (૨) સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિકનય.. જેમ કે ઘટાદિ પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ – એ ચારની અપેક્ષાએ સત્ છે, એવું કહેનારો નય. આમાં સ્વદ્રવ્યથી માટીરૂપે, સ્વક્ષેત્રથી – પાટલીપુત્રાદિ (ઉત્પન્ન-સ્થિત) રૂપે, સ્વકાળથી વિવક્ષિતકાળે અને સ્વભાવથી – રક્તતાદિરૂપે ઘડા વગેરેની સત્તા પ્રમાણસિદ્ધ છે, એવું માનનારો અભિપ્રાય, સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ♦ સરન-મુામ-વિવેચનસમન્વિત: જે परद्रव्यादिचतुष्टयापेक्षया द्रव्यं नास्ति ३ । परमभावग्राहको वा, यथा-ज्ञानमय आत्मा, अत्रानेकेषां स्वभावानां मध्याज्ज्ञानाख्यः परमस्वभावो गृहीतः ४ । कर्मोपाधिनिरपेक्षः → ગુણસૌમ્યા+ આને જ (૧) સદંશગ્રાહી, કે (૨) સત્ત્વગ્રાહી દ્રવ્યાર્થિકનય - એવાં નામે પણ કહી શકાય. * ત્રીજો પ્રકાર સૂત્ર : પદ્દવ્યાદ્દિગ્રાહો વા, યથા-પદ્રવ્યાતિતુષ્ટયાપેક્ષા દ્રવ્યું નાસ્તિ॥ અર્થ : ત્રીજો ભેદ – ૫૨દ્રવ્યાદિગ્રાહકનય. જેમકે - પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ દ્રવ્ય નથી, એવું કહેનારો નય. (૩) ૭૩ વિવેચન : દ્રવ્યાર્થિકનયનો ત્રીજો પ્રકાર : (૩) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિનય. જેમકે - ઘટાદિ પદાર્થ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ. એ ચારની અપેક્ષાએ અસત્ છે, એવું કહેનારો નય. આને જ અસંદશગ્રાહી કે અસત્ત્વગ્રાહી નય પણ કહી શકાય. * ચોથો પ્રકાર સૂત્ર : પરમમાવગ્રાહો વા, યથા-જ્ઞાનમય આત્મા ॥૪॥ અર્થ : ચોથો ભેદ - ૫રમભાવગ્રાહકનય. જેમકે - આત્મા જ્ઞાનમય છે. અહીં અનેકસ્વભાવોમાંથી ‘જ્ઞાન’ નામનો પરમસ્વભાવ લેવાયો છે. (૪) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો ચોથો ભેદ : (૪) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય. વસ્તુના પરમસ્વભાવ = ઉત્કૃષ્ટ સ્વભાવને જણાવનારો નય. જેમકે ‘આત્મા જ્ઞાનમય છે’ એવું કહેવું તે. અલબત્ત, દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માના અનંત ગુણ છે. પણ એ બધામાં જ્ઞાન એ સાર = ઉત્કૃષ્ટ = પરમ ગુણ છે. પ્રશ્ન ઃ જ્ઞાન જ સારભૂત, દર્શનાદિ નહીં - એવું શેના આધારે ? ઉત્તર ઃ આત્માને જ્યારે અન્ય દ્રવ્યોથી અલગ દર્શાવવાનો હોય, ત્યારે ‘જેમાં જ્ઞાન હોય : તે આત્માં.’ ‘જેમાં જ્ઞાન ન હોય તે પુદ્ગલ વગેરે' આ રીતે જ્ઞાનગુણને આગળ કરીને દેખાડાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः शुद्धद्रव्यार्थिको वा, यथा-जीवः सिद्धसदृशः शुद्धात्मा ५ । उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धदव्यार्थिको वा, यथा-द्रव्यं नित्यम् ६ । भेदकल्पनानिरपेक्षः - + ગુણસૌમ્યા+અને જ્ઞાનને આગળ કરીને જ ભેદ પાડવાનું કારણ એ કે, દર્શન વગેરે ગુણો કરતાં જ્ઞાન જ શીધ્ર ઉપસ્થિત થઈ જાય છે. એટલે જ શાસ્ત્રોમાં અનંતમા ભાગ જેટલા જ્ઞાનને હંમેશા ખુલ્લું કહ્યું છે. બાકી અનંતમાં ભાગ જેટલા તો દર્શન-વીર્ય વગેરે પણ ખુલ્લાં હોય છે જ. તો પણ જડથી જીવમાં ભેદ પાડવા, તેઓનો ઉલ્લેખ ન કરી જ્ઞાનનો જ કેમ ઉલ્લેખ કર્યો ? એનાથી પણ જણાય છે કે જ્ઞાનગુણ ઉત્કૃષ્ટ છે. અને એટલે જ તેવાં ઉત્કૃષ્ટ-પરમ ગુણને કહેનારો નય, પરમભાવગ્રાહક નય કહેવાય છે. આ જ રીતે બીજા દ્રવ્યોમાં પણ પરમભાવ તરીકે તેઓના અસાધારણગુણ લેવા. અને તે તે ગુણસ્વરૂપે તે તે દ્રવ્યોને કહેવું, તે પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય સમજવો. એક પાંચમો પ્રકાર છે સૂત્રઃ પથિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યfથો વા, યથા - ગીવ સિદ્ધાઃ શુદ્ધાત્મા Ill અર્થ પાંચમો ભેદ - કર્મોપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યને વિષય કરનારો નય. જેમકે - જીવ સિદ્ધના જેવો શુદ્ધાત્મા છે. (૫) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો પાંચમો પ્રકાર : (૫) કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. આત્મા પર કર્મરૂપ ઉપાધિ અને તેની અનેકવિધ અસરો હોવા છતાં એ બધાને ગૌણ કરીને, આત્મા જાણે કે કર્મ-ઉપાધિથી શૂન્ય હોય, એ રીતે એને જોવો - એ આ નયનો વિષય છે. કર્મ કે કર્મજન્ય અસરોને જોવાની જ નથી, એટલે આત્માનું શુદ્ધસ્વરૂપ જ આ દૃષ્ટિથી જોવા મળે છે. એટલે જ આ નય, આત્માને સિદ્ધના જેવો શુદ્ધ માને છે. જાત્યરત્ન પર ગમે એટલો મેલ જામે તો પણ અંદર તો એની નિર્મળતા અક્ષત જ હોય છે. એમ આત્મા પર ગમે તેવા ગાઢ ચીકણાં કર્મો ચોટેલા હોય, તો પણ અંદર એના કેવલજ્ઞાન વગેરે ગુણો તો રહેલા જ હોય છે. એટલે જેમ એક્સ રે, વસ્ત્ર પરના મેલને, વસ્ત્રને, ચામડીના વિવિધ સ્તરોને... આ બધાને નજરમાં લીધા વિના સીધો અંદરના હાકડાંને જ જુએ છે, તેમ આ દ્રવ્યાર્થિકનય, કર્મજન્ય ઉપાધિઓને વીંધીને સીધુ અંદરના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * शुद्धद्रव्यार्थिको वा, यथा-निजपर्यायस्वभावत्वादभिन्नं द्रव्यम् ७ । कर्मोपाधिसापेक्षो + ગુણસૌમ્યા+ એટલે જ આ નયનો વિષય “સંસારી જીવોને પણ સિદ્ધસમાન જોવા' એ છે. આમાં કર્મજન્ય સંસારના ભાવોને નજરમાં નથી લેવાના અને એ બધાની અંદર આત્માનું સાહજીક જે શુદ્ધસ્વરૂપ છે એને જ મુખ્ય કરીને “આ શુદ્ધસ્વરૂપી છે એ રીતે આ નય જુએ છે." શૌક છઠ્ઠો પ્રકાર છે સૂત્રઃ ઉત્પાવ્યયાત્વે સત્તાપ્રદિ: શુદ્ધવ્યાર્થિો વા, યથા - દ્રવ્ય નિત્યમ્ દા અર્થ: ઉત્પાદ અને વ્યય-એ બેને ગૌણ કરીને સત્તાને મુખ્યપણે લેનારો નય, તે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય. જેમકે - દ્રવ્ય નિત્ય છે. (૬) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો છઠ્ઠો પ્રકાર : (૬) ઉત્પાદવ્યયનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નયના મતે દ્રવ્યને નિત્ય જાણવું. અર્થાત્ ત્રણે કાળમાં અવિચલિત સ્વરૂપવાળું જાણવું. ત્રણે કાળમાં દ્રવ્યસત્તા અવિચલિત = ધ્રુવ હોય છે. અને તેથી તેને મુખ્ય કરીને આવો ભાવ સંભવે અલબત્ત, પર્યાયો પ્રતિક્ષણ પરિણામ પામે છે – પરિવર્તનશીલ છે અને તેથી પર્યાયરૂપે દ્રવ્યનાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થયા જ કરે છે. પણ આ ઉત્પાદ-વિનાશ તરફ નજર જ ન રાખવી, પિંડ-સ્થાસ-કોશ વગેરે રૂપે થતા ઉત્પાદ-વિનાશ જોવાના જ નથી અને તેથી એકલું મૃદ્રવ્ય જ અકબંધ એવું ને એવું દેખાયા કરે. જો કે મૃદુ પણ પુદ્ગલદ્રવ્યની એક અવસ્થારૂપ છે, માટે એ પણ ઉત્પાદ-વિનાશશીલ છે અને તેથી જ એને પણ જોવાની નથી. એટલે માત્ર દ્રવ્યસત્તા જ દેખાય.. આ પ્રમાણે માત્ર સત્તાને દેખનારો નય, ઉત્પાદ-વ્યયનિરપેક્ષ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનય કહેવાય. * સાતમો પ્રકાર એક सूत्र : भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिको वा, यथा - निजपर्यायस्वभावत्वादभिन्नं દ્રવ્યમ્ IIછા અર્થ : સાતમો ભેદ - ભેદની કલ્પનાથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકાય. જેમકે - દ્રવ્ય પોતાના પર્યાયસ્વભાવથી અભિન્ન છે. (૭) ૧. આ જ અભિપ્રાયથી શ્રી નેમિચન્દ્રાચાર્યેદ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે – અશુદ્ધનયની દષ્ટિએ, જીવ-માર્ગણાસ્થાનને અને ગુણસ્થાનને આશ્રયીને ૧૪ ભેજવાળો છે. પણ શુદ્ધનયની દૃષ્ટિએ તો સર્વ સંસારી જીવો શુદ્ધ જ છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ -- * सप्तभङ्गीनयप्रदीप ऽसावशुद्धद्रव्यार्थिको वा, यथा-क्रोधादिकर्मजभाव आत्मा ८ ।उत्पाद-व्ययसापेक्षोऽसाव+ ગુણસૌમ્યા+ .........+ વિવેચન : દ્રવ્યાર્થિકનયનો સાતમો પ્રકાર : (૭) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય. જીવ-પુદ્ગલ વગેરે કોઈપણ દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી ભિન્નભિન્ન છે. એમાંથી ભેદઅંશને ગૌણ કરીને અભેદ અંશને જ જોવો, અભેદ અંશની અર્પણ કરવી, અને જ્ઞાનમત્રો નીવો, રૂપમન્ન દ્રવ્યમ્' આ પ્રમાણે કહેવું એ આ સાતમો ભેદ છે. અહીં પાંચમા-છટ્ટા-સાતમા પ્રકારને શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહ્યો છે. તેનો અર્થ આ પ્રમાણે કરવો. (૫) પાંચમા પ્રકારમાં શુદ્ધ એવા દ્રવ્યને વિષય કરનારો નય, તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય. અને (૬-૭) છઠ્ઠા-સાતમા પ્રકારમાં શુદ્ધ એવું દ્રવ્ય નહીં, પણ શુદ્ધ એવો દ્રવ્યાર્થિકનય લેવો. તેનું તાત્પર્ય - (૫) સર્વથા કર્મઉપાધિથી રહિત એવા સિદ્ધના જીવો છે. અને આવું શુદ્ધ-કર્મઉપાધિથી રહિત એવું જીવદ્રવ્ય મળતું હોવાથી જ, એવાં દ્રવ્યને વિષય કરનારો નય, શુદ્ધ એવા દ્રવ્યને વિષય કરનારો કહેવાય. (‘શુદ્ધ તદ્રવ્ય તિ શુદ્ધદ્રવ્ય, શુદ્ધદ્રવ્યમથૈ યસ શુદ્ધ વ્યથિ:' આવો સમાસ સમજવો.) (૬) છઠ્ઠા પ્રકારમાં, ઉત્પાદ-વ્યયશૂન્ય કોઈ દ્રવ્ય ક્યારેય હોતું જ નથી. એટલે ઉત્પાદવ્યયથી રહિત હોય એ શુદ્ધ દ્રવ્ય. એવું બધું કહેવાનો કોઈ મતલબ જ નથી. માટે “શુદ્ધ દ્રવ્ય એમ નહીં, પણ “શુદ્ધ દ્રવ્યાર્થિકનય” એમ કહેવું જોઈએ. (૭) આ જ રીતે સાતમા પ્રકારમાં પણ, નિજગુણપર્યાયથી સર્વથા ભેદરહિત જ હોય એવું કોઈ દ્રવ્ય હોતું જ નથી. એટલે એવું રહિત દ્રવ્ય તે શુદ્ધદ્રવ્ય એમ કહી શકાતું જ નથી. તેથી શુદ્ધ એ દ્રવ્યનું વિશેષણ ન બનાવતાં, દ્રવ્યાર્થિકનયનું વિશેષણ બનાવવું જોઈએ. (એટલે છટ્ટા-સાતમા પ્રકારમાં ‘શુદ્ધશાસૌદ્રવ્યથ%નયતિ શુદ્ધદ્રવ્યથનઃ ' એમ કર્મધારય સમાસ જાણવો.) ૦ જેમ ત્રણ શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વ્યુત્પત્તિ અર્થ બતાવ્યો, તેમ આગળ કહેવાતા ત્રણ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો પણ વ્યુત્પત્તિઅર્થ સમજવો. ૦ છ-સાતમ પ્રકારનો તફાવત આ રીતે સમજવો - છઠ્ઠા પ્રકારમાં દ્રવ્ય નિત્યત્વેન વિષય છે, જયારે સાતમા પ્રકારમાં અભિન્નત્વેન. છઠ્ઠા પ્રકારમાં ગુણ-પર્યાય વિષયભૂત બનતા જ નથી. જ્યારે સાતમા પ્રકારમાં બને છે, પણ દ્રવ્યથી અભિન્નરૂપે. પ્રશ્ન દ્રવ્યાર્થિકનો ચોથો પ્રકાર પરમભાવગ્રાહકદ્રવ્યાર્થિકનય, “જ્ઞાનમયો નીવઃ' એવું કહે છે. અને આ સાતમો ભેદ “જ્ઞાનાન્નો નીવઃ' કહે છે. આ બેમાં તફાવત શું? For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * शुद्धद्रव्यार्थिको वा, यथैकस्मिन् समये द्रव्यमुत्पाद-व्यय-ध्रौव्ययुक्तम् ९ । भेदकल्पना +ગુણસૌમ્યા+ . ઉત્તર : ત્યાં જ્ઞાનને આત્માના મુખ્ય સ્વરૂપ તરીકે જોવાયું છે, અહીં માત્ર ગુણ તરીકે જોવાયું છે. ગુણ તરીકે જોવામાં તો જ્ઞાનની જેમ દર્શન, સુખ, વીર્ય વગેરે આત્મગુણો પણ આવે ને તેથી સાતમા પ્રકારમાં ‘રનામિત્રો નીવડ, વીfમત્રો નીવઃ' વગેરે પણ કહી શકાય છે. જયારે ચોથા પ્રકારમાં તો સ્વરૂપ તરીકે = પરમભાવ તરીકે જોવાનું હોવાથી માત્ર “જ્ઞાન” જ પકડી શકાય છે, દર્શન વગેરે નહીં... એટલે ચોથા પ્રકારનો નય તો “જ્ઞાનમયો નીવ:' એવું જ કહેશે, પણ ‘ર્શનમયો નીવઃ' વગેરે કહેશે નહીં. આઠમો પ્રકાર જે सूत्र : कर्मोपाधिसापेक्षोऽसावशुद्धद्रव्यार्थिको वा, यथा - क्रोधादिकर्मभाव आत्मा ટા અર્થ : કર્મોપાધિથી સાપેક્ષ એવા અશુદ્ધ આત્મદ્રવ્યને વિષય કરનારો નય. જેમકે ક્રોધાદિ કર્મભાવવાળો આત્મા છે. (૮) વિવેચન : દ્રવ્યાર્થિકનયનો આઠમો પ્રકાર : (૮) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. કર્મરૂપી ઉપાધિ સાથેનું અશુદ્ધ એવું જીવદ્રવ્ય, આ નયનો વિષય છે. અહીં ‘કર્મભાવ' તરીકે કર્મોદયજન્ય ભાવો લેવા, એટલે ક્રોધમોહનીયકર્મના ઉદયથી થતો ક્રોધાત્મકભાવ એ કર્મભાવ. આ રીતે બીજા પણ કર્મભાવો જાણવા. જે દ્રવ્ય જયારે જે ભાવે પરિણમે છે, ત્યારે તે દ્રવ્યને તન્મય તરીકે જાણવું એ આ નયની દૃષ્ટિ છે. જેમકે – 0 લોખંડ જ્યારે અગ્નિપણે પરિણમે છે, ત્યારે તેને અગ્નિરૂપે જાણવું. એટલે જ એ વખતે લોખંડના ગોળાને અગનગોળો કહેવાય છે. છે એ જ રીતે ક્રોધમોહનીય વગેરે કર્મોદયના અવસરે ક્રોધાદિ ભાવરૂપે પરિણમેલો એવો આત્મા પોતે જ ક્રોધાદિરૂપે કહેવાય છે. શિક નવમો પ્રકાર એક સૂત્રઃ ૩ત્પાદ્દિવ્યયસાપેક્ષો સવિશુદ્ધ વ્યાર્થિો વા, ચર્થસ્મ સમયે દ્રવ્યમુદ્રિવ્યध्रौव्ययुक्तम् ॥९॥ અર્થ : ઉત્પાદ-વ્યયને સાપેક્ષ દ્રવ્યને વિષય કરનાર તે અશુદ્ધ દ્રવ્યાર્થિકાય. જેમકે - એક જ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः सापेक्षोऽसावशुद्धद्रव्यार्थिको वा, यथाऽऽत्मनो दर्शन-ज्ञानादयो गुणाः १० । उक्ता द्रव्यार्थिकस्य भेदाः॥ +ગુણસૌમ્યા સમયે દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે. (૯) વિવેચનઃ દ્રવ્યાર્થિકનયનો નવમો પ્રકાર : (૯) ઉત્પાદવ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નય ઉત્પાદ-વ્યયને સાપેક્ષ દ્રવ્યસત્તાને ગ્રહણ કરે છે. જેમકે – એક સમયમાં દ્રવ્યને ઉત્પાદવ્યય-ધ્રુવરૂપ કહેવું તે. સોનાના કેયૂરને ભાંગીને કટક બનાવ્યું હોય, ત્યારે જે કટકાદિનો ઉત્પત્તિસમય છે, એ જ કેયૂરાદિનો વિનાશસમય છે, અને એ જ સમય સુવર્ણની સત્તાનો છે. એટલે એ વિવક્ષિત સમયને ધ્યાનમાં રાખીને આ નય, સુવર્ણદ્રવ્યને (૧) કટકાદિઉત્પાદરૂષ, (૨) કેયૂરાદિવિનાશરૂપ, અને (૩) સુવર્ણસત્તારૂપ – એમ ઉત્પાદાદિત્રયાત્મક માને છે. તેમાં પણ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે અને દ્રૌવ્યને મુખ્યરૂપે માને છે. અન્યથા ત્રણેને મુખ્યરૂપે માનતો હોય તો આ નય “પ્રમાણ” જ બની જાય.' જ દસમો પ્રકાર : સૂત્ર: મે ના પક્ષો સાવશુદ્ધ વ્યાર્થિો વા, યથા - માત્મનો વર્શન-જ્ઞાનાયો TIT: I? || અર્થ ભેદની કલ્પનાને સાપેક્ષ રહેનાર એવો આ અશુદ્ધદ્રવ્યાર્થિકનય. જેમકે - આત્માના દર્શનજ્ઞાન વગેરે ગુણો. વિવેચન : દ્રવ્યાર્થિકનયનો દસમો પ્રકાર : (૧૦) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય. આ નય ભેદની કલ્પનાને ગ્રહણ કરે છે. જેમકે - “આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ગુણ છે એમ કહેવું આમાં “આત્માના એમ જે ષષ્ઠી વિભક્તિ લાગી છે, તે ભેદને જણાવે છે, જેમ “ભિક્ષુનું પાત્ર'. આમાં ભિક્ષુને લાગેલી ષષ્ઠી વિભક્તિ ભિક્ષુ અને પાત્ર વચ્ચેના ભેદને જણાવે છે. અલબત્ત, ભિક્ષુ અને પાત્ર – એ બંને તો અલગ-અલગ જોવા મળે છે, પણ એમ આત્મા અને જ્ઞાન અલગ-અલગ જોવા મળતા નથી. માટે જણાય છે કે, ભિક્ષુ અને પાત્ર વચ્ચે જેવો ૧. અહીં આટલું સમજવું કે – ૦ ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે અને ધ્રૌવ્યને મુખ્યરૂપે માને, તે દ્રવ્યાર્થિકનય. oધ્રૌવ્યને ગૌણરૂપે અને ઉત્પાદ-વ્યયને મુખ્યરૂપે માને, તે પર્યાયાર્થિકનય. ૦ ત્રણેને મુખ્યરૂપે માને, તે પ્રમાણ. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (५५) साम्प्रतं पर्यायार्थिकनयं व्याचिख्यासुराह-पर्येति-उत्पत्ति विपत्ति च प्राजोतीति पर्यायः; यदुक्तम् - "अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम्। उन्मज्जन्ति निमज्जन्ति कूलकल्लोलवज्जले" ॥ ............ ...+ ગુણસૌમ્યા+-- ભેદ છે, તેવો આત્મા અને જ્ઞાન વચ્ચે મુખ્યવૃત્તિએ ભેદ નથી. આ પ્રમાણે આ નય, ગુણોના ભેદની કલ્પનાને સાપેક્ષ રહીને આત્મદ્રવ્યને વિચારતો હોવાથી, આને ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય. આ પ્રમાણે દસ પ્રકારના દ્રવ્યાર્થિકનયના ભેદો કહ્યા. અને દ્રવ્યાર્થિકનયના બીજી રીતે જે નૈગમાદિ ત્રણ પ્રકાર છે, તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે. (૫૫) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ બતાવીને, હવે પર્યાયાર્થિકનયની વ્યાખ્યા કરવા ઇચ્છતાં ગ્રંથકારશ્રી, સૌ પ્રથમ પર્યાય' કોને કહેવાય? તે જણાવવા કહે છે – * પચચનું લક્ષણ જ લક્ષણઃ પર્યંતિ – ઉત્પત્તિ વિપત્તિ ૨ પ્રાનોતીતિ પર્યાય છે. અર્થ જે ઉત્પાદ-વ્યયને પામે, તે પર્યાય. વિવેચનઃ એક જ દ્રવ્યમાં જે અવસ્થાઓ ઉત્પન્ન-વિનષ્ટ થયા કરે છે, સતત બદલાયા કરે છે, જે પરિવર્તનશીલ રહે છે, તે “પર્યાય'. જેમકે – ૦ આત્મામાં ક્રોધ-અહંકાર વગેરે અધ્યવસાયો સતત ઉત્પન્ન-વિનષ્ટ થયા કરે છે, માટે ક્રોધાદિ અધ્યવસાયો આત્માના પર્યાયરૂપ કહેવાય. ૦ એક જ સુવર્ણમાં કટક, કેયૂર, કંગન વગેરે જુદી જુદી અવસ્થાઓ ઉત્પન્ન-વિનાશ થયા કરે છે, માટે કટકાદિ આત્માના પર્યાયરૂપ કહેવાય. આ પ્રમાણે બધા દ્રવ્યોના પર્યાય વિશે સમજવું. આ અંગે (= પર્યાયનું સ્વરૂપ બતાવવા અંગે) જણાવ્યું છે કે – अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जन्ति निमज्जन्ति कूलकल्लोलवज्जले ॥ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः पूर्वोक्ता अपि षट् हानि - वृद्धिरूपा नर-नारकादिरूपाश्चेह पर्यायशब्देन गृह्यन्ते । (५६) पर्यायो हि द्वेधा - सहभाविपर्यायोऽथ च क्रमभाविपर्यायः; तदुक्तम्+ ગુણસૌમ્યાન ८० શ્લોકાર્થ : પાણીમાં જેમ કિનારે આવનારા તરંગો પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, તેમ આદિ-અંત વગરનું (અનાદિ-અનંત એવું) જે દ્રવ્ય (પોતાના મૂળ-સત્તાસ્વરૂપે શાશ્વત, નિત્ય એવું જે દ્રવ્ય), તેમાં તેના પોતાના પર્યાયો સમયે-સમયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.૧ પૂર્વે અગુરુલઘુગુણના વિકારભૂત છ પ્રકારની હાનિરૂપ અને છ પ્રકારની વૃદ્ધિરૂપ - એમ કુલ બાર પ્રકારના સ્વપર્યાય કહ્યા હતા. અને મનુષ્ય-નારકાદિરૂપ વિભાવપર્યાય કહ્યા હતા. તે બધા પર્યાયો પણ અહીં ‘પર્યાય’ શબ્દથી લેવા. (અર્થાત્ અહીં ‘પર્યાય’ તરીકે તે બધા પર્યાયોનું પણ ગ્રહણ કરવું.) સ્વભાવપર્યાય અને વિભાવપર્યાયનું સ્વરૂપ આગળ વિસ્તારથી બતાવી ગયા છીએ. (૫૬) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે પર્યાયોના ભેદોને જણાવે છે - * બીજી રીતે પર્યાયોના ભેદો પર્યાયોના બે પ્રકાર છે : (૧) સહભાવી પર્યાય, અને (૨) ક્રમભાવી પર્યાય. (૧) વસ્તુનો જે ધર્મ હંમેશાં સાથે રહેનારો હોય, સહવર્તી હોય, તે ધર્મને સહભાવીપર્યાય કહેવાય. જેમકે – આત્માના જ્ઞાનાદિ ધર્મો. આ ધર્મો હંમેશા સાથે રહેતા હોવાથી સહભાવીપર્યાય કહેવાય અને તેઓને જ ‘ગુણ’ પણ કહી શકાય. અને, (૨) જે ધર્મ ક્રમભાવી હોય, ક્રમસર વસ્તુમાં આવનાર હોય, તે ધર્મને ક્રમભાવીપર્યાય કહેવાય. જેમકે - આત્માના સુખ-દુઃખાદિ ધર્મો. આ ધર્મો ક્રમશઃ થતા હોવાથી તેઓને ક્રમભાવીપર્યાય કહેવાય. આ વાત હમણાં જ આગળ જણાવશે. १. ‘द्रव्यात् स्वस्मादभिन्नाश्च व्यावृत्ताश्च परस्परम् । उन्मज्जनि निमज्जन्ति जलकल्लोलवज्जले ॥' - ન્યાયકુમુદચન્દ્ર પૃ. ૩૭૦ માં ઉદ્ધૃત શ્લોક. 'अनाद्यनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जनि निमज्जन्ति जलकल्लोलवज्जले ॥१॥ For Personal & Private Use Only - આલાપપદ્ધતિ. Page #123 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * મન્વિત: ક ____ "पर्यायो द्विविधः-क्रमभावी सहभावी च, सहभावी गुण इत्यभिधीयते, पर्यायशब्देन तु पर्यायसामान्यस्य स्वव्यक्तिव्यापिनोऽभिधानान्न दोषः" इति। (५७) तत्र सहभाविनः पर्याया गुणाः, यथाऽऽत्मनो विज्ञानव्यक्तिशक्त्यादयः। માવિન પર્યાયાસ્વીત્મન, યથા-સુર-દ-ગોવા-ષયઃા +ગુણસૌમ્યા આ વિશે રત્નાકરાવતારિકામાં જે કહ્યું છે, તે જણાવે છે – શબ્દાર્થઃ પર્યાયો બે પ્રકારના ક્રમભાવી અને સહભાવી. સહભાવી “ગુણ” એ પ્રમાણે કહેવાય. અને પર્યાય શબ્દથી, પોતાની વ્યક્તિમાં વ્યાપીને રહેનારું એવું પર્યાયસામાન્ય કહ્યું હોવાથી કોઈ દોષ નથી. (પરિચ્છેદ ૫-૭) વિવેચનઃ દ્રવ્યની અંદર રહેલા પર્યાયો બે પ્રકારના છે : (૧) જુદી જુદી અવસ્થાઓરૂપ ક્રમભાવ પર્યાય અને (૨) જ્ઞાનાદિગુણરૂપ સહભાવી પર્યાય. અહીં ‘પર્યાયાર્થિકન' શબ્દમાં વાપરેલા “પર્યાય' શબ્દથી, સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોનું ગ્રહણ થાય છે. આ રીતે (સ્વવ્યક્ટ્રિવ્યાપી =) પોતાના (ગુણ-પર્યાયના) આધારભૂત મૂળદ્રવ્યમાં વ્યાપકપણે રહેનારા એવા ( સામાન્યસ્થ =) સામાન્ય પર્યાયનું (= બંને પ્રકારના પર્યાયનું) અહીં કથન કર્યું હોવાથી કોઈ દોષ નથી. અર્થાત્ પર્યાયાર્થિકનયથી ગુણાર્થિક નામનો કોઈ અલગ નય માનવાનો દોષ નહીં આવે. કારણ કે ગુણાર્થિકનયનો પર્યાયાર્થિકનયમાં જ સમાવેશ થઈ જાય છે. પર્યાયાર્થિકનયમાં જે “પર્યાય શબ્દ છે, તેનાથી ક્રમભાવી પર્યાયોની જેમ ગુણરૂપ સહભાવી પર્યાયોનું પણ ગ્રહણ થઈ જાય છે. (૫૭) હવે ગ્રંથકારશ્રી સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે – - ભાવાર્થઃ તેમાં સહભાવી પર્યાયો ગુણરૂપ.જેમકે આત્માની વિજ્ઞાનવ્યક્તિ, વિજ્ઞાનશક્તિ વગેરે. અને આત્માના ક્રમભાવી તે પર્યાયો. જેમકે - સુખ, દુઃખ, શોક, હર્ષવગેરે. વિવેચનઃ (૧) દ્રવ્યની સાથે જે સદા રહે, જે દ્રવ્યનો સહવર્તી ધર્મ હોય, તે “ગુણ' કહેવાય. જેમકે વિજ્ઞાનવ્યક્તિ, વિજ્ઞાનશક્તિ વગેરે. ૦ વર્તમાનકાલીન જ્ઞાનવિશેષ તે વિજ્ઞાનવ્યક્તિ. અથવા આત્મામાં રહેલાં જ્ઞાનસામર્થ્યનું જે પ્રગટીકરણ, તે વિજ્ઞાન વ્યક્તિ. oભવિષ્યમાં પ્રગટ થનારા જ્ઞાનપર્યાયની, આત્મામાં રહેલી જે યોગ્યતા, તે વિજ્ઞાનશક્તિ. (અર્થાત્ જ્ઞાનજનનસામર્થ્ય.) For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (५८) पर्याया अपि स्वभाव-विभावाभ्यां द्रव्य-गुणाभ्यां च चतुर्भेदाः । तथाहिस्वभावद्रव्यव्यञ्जनपर्यायाश्चरमशरीरात् किंचिन्यूनसिद्धपर्यायाः १ । स्वभावगुणव्यञ्जन + ગુણસૌમ્યા+ આ બધા પર્યાયો હંમેશાં આત્માની સાથે રહે છે, એટલે તેઓને ગુણ કહેવાય છે. (૨) આત્માદિ દ્રવ્યમાં ક્રમસર આવનારા જે ધર્મો, તે પર્યાય' કહેવાય. જેમકે સુખ, દુઃખ વગેરે ધર્મો. આ ધર્મો ક્રમશઃ ઉત્પન્ન-નાશ થયા કરતા હોવાથી, તેઓને પર્યાય કહેવાય. (૫૮) હવે ગ્રંથકારશ્રી ત્રીજી રીતે પર્યાયોના ભેદો જણાવે છે - * ત્રીજી રીતે પચચોના ભેદો જે ભાવાર્થઃ પર્યાયો પણ સ્વભાવદ્રવ્ય, સ્વભાવગુણ, વિભાવદ્રવ્ય અને વિભાવગુણના ભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - (૧) ચરમશરીરથી કંઇક ન્યૂન સિદ્ધપર્યાયો તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય. (૨) સ્વભાવગુણવ્યંજનપર્યાયો. જેમકે જીવના અનંત ચતુષ્ટયરૂપ. (૩) વિભાવદ્રવ્યવ્યંજનપર્યાયો મનુષ્યગત્યાદિરૂપ સમજવા. અને (૪) વિભાવગુણવ્યંજનપર્યાયો મતિજ્ઞાન આદિરૂપલેવા. વિવેચનઃ પર્યાયના બે પ્રકાર છેઃ (૧) વ્યંજનપર્યાય, અને (૨) અર્થપર્યાય.. (૧) જે પર્યાય દ્રવ્યની સાથે અનુસરણ પામનારો હોય, દીર્ઘકાળવર્તી હોય, તે વ્યંજનપર્યાય સમજવો. જેમકે ઘટમાં રહેલો મૃત્મયત્વરૂપ પર્યાય. આ પર્યાય સ્થાસ-કોશ-કુશૂલાદિ અવસ્થાઓમાં માટીદ્રવ્યની સાથે અનુસરનારો, દીર્ઘકાળવર્તી છે. એટલે આ વ્યંજનપર્યાય કહેવાય. (૨) જે પર્યાય માત્ર વર્તમાનકાળવર્તી જ હોય ને અત્યંત સૂક્ષ્મ હોય, તે અર્થપર્યાય સમજવો. જેમકે ઘટનો તત્ક્ષણવર્તી મૃત્મયત્વપર્યાય. આ પર્યાય દરેક ક્ષણે બદલાય છે, પ્રથમક્ષણવિશિષ્ટ જે મૃત્મયત્વપર્યાય, તે બીજી ક્ષણે નથી. (કારણ કે માટીના કેટલાક કણો બીજી ક્ષણે બદલાઈ ગયા છે એટલે પહેલા ક્ષણ જેવો જ પર્યાય બીજી ક્ષણે ન રહે.) અને બીજી ક્ષણનો પર્યાય ત્રીજી ક્ષણે ન રહે. આમ વર્તમાનકાલીન તત્તત્ક્ષણવિશિષ્ટ જે સૂક્ષ્મપર્યાય, તે અર્થપર્યાય. પ્રસ્તુતમાં જીવ અને પુદ્ગલને લઇને વ્યંજનપર્યાયના ભેદો જણાવે છે. તે જ રીતે અર્થપર્યાયના ભેદો પણ ઉપલક્ષણથી સમજી લેવા. (અહીં જણાવ્યા નથી.) હવે સૌ પ્રથમ આત્માને લઇને વ્યંજનપર્યાયના ચાર ભેદો જણાવે છે : (૧) : સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય, (૨) સ્વભાવગુણવ્યંજનપર્યાય, (૩) વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય, અને (૪) વિભાવગુણવ્યંજનપર્યાય. હવે આ ચારેયનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જોઇએ - For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેષનસમન્વિત: - पर्यायाः, यथा जीवस्यानन्तचतुष्टयरूपाः २ । विभावद्रव्यव्यञ्जनपर्याया गत्यादयः ३ । विभावगुणव्यञ्जनपर्याया मत्यादयः ४ । + ગુણસૌમ્યા+ (૧) સ્વભાવદ્રવ્યથંજનપર્યાય : જે ચરમશરીરથી મોક્ષની પ્રાપ્તિ થઈ, તે શરીરની જેટલી આકાર-અવગાહના હતી, તેના કરતાં કંઇક ઓછી આકાર-અવગાહનાવાળા, મોક્ષમાં રહેલા સિદ્ધ-૫૨માત્માના જે સિદ્ધત્વપર્યાયો છે, તે સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય સમજવા. ૮૩ - જુઓ – સિદ્ધત્વ તે ચેતનદ્રવ્યનો પર્યાય છે, માટે તેને ‘દ્રવ્યપર્યાય’ કહેવાય... અને તે દીર્ઘકાળવર્તી છે, માટે ‘વ્યંજનપર્યાય’... અને જીવદ્રવ્યનો પોતાનો સ્વાભાવિક પર્યાય છે, કર્મ કે શરીરના સંપર્કથી થયો નથી... માટે આને શુદ્ધદ્રવ્યનો = સ્વભાવદ્રવ્યનો વ્યંજનપર્યાય કહેવાય. (૨) સ્વભાવગુણવ્યંજનપર્યાય : જીવદ્રવ્યમાં (ક) અનંતજ્ઞાન = કેવળજ્ઞાન, (ખ) અનંતદર્શન = કેવળદર્શન, (ગ) અનંતચારિત્ર = ક્ષાયિકચારિત્ર, (ઘ) અનંતવીર્ય = ક્ષાયિકવીર્ય - આ ચાર જે અનંતચતુષ્ટય છે, તે શુદ્ધગુણવ્યંજનપર્યાય સમજવા. આ ગુણો દીર્ઘકાળવર્તી છે, માટે વ્યંજનપર્યાય. ગુણાત્મક છે, માટે ગુણવ્યંજનપર્યાય. અને તે ગુણો કર્મક્ષયજન્ય ક્ષાયિકભાવરૂપ હોવાથી - આત્માના સહજ પરિણામરૂપ હોવાથી સ્વભાવગુણવ્યંજનપર્યાય કહેવાય. (૩) વિભાવદ્રવ્યથંજનપર્યાય : ચેતનદ્રવ્યની જે મનુષ્યાવસ્થા, દેવાવસ્થા વગેરે છે, તે અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયરૂપ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-પંચેન્દ્રિયાદિ પર્યાયો, પૃથ્વીકાય-અપ્લાયાદિ પર્યાયો, સુખી-દુઃખી, રાજા-લંકાદિ પર્યાયો, આ બધા અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાયો છે. આ સઘળા પર્યાયો ચેતનદ્રવ્યના છે... દીર્ઘકાળવર્તી છે, તે માટે વ્યંજનપર્યાય છે. અને કર્મ-શરીરાદિ પુદ્ગલદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારા છે, માટે તે અશુદ્ધ-વિભાવરૂપ કહેવાય છે. (૪) વિભાવગુણવ્યંજનપર્યાય : ચેતન દ્રવ્યના મતિજ્ઞાનાદિરૂપ જે ક્ષાયોપશમિક પરિણામો છે અને ઉપશમસમ્યક્ત્વ - ઉપશમચારિત્રરૂપ જે ઔપશમિક પરિણામો છે, તે બધા વિભાવગુણવ્યંજનપર્યાય સમજવા. આ બધા પરિણામો આત્માના ગુણરૂપ છે, આત્માની સાથે દીર્ઘકાળવર્તી છે, એટલે તેઓને ગુણવ્યંજનપર્યાય કહેવાય છે. અને તેઓ કર્મક્ષયજન્ય (સહજપરિણામરૂપ) નહીં, પણ કર્મક્ષયોપશમ કે ઉપશમથી જન્ય છે, માટે જ તેઓ અશુદ્ધ-વિભાવરૂપ કહેવાય છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: (५९) पुद्गलस्यापि व्यणुकादयो विभावद्रव्यव्यञ्जनपर्यायाः १ । रसरसान्तरगन्धगन्धान्तरादयो विभावगुणव्यञ्जनपर्यायाः २ । अविभागिपुद्गलपरमाणवः स्वभावद्रव्य +ગુણસૌમ્યા+ (૫૯) આ પ્રમાણે આત્મદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારના વ્યંજનપર્યાયો જણાવીને, હવે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને તે પર્યાયો જણાવે છે – | ભાવાર્થ પુગલદ્રવ્યના પણ (૧) વ્યણુક વગેરે વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય, (૨) રસ-રસાંતર, ગંધ-ગંધાતર વગેરે વિભાવગુણવ્યંજનપર્યાયો, (૩) અવિભાગી એવા પુદ્ગલપરમાણુઓ સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય, અને (૪) એકવર્ણ, એક ગંધ, એકરસ, અવિરુદ્ધ બે સ્પર્શ-એ સ્વભાવગુણ વ્યંજનપર્યાય. વિવેચન : સમજવામાં સુગમતા રહે, તે માટે પુદ્ગલ દ્રવ્યના એ ચારે પર્યાયોનો ક્રમ આપણે આ પ્રમાણે ગોઠવીએ - (૧) સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાય, (૨) વિભાવદ્રવ્યભંજનપર્યાય, (૩) સ્વભાવગુણવ્યંજનપર્યાય, અને (૪) વિભાવગુણવ્યંજનપર્યાય. હવે આ ચારેનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે સમજીએ - (૧) સ્વભાવદ્રવ્યવ્યંજનપર્યાયઃ પુદ્ગલદ્રવ્યમાં જેના વિભાગ ન થાય તેવું ‘પરમાણુ નામનું જે દ્રવ્ય છે, તે શુદ્ધદ્રવ્ય છે. (બે-ચાર પરમાણુઓના સંયોગથી સ્કંધરૂપે તૈયાર થયેલું દ્રવ્ય શુદ્ધદ્રવ્ય ન કહેવાય – એ વાત આગળ સ્પષ્ટ થશે.) તેવા જે જે એકલા-એકલા પરમાણુઓ છે, તેઓનો પરમાણપણાનો જે પર્યાય, તે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય સમજવો. જે અંધ બને છે, તેનો ઉત્પાદ પણ થાય અને વિનાશ પણ થાય. જ્યારે પરમાણુઓમાં રહેલો “પરમાણુપણાનો પર્યાય” કદી ઉત્પન્ન-નાશ થતો નથી અને આ પર્યાય સંયોગજન્ય પણ નથી, સહજપરિણામરૂપ છે. તે કારણે આ શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય છે. (૨) વિભાવદ્રવ્યવ્યંજનપર્યાયઃ દૂબળુક, ચણુક, ચતુરણુક વગેરે જે જે સ્કંધો છે, તેઓમાં રહેલો જે સ્કંધપણાનો પર્યાય, તે પુદ્ગલદ્રવ્યનો વિભાવદ્રવ્યવ્યંજનપર્યાય છે. અને તેનું કારણ એ કે, તે તે સ્કંધો અનેક અંશોના સંયોગથી બનેલા છે અને વિયોગ પામવાના સ્વભાવવાળા પણ છે જ. તેથી તેઓમાં મૂળભૂત સ્વતંત્ર સ્વરૂપ નથી, માટે જ તેઓના પર્યાયોને વિભાવદ્રવ્યભંજનપર્યાય કહેવાય છે. (૩) સ્વભાવગુણવ્યંજનપર્યાયઃ પરમાણુદ્રવ્ય સ્વતંત્ર હોવાથી શુદ્ધદ્રવ્ય છે, તેથી તેનો એક વર્ણ, એક ગંધ, એક રસ અને અવિરોધી જોડકારૂપ બે સ્પર્શ-એવા જે ગુણો છે, તે સ્વભાવગુણવ્યંજનપર્યાય કહેવાય. (૪) વિભાવગુણવ્યંજનપર્યાયઃ દૂબળુકાદિ જે સંયોગજન્ય દ્રવ્ય છે, તે અશુદ્ધ છે. એટલે For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ સાત-સુગમ-વિવેચનસમન્વિત: જ व्यञ्जनपर्यायाः ३ । वर्णगन्धरसैकैकाविरुद्धस्पर्शद्वये च स्वभावगुणव्यञ्जनपर्यायाः ४ । (૬૦) વમેત્વપૃથવત્ત્તાયોપિ પર્યાયાઃ । ૐń = - "एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च । संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं " ॥ -[ ૩ત્તરા૦ અ૦ ૨૮ ગાથા-૨૨] + ગુણસૌમ્યા+ તેના ૨સ-૨સાંત૨, વર્ણ-વર્ષાંતર, ગંધ-ગંધાંતર, સ્પર્શ-સ્પર્શીતર વગેરે ગુણરૂપ જે પર્યાયો, તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય. ૮૫ અહીં વર્ણ-વર્ષાંતર વગેરે કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે, સ્કંધમાં જુદા જુદા અનેક પ્રકા૨ના વર્ણ-ગંધ વગેરે હોય છે, એટલે કોઇ એક નિયત વર્ણ વગેરે તેમાં ન હોય, એટલે જ તે સ્કંધ અશુદ્ધ = વિભાવરૂપ કહેવાય છે. અને તેથી જ તેના પર્યાયો વિભાવગુણવ્યંજનપર્યાય કહેવાય છે. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારના વ્યંજનપર્યાયો કહ્યા. ઉપલક્ષણથી જીવ-પુદ્ગલ વિશે અર્થપર્યાયો પણ સમજવા. અને એ જ રીતે ધર્માસ્તિકાયાદિ બાકીના ચાર દ્રવ્યોમાં પણ પર્યાયોનું યથાયોગ્ય અર્થઘટન કરવું. (૬૦) હવે ‘પર્યાય’ તરીકે બીજા પણ પર્યાયોનો અતિદેશ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે – * એકત્વાદિ પણ પર્યાયો સમજવા ભાવાર્થ : આ રીતે એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયો છે. કહ્યું છે કે - “એકત્વ, પૃથક્ક્સ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ વગેરે પર્યાયનાં લક્ષણ છે.’’ વિવેચન : ઉ૫૨ બતાવેલા પર્યાયોની જેમ, દ્રવ્યમાં રહેલાં એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયરૂપ સમજવા. આ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે – "एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च । संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं ॥" અર્થ : એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ (શ્લોકમાં મૂકેલ ‘વ’ થી) જૂનાપણું, નવાપણું, ૫૨-અ૫૨, દૂર-નિકટ વગેરે પર્યાયનાં લક્ષણ છે. (અધ્યયન-૨૮, શ્લોક૧૩) ૧. આ વિશેની વિસ્તૃત માહિતી મેળવવા માટે દ્રવ્યગુણપર્યાયના રાસની ૧૪ મી ઢાળનું અવલોકન કરવું. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૬ * सप्तभङ्गीनयप्रदीपः (૬૧) પાય વાર્થ: પ્રયોનમસ્યામાં પર્યાયથિ:। સોપિ ષવિધ:, + ગુણસૌમ્યા+ તાત્પર્ય ૦ ધર્માસ્તિકાય વગેરે એક છે, માટે તેઓમાં એકત્વ છે. ‘આ એક ઘડો સારો છે’ ઇત્યાદિરૂપે પરમાણુઓથી બનેલા સ્કંધ વિશે જે વ્યવહાર થાય છે, તે તેઓમાં રહેલા એકત્વને જણાવે છે. એમ અપેક્ષાવિશેષે સર્વત્ર સમજવું. ૦ ધર્મદ્રવ્યથી અધર્મદ્રવ્ય પૃથક્ = જુદું છે, અધર્મદ્રવ્યથી આકાશદ્રવ્ય પૃથક્ છે. આમ બધા પરસ્પર પૃથક્ હોવાથી તેઓમાં પૃથક્ક્સ નામનો ધર્મ આવે છે. આ ધર્મ તે તે દ્રવ્યોના પર્યાયરૂપ સમજવો. ૦ ઘટ-પટ વગેરે દ્રવ્યોના જુદાં-જુદાં સંસ્થાનો છે, જુદી-જુદી આકૃતિઓ છે. આ પણ દ્રવ્યના પર્યાયરૂપ છે, એમ સમજવું. ૦ દ્રવ્યોનું પરસ્પર જોડાણ થવું, તે સંયોગ. અને એકબીજાથી છૂટા પડવું, તે વિભાગ. આ પ્રમાણેના સંયોગ-વિભાગ પણ દ્રવ્યના પર્યાયરૂપ સમજવા. એ જ રીતે જૂનાપણું, નવાપણું, ૫ર-અ૫૨, દૂર-નિકટ વગેરે પણ પર્યાયરૂપ સમજવા. (૬૧) આ પ્રમાણે પર્યાયોનું સ્વરૂપ કહીને, હવે તે પર્યાયોને વિષય કરનાર પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી જણાવે છે – (૨) પર્યાયાર્થિકનયનું સ્વરૂપ લક્ષણ : પર્યાય વાર્થ: પ્રયોજ્ઞનમસ્યાસૌ પર્યાયાધિઃ II અર્થ : પર્યાય જ છે અર્થ-પ્રયોજન જેનું, તેવો અભિપ્રાયવિશેષ તે પર્યાયાર્થિકનય. વિવેચન : ઉ૫૨ બતાવેલા સ્વરૂપવાળો પર્યાય (ર્થ =) જ્ઞાનના વિષયપણે પ્રયોજનભૂત છે જેનો, તેવા અભિપ્રાયવિશેષને ‘પર્યાયાર્થિકનય' કહેવાય. જેમકે - (૧) જે ટિભાગ પર પહેરાય તે કટક, (૨) જે ભૂજાની બાજુમાં પહેરાય તે કેયૂર, (૩) જે કાંડાના ભાગે પહેરાય તે કંગન - આ બધા સુવર્ણરૂપે એક હોવા છતાં પણ પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપથી ભિન્ન-ભિન્ન છે. અને તે ભિન્ન-ભિન્ન અવસ્થાઓને જ મુખ્યપણે જોનારો અભિપ્રાય, તે પર્યાયાર્થિકનય સમજવો. આ પર્યાયાર્થિકનય પણ યુક્તિઓરૂપી કલ્પના વડે ૬ પ્રકારે જણાય છે. તે આ પ્રમાણે - For Personal & Private Use Only www.jalnelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ઃ સરા-સુગમ-વિવેચનસમન્વિત: ૮૭ (૬૨) તદ્યથા-અનાવિનિત્યપયાથિ:, યથા- पुद्गलपर्यायो मेर्वादिर्नित्य: १, → ગુણસૌમ્યા+ (૧) અનાદિનિત્યપર્યાયાર્થિકનય. (૨) સાદિનિત્યપર્યાયાર્થિકનય. (૩) સત્તાનિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. (૪) સત્તાસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય. (૫) કર્મોપાધિનિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય. (૬) કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય. (૬૨) હવે આ છએ પ્રકારના પર્યાયાર્થિકનયોનું સ્વરૂપ ગ્રંથકારશ્રી ક્રમશઃ ઉદારણ સાથે સમજાવે છે. આ પહેલો પ્રકાર સૂત્ર : અનાવિનિત્યપર્યાયાધિ:, યથા – પુદ્દતપર્યાયો મેવાવિનિત્ય: શા અર્થ : પહેલો ભેદ-અનાદિનિત્યપર્યાયાર્થિકનય. જેમકે - મેરૂ આદિ પુદ્ગલપર્યાય નિત્ય છે એવો અભિપ્રાય. (૧) વિવેચન : પર્યાયાર્થિકનયનો પહેલો પ્રકા૨ : (૧) અનાદિનિત્ય પર્યાયાર્થિકનય. તે પુદ્ગલના અનાદિનિત્ય એવા ‘મેરૂ’ વગેરે પર્યાયોને જુએ છે. પુદ્ગલનો ‘મેરૂ’ વગેરે પર્યાય, એ પ્રવાહથી અનાદિ અને નિત્ય છે. અલબત્ત, કોઇપણ પુદ્ગલ વધુમાં વધુ અસંખ્યકાળે અવસ્થાંતર કરે છે જ. એટલે મેરૂપર્વતના પુદ્ગલો પણ બદલાયા કરે છે, જુના જાય છે ને નવા આવે છે. પણ સંસ્થાન એ જ છે (એમ સ્થાન, વર્ણાદિ, પરિમાણ... વગેરે પણ શિષ્ટ પુરુષોના વ્યવહાર મુજબ એના એ જ રહે છે.) માટે એ અનાદિ નિત્ય કહેવાય છે. આ જ પ્રમાણે રત્નપ્રભા વગેરે પૃથ્વીપર્યાય પણ જાણવા. એમ શાશ્વત પ્રતિમા વગેરે જે કાંઇ શાશ્વત પદાર્થો છે - એ બધા પણ જાણવા. પ્રશ્ન ઃ આ મેરૂપર્વત વગેરે તો દ્રવ્ય છે. અને તો તેને વિષય કરનારો નય દ્રવ્યાર્થિકનય જ બને ને ? ઉત્તર : ના, પુદ્ગલનો પુદ્ગલરૂપે ઉલ્લેખ થાય તો ‘દ્રવ્ય’ પકડાય, કારણ કે ‘પુદ્ગલ’ એ દ્રવ્ય છે, કોઈ અવસ્થાવિશેષરૂપ નથી. પણ ‘ઔદારિકવર્ગણા' ‘ઔદારિકશ૨ી૨’ ‘મેરૂપર્વત’ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: सादिनित्यपर्यायार्थिकः, यथा-सिद्धपर्यायो नित्यः २, सत्तागौणत्वेनोत्पादव्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा-समयं समयं प्रति पर्याया विनाशिनः ३, ..............................+ ગુણસૌમ્યા........................... વગેરે કોઇપણરૂપે ઉલ્લેખ થાય, તો એ તે તે પુદ્ગલની ચોક્કસ અવસ્થા જ હોવાથી પર્યાયરૂપ છે. અને આ અવસ્થા અનાદિનિત્ય હોવાથી એ પર્યાય પણ “અનાદિનિત્ય' કહેવાય. એટલે જ એ પર્યાયને વિષય કરનારો આ નય “અનાદિનિત્યપર્યાયાર્થિકનય' કહેવાય છે. જો બીજે પ્રકાર એક સૂત્રઃ સવિનિત્યપર્યાયાથી, યથ - સિદ્ધપયો નિત્ય પારા અર્થ બીજો ભેદ સાદિનિત્યપર્યાયાર્થિક.જેમકે સાદિનિત્ય એવા સિદ્ધપર્યાયને વિષયકરનારો અભિપ્રાય. (૨) વિવેચન : પર્યાયાર્થિકનયનો બીજો ભેદ : (૨) સાદિનિત્યપર્યાયાર્થિકનય. આ નય સાદિનિત્ય પર્યાયને જુએ છે, જેમકે – સિદ્ધત્વપર્યાયને જોનાર નય. સિદ્ધનો પર્યાય સાદિ છે, અર્થાત્ તેનો પ્રારંભ છે, કારણ કે, જ્યારે બધા કર્મનો ક્ષય થયો ત્યારે એ પર્યાય ઉત્પન્ન થયો હોય છે. પણ તેનો અંત નથી, કારણ કે સિદ્ધપણું હવે સદાકાળ રહેવાનું છે. એટલે આ પર્યાય “સાદિનિત્ય' કહેવાય છે અને તેથી જ આને વિષય કરનારો નય, “સાદિનિત્યપર્યાયાર્થિકન” કહેવાય. - ત્રીજે પ્રકાર કે સૂત્રઃ સત્તાત્વેિનોત્પવિત્રથBદિસ્વમાઘોડનિત્યદ્ધપયfથળ:, યથા - મયં સમર્થ प्रति पर्याया विनाशिनः ॥३॥ અર્થ: ત્રીજો ભેદ-સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરનાર અનિત્યશુદ્ધપર્યાયાર્થિકાય. જેમકે - સમયે સમયે દરેક પર્યાય નાશ પામવાના સ્વભાવવાળા છે. (૩) વિવેચનઃ પર્યાયાર્થિકનયનો ત્રીજો પ્રકારઃ (૩) સત્તાનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય. જેમકે – દરેક સમયે પર્યાયો વિનાશશીલ છે એવું કહેવું તે. જે પર્યાય જે સમયે ઉત્પન્ન થાય છે, તે એક સમય માટે જ એ ટકે છે અને બીજા સમયે નાશ પામી જાય છે. આમ પર્યાયોનો નાશ પ્રતિક્ષણ જોવો, એ આ નયનો વિષય છે. વળી વગર ઉત્પાદે નાશ તો થાય નહીં. એટલે જણાય છે કે પ્રતિક્ષણ ઉત્પાદન પણ આ નય જુએ છે. અર્થાત્ પ્રતિક્ષણ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયોત્પાદને જોવા, પણ સત્તાને જોવી નહીં – એ આ ત્રીજો પ્રકાર છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ છે સરત-સુગમ-વિવેચનસમન્વિત: જૈ सत्तासापेक्षस्वभावोऽनित्याशुद्धपर्यायार्थिकः, यथा - एकस्मिन् समये उत्पाद-व्ययध्रौव्यात्मकः पर्यायः ४, कर्मोपाधिनिरपेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा - · ગુણસૌમ્યાન ૦ આમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશને જ જોવાના છે, સત્તાને નહીં. માટે આ પર્યાયાર્થિકનયનો શુદ્ધદષ્ટિકોણ છે, માટે જ આ શુદ્ધપર્યાયાર્થિકનય છે. ૦ વળી આ ક્ષણિક-અનિત્ય પર્યાયોને જોનારો છે, માટે આ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય છે. બધાં જ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ થતા જ હોય છે. માટે બધા જ દ્રવ્યોના આવા ઉત્પાદ-વિનાશશીલ પર્યાયો આ નયના વિષય છે, એમ જાણવું. એટલે મેરૂમાં કે સિદ્ધાવસ્થામાં પણ જે સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ ફેરફારો પ્રતિક્ષણ થયા કરતા હોય છે, એને નજરમાં લેનારો દૃષ્ટિકોણ આ ત્રીજા પ્રકારમાં આવે છે. * ચોથો પ્રકાર સૂત્ર : સત્તાસાપેક્ષસ્વમાવોનિત્યાશુદ્ધપર્યાયાધિઃ, યથા - સ્મિન્ સમયે ઉત્પાત્ વ્યય-ધ્રૌવ્યાત્મા: પર્યાયઃ ॥૪॥ ૮૯ અર્થ : સત્તાને સાપેક્ષ સ્વભાવવાળો અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય. જેમકે - એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ પર્યાય. વિવેચન : પર્યાયાર્થિકનયનો ચોથો પ્રકાર : (૪) સત્તાસાપેક્ષ અનિત્ય-અશુદ્ધ પર્યાયાર્થિકનય. જેમકે એક સમયમાં પર્યાય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણે લક્ષણથી યુક્ત હોય છે. ત્રીજા પ્રકારમાં સત્તાનું = ધ્રૌવ્યાંશનું ગ્રહણ નહોતું, માત્ર ઉત્પાદ-વિનાશનું ગ્રહણ હતું. ચોથા પ્રકારમાં સત્તાનું પણ ગ્રહણ છે. અર્થાત્ ત્રણે અંશોનું ગ્રહણ છે. એટલે કે તે તે સમયમાં રહેલા પર્યાયને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય - આ ત્રણેથી સંકળાયેલો માનવો-જોવો એ પર્યાયાર્થિકનો આ ચોથો પ્રકાર છે. આ અશુદ્ધપર્યાયાર્થિકનય છે, કારણ કે પર્યાયાર્થિકનય સત્તાને ન જુએ એ એનું શુદ્ધરૂપ છે, એટલે ત્રીજો પ્રકાર શુદ્ધ હતો. પણ અહીં સત્તાને પણ જુએ છે, માટે આ અશુદ્ધ નય છે. હવે આ નય, ઉત્પાદ-વ્યયની જેમ સત્તાને પણ પ્રધાનપણે જુએ, તો એ ત્રણે અંશને પ્રધાનપણે જોતો હોવાથી ‘નય’ ન રહેતાં ‘પ્રમાણ’ બની જાય. એટલે માનવું જ રહ્યું કે - આ સત્તાને ગૌણપણે જુએ છે. પ્રશ્ન ઃ જો સત્તાને ગૌણપણે જુએ, તો ત્રીજા અને ચોથા પ્રકારમાં ફરક શું રહ્યો ? (ત્રીજામાં For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः • संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा ५, कर्मोपाधिसापेक्षस्वभावोऽप्यनित्याशुद्ध + ગુણસૌમ્યા+ પણ સત્તાને ગૌણ કરવાની વાત તો હતી જ ને ?) ८० ઉત્તર ઃ ત્રીજા પ્રકારમાં સત્તાને ગૌણ ક૨વાની જે વાત છે, તેનો અર્થ ‘સત્તાને નજરમાં લેવાની જ નથી. સત્તાને જોવાની જ નથી' એવો કરવો. એટલે જ દ્રવ્યગુણપર્યાયના રાસમાં ત્રીજા પ્રકારના વિવેચન વખતે ટબામાં ‘પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડઇ નહીં.’ એમ જણાવ્યું છે. જ્યારે ચોથા પ્રકારના વિવેચન વખતે ‘ઇહાં સત્તા દેખાડવી’ એમ જણાવ્યું છે. એટલે ત્રીજા પ્રકારનો નય સત્તાને જોતો જ નથી (એટલે જ એ શુદ્ધ રહી શકે છે.) અને ચોથા પ્રકારનો નય સત્તાને જુએ છે ખરો, પણ ગૌણપણે. (એટલે જ એ પર્યાયાર્થિકનય છે, અન્યથા સત્તાને મુખ્યપણે લેનારો નય દ્રવ્યાર્થિક જ બની જાય.) આ વિશે સૂક્ષ્મતાથી વિચારણા કરવી. * પાંચો પ્રકાર સૂત્ર : મોઁપાધિનિરપેક્ષસ્વમાવોઽનિત્યશુદ્ધપર્યાયાધિ:, યથા संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा ॥५॥ અર્થ : પાંચમો ભેદ – કર્મોપાધિથી રહિત અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય. જેમકે - સંસારીજીવ સિદ્ધ સરખો શુદ્ધાત્મા છે. (૫) વિવેચન ઃ પર્યાયાર્થિકનયનો પાંચમો ભેદ : (૫) કર્મોપાધિનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય. સંસારી જીવોના પર્યાયોને પણ સિદ્ધાત્માના પર્યાય જેવા જોવા-કહેવા, એ આ નયનો વિષય છે. અલબત્ત, સંસારીજીવને કર્મ ઉપાધિ છે જ ને એની અસર પણ છે જ. પણ એની વિવક્ષા ન કરીને (= એ તરફ નજર જ ન નાંખીને) આત્મામાં અંદ૨ અખંડપણે સ્કુરાયમાણ કેવળજ્ઞાનદર્શન-ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરવી, એને જ જોવા, એ આ નયનો વિષય છે. પ્રશ્ન ઃ દ્રવ્યાર્થિકના પાંચમા ભેદમાં પણ સંસારીજીવને કર્મોપાધિનિરપેક્ષપણે સિદ્ધ સરખો જોવાનો હતો. આમાં પણ એવું જ છે. તો બેમાં ફરક શું ? ઉત્તર ઃ જુઓ, દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે. એટલે ત્યાં સિદ્ધાત્મા જેવો સંસારી-આત્મા જોવાનો હતો. પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. એટલે અહીં, સિદ્ધાત્માના પર્યાયને તુલ્ય સંસારીજીવોના પર્યાયોને જોવાના છે. એટલે બંને નય જુદા છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * पर्यायार्थिकः, यथा-संसारिणामुत्पत्ति-मरणे स्तः ६, इति पर्यायार्थिकस्य षड् भेदाः ॥ અ +ગુણસૌમ્યા+ છઠ્ઠો પ્રકાર જ સૂત્રઃ વપધસાપેક્ષશ્વમાવોડનિત્યાશુદ્ધપર્યાયfથવા:, યથા - સંસારિVTમુત્પત્તિમરને તં: iદ્દા અર્થ છઠ્ઠો ભેદ - કર્મોપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકાય. જેમકે - “સંસારીજીવોના જન્મ-મરણો હોય છે એવું બોલનારો નય. વિવેચન : પર્યાયાર્થિકનયનો છઠ્ઠો ભેદ : (૬) કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય. સંસારી જીવોને જન્મ-મરણો હોય છે એવું જે કહીએ છીએ, એમાં જીવના જન્મ વગેરે પર્યાય કર્મસંયોગજન્ય છે, કર્મથી સોપાધિક છે, માટે જ અશુદ્ધ છે. વળી કર્મના ઉદય પ્રતિક્ષણ બદલાતા રહેતા હોય છે, એટલે કર્મોપાધિજન્ય પર્યાયો પણ પ્રતિક્ષણ પરિવર્તનશીલ હોય છે. અને એટલે જ તેઓ ક્ષણિક-અનિત્ય હોય છે. એટલે આ જન્માદિ પર્યાયો કર્મોપાધિસાપેક્ષ છે, અનિત્ય છે અને અશુદ્ધ છે. એટલે એને જોનારો નય, કર્મોપાધિસાપેક્ષ-અનિત્ય-અશુદ્ધ પર્યાયને જોનારો કહેવાય. અહીં વિષય તરીકે ક્ષણિક-અનિત્ય પર્યાય જ છે, માટે આ પર્યાયાર્થિકનય પોતે અશુદ્ધ નથી. પણ એના વિષયભૂત પર્યાય જ અશુદ્ધ છે. માટે “અશુદ્ધ એ નયનું નહીં, પણ પર્યાયનું વિશેષણ છે. ૦ પાંચમા પ્રકારના નય દ્વારા જોવાથી “અહો ! અહો ! મારા પણ જાજવલ્યમાન કેવળજ્ઞાન વગેરે પર્યાયો છે.” એ ખ્યાલમાં – સંવેદનમાં આવે છે. ૦ છઠ્ઠા પ્રકારના નય દ્વારા જોવાથી, વર્તમાનમાં કર્મોએ મારા જન્મ-મરણ-અહંકારઇર્ષ્યા વગેરે કેવા ઉપાધિરૂપ-કદર્શનારૂપ પર્યાયો કર્યા છે – એ ખ્યાલમાં આવે છે. અને તેથી તે પર્યાયોના વિનાશ માટે અને શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ માટે જીવ ઉદ્યમશીલ બને છે. આ પ્રમાણે છે પ્રકારે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ બતાવ્યું. અને પર્યાયાર્થિકનયના બીજી રીતે જે ઋજુસૂત્રાદિ ચાર પ્રકાર છે, તે ગ્રંથકારશ્રી આગળ જણાવશે. (૬૩) હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું કયું સ્થાન પ્રધાન છે ? તે બંને મુખ્યરૂપે કોને વિષય કરે છે? તે જણાવવા કહે છે – For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः .............. (६३) अथ तयोः स्थानप्रधानमाह-द्रव्यास्तिकनयो हि नित्यस्थानमेवाह, द्रव्यस्य नित्यत्वात् सकलकालभावित्वाच्च । पर्यायार्थिकस्त्वनित्यमेव स्थानमाह, पर्यायाणामनित्यत्वात् प्रायशः । तदुक्तं राजप्रश्रनीयवृत्तौ +ગુણસૌમ્યા. ચિંક કયા નયનો ક્યો વિષય ? * (૧) દ્રવ્યાર્થિકનય નિત્યપ્રધાન દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને (= નિત્ય એવા વિષયને) જ કહે છે. કારણ કે, દ્રવ્યાસ્તિકનય જે “દ્રવ્ય ને વિષય કરે છે, તે દ્રવ્ય નિત્ય છે અને સકળકાળ રહેનાર છે. દા. ત. દ્રવ્યાસ્તિકનય પુદ્ગલદ્રવ્યને જુએ છે. હવે આ પુગલદ્રવ્ય “પુદ્ગલ” રૂપે અવિચલિત રહે છે, તે રૂપે કદી નાશ પામતો નથી. એટલે જ તે નિત્ય અને સકલકાળભાવી છે. આવા નિત્ય અને સકલકાળભાવીને જોનારો હોવાથી દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને જ કહે છે' એવું કહેવાય. (૨) પર્યાયાર્થિકનય અનિત્યપ્રધાનઃ પર્યાયાર્થિકનય પર્યાયને જુએ છે (મૃદ્રવ્યની સ્થાસ, કોશ, કુશૂલ વગેરે જુદી જુદી અવસ્થાઓને જુએ છે.) અને તે પર્યાયો પ્રાય: કરીને અનિત્ય હોય છે. એટલે પર્યાયાર્થિકનય અનિત્યસ્થાનને (અનિત્ય એવા પર્યાયરૂપ વિષયને) જ કહે છે – એમ જાણવું. આ પંક્તિનો શબ્દાર્થ જોઈ લઈએ - દ્રવ્યાર્થિકનય નિત્યસ્થાનને જ કહે છે, કારણ કે તેનો વિષયભૂત દ્રવ્ય નિત્ય છે અને સકલકાળભાવી છે. વળી પર્યાયાર્થિકનય અનિત્યસ્થાનને જ કહે છે, કારણ કે તેના વિષયભૂત પર્યાયો પ્રાયઃ કરીને અનિત્ય આ વિશે રાજપ્રશ્નીયસૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે - દ્રવ્યાર્થિકનયે વસ્તુ નિત્ય છે અને પર્યાયાર્થિકનયે વસ્તુ અનિત્ય છે. દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ તાત્વિક-વાસ્તવિક માને છે, પર્યાયોને નહીં. એટલે તેનો વિષય માત્ર દ્રવ્ય છે – એવું સાબિત થયું.) અને દ્રવ્ય અન્વયી પરિણામવાળું (ઉત્તરોત્તર પર્યાયોમાં અનુસરણ પામવાના ૧. અહીં “પ્રાયઃ' કહેવાનું તાત્પર્ય એ લાગે છે કે, પર્યાયાર્થિકનય પર્યાયને જુએ – એ વાત નક્કી, પણ એ પર્યાય અનિત્ય જ હોય એવું જરૂરી નથી. આપણે પર્યાયાર્થિકનયના પહેલા પ્રકારમાં જોઈ ગયા કે “મેરૂ' વગેરે અનાદિનિત્ય પર્યાયો પણ પર્યાયાર્થિકનયનો વિષય છે જ. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * "द्रव्यार्थनये नित्यं पर्यायार्थनये त्वनित्यम् द्रव्यास्तिकनयो द्रव्यमेव तात्त्विकमभिमन्यते, न तु पर्यायान्, द्रव्यं चान्वयिपरिणामित्वात् सकलकालभावि भवति ।" (६४) ननु गुणप्रधानस्तृतीयो गुणार्थिकनामा नयः कथं न स्यादिति चेत्, न-गुणानां पर्यायग्रहणेनैव +ગુણસૌમ્યા. સ્વભાવવાળું) હોવાથી, સકળ કાળ રહેનારું છે, નિત્ય છે. એટલે જ દ્રવ્યાસ્તિકનય નિત્યને વિષય કરે છે, એવું કહેવાય.) (આ જ પ્રમાણે પર્યાયાર્થિકનયમાં પણ સમજવું. કારણ કે આ નય અનિત્ય એવા પર્યાયોને વિષય કરે છે. એટલે એ અનિત્યસ્થાનને જણાવે છે – એવું કહેવાય.)” સારઃ (૧) દ્રવ્યાર્થિકનય દ્રવ્યને, દ્રૌવ્યાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદને અને અન્વયને (= ઊર્ધ્વતા સામાન્યને) જોનાર છે. (૨) જ્યારે પર્યાયાર્થિકનય પર્યાયને, ઉત્પાદ-વ્યયાંશને, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને અને અન્વયશૂન્યતાને (= પૂર્વાપરક્ષણભાવી પર્યાયોને બિલકુલ સ્વતંત્ર, એકદમ ક્ષણિક) જોનાર છે. (૬૪) હવે બે નયથી જુદો ત્રીજો નય કેમ નહીં? એ આશંકાનો નિરાસ કરવા કહે છે – શબ્દાર્થઃ પૂર્વપક્ષ ગુણપ્રધાન ત્રીજો “ગુણાર્થિકન” કેમ ન થાય? ઉત્તરપક્ષ એવું ન કહેવું, કારણ કે પર્યાયોના ગ્રહણથી જ ગુણોનું ગ્રહણ થઈ જાય છે. * “ગુણાધિક' નામનો અલગ નય નહીં જ વિવેચનઃ પૂર્વપક્ષઃ જેમ દ્રવ્યવિષયક જે નય તે દ્રવ્યાર્થિકનય અને પર્યાયવિષયક જે નય તે પર્યાયાર્થિકનય - એમ બે પ્રકારે નય કહો છો. તેમાં ત્રીજો ‘ગુણ પણ પદાર્થનું એક સ્વરૂપવિશેષ હોવાથી તેને વિષય કરનારો “ગુણાર્થિક નય પણ કહેવો જોઇએ ને? કેમ કહેતા નથી? ઉત્તરપક્ષ ઃ જુઓ, પર્યાયાર્થિકનય’ માં જે પર્યાય’ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેનાથી પર્યાયની જેમ ગુણોનું પણ ગ્રહણ થઈ જ જાય છે. એટલે ગુણોને ગ્રહણ કરનારો કોઈ જુદો નય માનવાની જરૂર નથી. (પર્યાયને વિષય કરનારો પર્યાયાર્થિકનય જ ગુણોને જ વિષય કરી દેશે.) પ્રશ્ન: જો “ગુણ” સ્વતંત્ર ન હોત, તો ‘દ્રવ્ય-ગુણ-પર્યાય” એમ ત્રણ કેમ બોલાય છે? બે જ બોલવા જોઇએ ને? (પૂ. મહોપાધ્યાયજી મહારાજે જ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' એમ ત્રણ નામવાળો ગ્રંથ બનાવ્યો છે જ.) - ૧. આ વચન પણ પૂર્વવત્ પ્રાયિક સમજવું. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ... * सप्तभङ्गीनयप्रदीपः ग्रहणसम्भवात् । (६५) ननु द्रव्याणामेव पर्यायास्तर्हि द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वयं कथमिति चेत्, सत्यम्-द्रव्य-पर्याययोः स्वरूपविवक्षायां कश्चिद्विशेष इति 'राहोः शिरः' +ગુણસૌમ્યાઉત્તર : વિવક્ષાવિશેષથી ગુણ-પર્યાય જુદા બોલાય છે. સહભાવી પર્યાય તે “ગુણ”. અને ક્રમભાવી પર્યાય તે “પર્યાય'. આમ બંનેની વિરક્ષા જુદી જુદી કરીને, તેઓનો જુદા રૂપે વ્યપદેશ થઈ શકે છે. પણ અહીં “પર્યાય' તરીકે સહભાવી અને ક્રમભાવી બંને પ્રકારના પર્યાયોમાં રહેલો “પર્યાયસામાન્ય” પકડવાનો છે. એટલે “પર્યાય' શબ્દથી સહભાવીરૂપ ગુણ અને ક્રમભાવીરૂપ પર્યાય બંનેનું ગ્રહણ થઈ જાય છે. ને તેથી પર્યાયને વિષય કરનારો નય, ગુણ-પર્યાય બંનેને વિષય કરશે. (એટલે ગુણને વિષય કરનારો “ગુણાર્થિક' નામનો કોઇ જુદો નય માનવાની જરૂર નથી. પર્યાયાર્થિકનાં જ તેને વિષય કરી દેશે.) * (૬૫) હવે બે નય કેમ? એક જ નય કેમ નહીં? એ આશંકાનો નિરાસ કરવા કહે છે - જ બે નય કેમ? એક શબ્દાર્થઃ પૂર્વપક્ષ દ્રવ્યોના જ પર્યાયો છે, તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એવા બે નય કેમ કહ્યા? (એક દ્રવ્યાર્થિક નય જ કહોને?) ઉત્તરપક્ષઃ સાચી વાત છે, દ્રવ્ય અને પર્યાયમાં સ્વરૂપની વિવક્ષાએ કંઈક ભેદ-વિશેષ છે (બાકીની પંક્તિનો અર્થ વિવેચન મુજબ સમજવો.) વિવેચનઃ પૂર્વપક્ષ દ્રવ્યોના જ પર્યાયો છે, અર્થાત્ “પર્યાય' એ એકપ્રકારનું દ્રવ્યનું જ સ્વરૂપ છે. એટલે તો દ્રવ્યાર્થિકનયથી જેમ દ્રવ્યનું ગ્રહણ થાય છે, તેમ તેનાં સ્વરૂપ-અંતર્ગત પર્યાયોનું પણ ગ્રહણ થઇ જ જશે. એટલે પર્યાયને વિષય કરનાર “પર્યાયાર્થિક' નામનો પણ કોઈ અલગ નય માનવાની જરૂર નહીં રહે. તો પછી ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નય કેમ કહ્યા? ઉત્તરપક્ષ ઃ તમારી વાત સાચી છે, પણ દ્રવ્ય અને પર્યાય બંનેના પ્રતિનિયત સ્વરૂપની વિવક્ષા કરીએ, તો કંઇક વિશેષ જણાય છે, કથંચિત્ ભેદ જણાય છે. (કઈ અપેક્ષાએ ભેદ જણાય છે? એ વાત આગળ કહેશે, પણ પહેલા એક પ્રશ્નનો ઉત્તર આપે છે.) પ્રશ્ન: “કંઇક વિશેષ” “કથંચિત્ ભેદ' એવું કેમ કહો છો? સ્વરૂપ જુદું જુદું હોય, તો તેઓનો સર્વથા ભેદ જ કહો ને? ઉત્તરઃ તેઓનું સ્વરૂપ સર્વથા જુદું જુદું નથી, પણ કથંચિત્ અભિન્ન છે, એક છે. પ્રશ્નઃ જો તે બે એક હોય, તો ‘દ્રવ્યના પર્યાય એમ વચ્ચે છઠ્ઠી વિભક્તિ કેમ લાગે? છઠ્ઠી વિભક્તિ તો ભેદને જણાવે છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ બ્રે इतिवत् कथञ्चिदभेदे षष्ठी । ( ६६ ) तथाहि - द्रव्यादपि सूक्ष्मः पर्यायः, एकस्मिन् द्रव्येऽनन्तानां पर्यायाणां सम्भवात्, द्रव्ये वर्धमाने पर्याया नियमाद् वर्धन्ते, प्रतिद्रव्यं सङ्ख्येयनामसङ्ख्येयानामवधिना परिच्छेदात्, पर्याये वर्धमाने च द्रव्यं भाज्यम् । → ગુણસૌમ્યા. ઉત્તર ઃ એવું નથી, ક્યાંક-ક્યાંક કથંચિદ્ અભેદ હોય ત્યાં પણ છઠ્ઠી વિભક્તિ લાગે છે. જુઓ - ૯૫ (૧) રાહો: શિરઃ = રાહુનું માથું. (૨) તૈનસ્ય ધારા પતત્તિ = તેલની ધારા પડે છે. ( 3 ) मेघस्य घटां विघटयति પવન વાદળની ઘટાને વિખેરે છે. આ બધા સ્થળે, રાહુ અને તેનું માથું, તેલ અને તેલની ધારા, વાદળા અને વાદળાની ઘટા. એ બધું સર્વથા જુદું - જુદું નથી, તો પણ ત્યાં છઠ્ઠી વિભક્તિ લાગે છે જ ને ? તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. દ્રવ્ય અને પર્યાય સર્વથા જુદા ન હોવા છતાં પણ તે બેનો કથંચિદ્ અભેદ હોય તો પણ, ‘દ્રવ્યના પર્યાય’ એમ છઠ્ઠી વિભક્તિ લાગી જ શકે છે. - (૬૬) હવે પૂર્વે જે કહ્યું હતું કે – દ્રવ્ય અને પર્યાયની વચ્ચે સ્વરૂપની વિવક્ષાએ કંઇક ભેદ છે, તે જણાવવા કહે છે - – * દ્રવ્ય-પર્યાયનો તફાવત (તથાહિ -) દ્રવ્યથી પણ પર્યાય વધુ સૂક્ષ્મ છે, કારણ કે માત્ર એક દ્રવ્યમાં પણ અનંત પર્યાયો હોય છે. (જેમ બુંદીનો લાડવો એક હોય. ને તેમાં રહેલી બુંદીઓ અનેક હોય. તો અહીં અનેક એવી બુંદીઓ સૂક્ષ્મ કહેવાય અને એક એવો લાડવો સ્થૂળ કહેવાય. એ જ રીતે દ્રવ્ય-પર્યાયમાં પણ સમજવું. એક જ દ્રવ્યમાં અનંત પર્યાયો હોય છે, એટલે દ્રવ્ય સ્થૂળ અને તેના કરતાં પર્યાયો સૂક્ષ્મ – એમ સમજવું.) આવું હોવાથી જ - ‘અવધિજ્ઞાનના વિષય તરીકે દ્રવ્ય વધે તો નિયમા પર્યાયો પણ વધે જ’ – એમ જણાવ્યું છે. શું જણાવ્યું છે ? તે પહેલા જોઇ લઇએ - અવધિજ્ઞાનના વિષય તરીકે દ્રવ્યની વૃદ્ધિ થાય, તો પર્યાયોની પણ નિયમા વૃદ્ધિ થાય. કારણ કે, અવધિજ્ઞાન દ્વારા દરેક દ્રવ્યને આશ્રયીને સંખ્યાત કે અસંખ્યાત પર્યાયોનો બોધ થાય છે. (એટલે વિષય તરીકે દ્રવ્યો વધે, તો તેના સંખ્યાત કે અસંખ્યાત પર્યાયો પણ વધે જ.) અને પર્યાયો વધે, તો દ્રવ્ય વધે કે ન પણ વધે. (કારણ કે એક જ વસ્તુના ૧૦૦ પર્યાયોના For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः “મયU[ઉત્ત-જાના પરિવકૃત ધ્વ-માવેણા दव्वे वड्डइ भावो भावे दव्वं तु भयणिज्ज" ॥ - [વિશેષાવશ્ય મથા-૬૨૧] पुनश्च क्षेत्रादपि चानन्तगुणं द्रव्यम्, द्रव्यादपि चावधिविषयाः पर्यायाः सङ्येयगुणा असङ्ख्येयगुणा वा। "खित्तपएसेहिंतो दव्वमणंतगुणियं पएसेहिं। दव्वेहिंतो भावो संखगुणोऽसंखगुणिओ वा" ॥ – [ વિશેષાવશ્ય થા-ધર૬] ...............+ગુણસૌમ્યા ............ બદલે ૨૦૦ પર્યાયોનું જ્ઞાન શરૂ થઈ જાય, તો પર્યાયો વધે. પણ તેટલા માત્રથી તે વસ્તુનાં જ્ઞાન ઉપરાંત બીજી વસ્તુનું પણ જ્ઞાન થવા લાગે એવું જરૂરી નથી. વસ્તુ એક જ રહે, માત્ર તેના વધુ પર્યાયોનું જ્ઞાન થવા લાગે.) એટલે અવધિજ્ઞાનના વિષય તરીકે દ્રવ્ય વધે તો તેના પર્યાયો પણ વધે જ. પણ પર્યાય વધે, તો દ્રવ્ય વધે કે ન પણ વધે - એમાં ભજના/વિકલ્પ જાણવો. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - भयणाएँ खेत्त-काला परिवईतेसु दव्व-भावेसु । दव्वे वड्डइ भावो, भावे दव्वं तु भयणिज्जं ॥६१९॥ અર્થ : દ્રવ્ય-ભાવની (= દ્રવ્ય-પર્યાયની) વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. અને દ્રવ્યની વૃદ્ધિમાં ભાવની વૃદ્ધિ થાય જ. પણ ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ થાય કે ન પણ થાય. (શ્લોક - ૬૧૯) બીજી વાત, અવધિના વિષય તરીકે જેટલા ક્ષેત્રપ્રદેશો હોય, તેના કરતાં પણ અનંતગુણ દ્રવ્ય, અવધિજ્ઞાનના વિષય તરીકે હોય છે. અને જેટલાં દ્રવ્ય હોય, તેના કરતાં પણ સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ જેટલા પર્યાયો અવધિજ્ઞાનના વિષય તરીકે હોય છે. આ વિશે જ વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે – खित्तपएसेहिंतो दव्वमणंतगुणियं पएसेहिं । दव्वेहितो भावो संखगुणोऽसंखगुणिओ वा ॥६२५॥ અર્થ : પ્રદેશની અપેક્ષાએ ક્ષેત્રપ્રદેશોથી દ્રવ્યપ્રદેશો અનંતગુણા છે. તથા દ્રવ્યપ્રદેશોથી ભાવ-પર્યાય સંખ્યાતગુણ કે અસંખ્યાતગુણ છે. (શ્લોક - ૬૨૫) all oો.. 9IL સરસ ન્યા છે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः एतत् सर्वं नन्दिटीकायां सविस्तरमभिहितम् । (६७) तस्माद् द्रव्यपर्याययोः स्वल्पविवक्षातो भिन्नत्वाद् भिन्ना नया द्रव्यार्थिकाः पर्यायार्थिकाश्च । ते च यद्यपि स्वभावभेदैः परस्परं मिलन्तोऽपि स्वस्वपृथग्भावं न त्यजन्ति, उक्तं च "अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि अ णिच्चं सगसगभावं न विजहंति" ॥ —+ગુણસૌમ્યા+ આ વિધાન પરથી સ્પષ્ટ જણાય છે કે, દ્રવ્ય કરતાં પર્યાયો વધુ સૂક્ષ્મ છે. એક દ્રવ્યમાં પણ અનંત પર્યાયો... દ્રવ્ય સ્થળ ને પર્યાયો સૂક્ષ્મ... ઇત્યાદિ. આ બધી વાતો નંદીસૂત્ર પરની ટીકામાં વિસ્તાર સાથે કહેવાઈ છે. એટલે હવે પ્રસ્તુતમાં નિષ્કર્ષ જણાવે છે – (૬૭) તક્ષાત્ = તેથી દ્રવ્ય અને પર્યાય બંનેનાં પ્રતિનિયત સ્વરૂપની વિરક્ષા કરીએ, તો બંને કથંચિત્ ભિન્ન છે એવું જણાઈ આવે છે. અને બંને ભિન્ન છે, એટલે જ તેઓને વિષય કરનારા નયો પણ ભિન્ન છે. દ્રવ્યને વિષય કરનારો નય - ‘દ્રવ્યાર્થિકનય'. અને પર્યાયને વિષય કરનારો નય - પર્યાયાર્થિકન'. (તે .) અને તે દ્રવ્ય-પર્યાય પરસ્પર ભેગા રહેવા છતાં પણ, સ્વભાવભેદના કારણે પોત-પોતાના પૃથભાવને (= જુદાપણાંને) છોડતા નથી. આશય એ કે, દ્રવ્ય-પર્યાય બંને કથંચિત્ અભિન્ન છે, પર્યાય એકપ્રકારનું દ્રવ્યનું જ સ્વરૂપવિશેષ છે. તો પણ કોઈક અપેક્ષાએ તે બેનો સ્વભાવ જુદો-જુદો છે. માટે જ તે બે પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. આ અંગે કહ્યું છે કે – अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । મેનંતા વિકળિચં સમાવં ન વિનહંતિ . (પંચાસ્તિ. શ્લોક-૭) અર્થ લોકાકાશમાં બધા દ્રવ્યો પરસ્પર હળી-મળીને રહે છે, એકબીજાને સ્થાન આપે છે. જ્યાં ધર્મદ્રવ્ય, ત્યાં જ બાકીના દ્રવ્યો પણ... આ રીતે નિત્ય ભેગા રહેતા પણ તેઓ, પોતપોતાના પ્રતિનિયત સ્વભાવને છોડતા નથી. અલબત્ત, આ શ્લોકમાં દ્રવ્યને આશ્રયીને વાત કહી છે, પણ એ જ વાત દ્રવ્ય-પર્યાયને આશ્રયીને પણ સમજી શકાય. દ્રવ્ય-પર્યાય પરસ્પર ભેગા રહેવા છતાં પણ સ્વભાવભેદના કારણે પોત-પોતાના પ્રતિનિયત સ્વરૂપને છોડતા નથી. તે બે વચ્ચે સ્વભાવભેદ કયો ? એ વાત આગળ જણાવશે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः ___ स्वभावभेदोऽग्रे वक्ष्यते । (६८) ननु द्रव्य-पर्यायव्यतिरिक्तौ सामान्यविशेषौ विद्यते तत् कथं न सामान्यार्थिक-विशेषार्थिकनामानौ नयौ भवतः ? इति चेत्, न-द्रव्यपर्यायव्यतिरिक्तसामान्यविशेषाप्रसिद्धेः, (६९) तद् यथा, प्रसङ्गात् सामान्यं दर्शयति ........................+ ગુણસૌમ્યા પ્રસ્તુતમાં મૂળવાત એટલી જ કે – દ્રવ્ય અને પર્યાય બંને પોતાનાં પ્રતિનિયતસ્વરૂપે જુદા હોવાથી, તે બેને વિષય કરનાર ‘દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક' એવા બે જુદા નય માનવા અવિરુદ્ધ છે. (૬૮) હવે પૂર્વપક્ષની અન્ય આશંકાનો નિરાસ કરવા કહે છે - ભાવાર્થઃ પૂર્વપક્ષ દ્રવ્ય અને પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ પણ વિદ્યમાન છે, તો તે બેને વિષય કરનાર “સામાન્યાર્થિક અને વિશેષાર્થિક એવા બે નયો કેમ ન હોય? ઉત્તરપક્ષ તમારી વાત ઉચિત નથી, કારણ કે દ્રવ્ય-પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ પ્રસિદ્ધ નથી. * સામાન્યાર્થિક - વિશેષાધિક બે જુદા નાયો નહીં જ વિવેચન : પૂર્વપક્ષ દ્રવ્ય અને પર્યાયથી જુદા સામાન્ય અને વિશેષ પણ મળે છે જ. તો તમે જેમ દ્રવ્ય અને પર્યાયને વિષય કરનારા અભિપ્રાયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કહો છો. તેમ સામાન્ય અને વિશેષને વિષય કરનારા અભિપ્રાયને “સામાન્યાર્થિક’ અને ‘વિશેષાર્થિક નય પણ કહેવા જોઇએ. અર્થાત્ આ બે નય વધુ કહેવા જોઇએ. (અને તો મૂળનયની સંખ્યા બે નહીં, પણ ચાર થશે !) ઉત્તરપક્ષ: તમારી વાત ઉચિત નથી, કારણ કે દ્રવ્ય-પર્યાયથી જુદા સામાન્ય-વિશેષ હોતા જ નથી. તેવા બે જુદા સામાન્ય-વિશેષ પ્રસિદ્ધ જ નથી. (જો તેવાં બે જુદા પ્રસિદ્ધ હોત, તો તે બેને વિષય કરનાર સામાન્યાર્થિક-વિશેષાર્થિક એવા બે જુદા નયો પણ માનત. પરંતુ તેવું પ્રસિદ્ધ નથી.) સામાન્ય-વિશેષનો દ્રવ્ય-પર્યાયમાં જ અંતર્ભાવ થઇ જાય છે... તે કેવી રીતે? એ જણાવે (૬૯) તથા = તે આ પ્રમાણે – प्रसङ्गात् सामान्यं दर्शयति... સામાન્ય-વિશેષનો દ્રવ્ય-પર્યાયમાં કેવી રીતે અંતર્ભાવ થાય? એ વાત જણાવ્યા પહેલા, For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ * સરત-સુગમ-વિવેચનસમન્વિત: જ "सामान्यं द्विधा - एकं तिर्यक्सामान्यमपरमूर्ध्वतासामान्यम्” ॥ - [ પ્રમાળ૦ પર બ્ સૂ૦ રૂ] ( ७० ) आद्यलक्षणमाह “प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यम्, यथा-शबलशाबलेयपिण्डेषु गोत्वम्" ૫તિ। 22 - [ પ્રમાણ૦ પર બ્ સૂ૦ ૪] + ગુણસૌમ્યા+ પ્રસંગોપાત્ ‘સામાન્ય’ કોને કહેવાય ? તેનું સ્વરૂપ શું ? તેના કેટલા પ્રકારો ? એ બધી વિગતો જણાવે છે * સામાન્યનું સ્વરૂપ * સૂત્ર : સામાન્યં દ્વિધા - વ્ઝ તિર્થંજ્ઞામાન્યમપમૂર્ધ્વતાસામાન્યમ્ ॥ સૂત્રાર્થ : સામાન્ય બે પ્રકારનું છે : (૧) એક તો તિર્યક્ સામાન્ય, અને (૨) બીજું ઊર્ધ્વતા સામાન્ય. : વિવેચન : સામાન્યના બે ભેદ ઃ (૧) તિર્યસામાન્ય, અને (૨) ઊર્ધ્વતાસામાન્ય. (૧) તીર્થ્રો ઉલ્લેખ જેમાં થાય, તેવાં અનુવૃત્તાકારવાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય, તે તિર્યક્સામાન્ય. તે (૨) ઊર્ધ્વ ઉલ્લેખ જેમાં થાય, તેવા અનુગતાકારવાળા જ્ઞાન દ્વારા જણાતું જે સામાન્ય, ઊર્ધ્વતાસામાન્ય. (૭૦) હવે આ બંનેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી આગળ પ્રમાણનયતત્ત્વાલોકના સૂત્રના આધારે બતાવે છે. તેમાં સૌ પ્રથમ તિર્યક્સામાન્યનું લક્ષણ કહે છે – સૂત્રાર્થ : દરેક વ્યક્તિમાં (બીજી વ્યક્તિઓની સાથે) જે તુલ્ય પરિણામ છે, તે તિર્યક્સામાન્ય કહેવાય. જેમકે શબલ-શાબલેય આદિ ગાયોના સમૂહમાં વર્તતું શોત્વ = ગાયપણું = ગાયપણે સમાન પરિણતિ. (એતિર્યક્સામાન્ય.) (પ્રમાણનયતત્ત્વાલોક સૂત્ર - ૫/૪) વિવેચન : જે પરિણતિ દ્વારા એક પદાર્થ બીજા પદાર્થને સરખો હોય, તે પરિણતિને ૧. પહેલા સામાન્યનું સ્વરૂપ બતાવી, તેનો દ્રવ્ય-પર્યાયમાં કેવી રીતે અંતર્ભાવ થાય - તે જણાવશે. પછી વિશેષનું સ્વરૂપ બતાવી, તેનો પર્યાયમાં અંતર્ભાવ કેવી રીતે થાય તે બતાવશે. આ ક્રમ ધ્યાનમાં રાખવો. - For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः तिर्यक्सामान्यं च गवादौ गोत्वादिस्वरूपतुल्यपरिणतित्यम्, उदाहरणं च-तज्जातीय एवायं गोपिण्डो वा, गोसदृशो गवय इति वा । (७१) द्वितीयलक्षणमाह - "पूर्वापरपरिणामसाधारणद्रव्यमूर्ध्वतासामान्यम्, યથા-વેદ-પદ્યનુ મિર્ઝનમ્” તિ –[vમાન પરિ૦ ૬ ફૂ૦ ૬] ...+ગુણસૌમ્યા . તિર્લફસામાન્ય' કહેવાય. જેમકે કોઈ વિવક્ષિત “શબલ' નામવાળી ગાય, “શાબલેય' નામવાળી બીજી ગાયની સાથે “ગાયપણે” સમાન વર્તે છે, માટે બંને ગાયોમાં રહેલું ગોત્વ = ગાયપણું એ તિર્યસામાન્ય છે. એ જ રીતે ગાય-મહિષ-અશ્વ વગેરે પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાનપરિણતિ તે તિર્યસામાન્ય કહેવાય. આ જ વાત મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે - “તિર્યસમાચં ચં વાવો ત્વવિસ્વરૂપતુલ્યપરિતિરૂપ' અર્થાતુ - ગાય વગેરેમાં ગોવાદિરૂપ જે તુલ્યપરિણતિ = સમાનપરિણતિ, તે તિર્યક્સામાન્ય. એક ઉદાહરણ તો મૂળસૂત્રમાં બતાવ્યું જ છે, તે ઉપરાંત બીજાં બે ઉદાહરણો મહોપાધ્યાયજી મહારાજ બતાવે છે – (૨) તજ્ઞાતીય વાયં પve: – પેલી જે ગાય હતી, તેની સરખી જાતિની જ આ ગાય છે. અહીં બે ગાય વચ્ચેની સમાનપરિણતિ, તે તિર્યસામાન્ય સમજવું. (૨) સશઃ વય: - જેવી ગાય હોય છે, તેના જેવો જ જંગલમાં વિચરતો “ગવય” નામનો પ્રાણી હોય છે. અહીં ગાય-ગવય વચ્ચેની સમાનપરિણતિ, તે તિર્યસામાન્ય સમજવું. (ગવય = નીલગાય.) અહીં “તિર્ય' નામ રાખવાનું કારણ એ કે, આ સામાન્ય સમજતી વખતે સમજનારની દષ્ટિ તીર્જી ફરે છે. (શબલ-શાબલેય વગેરે ગાયો જાણે સામે ઊભી છે. તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે, જોનાર પુરુષની દૃષ્ટિ પહેલા શબલ ગાય પર, ત્યારબાદ શાબલેય ગાય પર - એમ ક્રમશઃ તીર્થો ફરે છે.) (૭૧) હવે ઊર્ધ્વતા સામાન્યનું લક્ષણ કહે છે - સૂત્રાર્થ પૂર્વપરિણામ (પૂર્વપર્યાય) અને ઉત્તરપરિણામ (ઉત્તરપર્યાય) બંનેમાં સમાનપણે રહેનારું જે દ્રવ્ય, તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય. જેમકે - કટક અને કંગન વગેરે અલંકારવિશેષોમાં રહેનાર સુવર્ણદ્રવ્યરૂપ સામાન્ય. (પ્રમાણનયતત્તાલોક સૂત્ર - પ/૫) For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * ___ ऊर्ध्वतासामान्यं च परापरविवर्तव्यापिमृत्स्नादिद्रव्यम्, त्रिकालगामि चैतत्; तदुक्तं વૃત્ત – ___ "पूर्वापरपर्याययोरनुगतमेकं द्रव्यम्, द्रवति-तांस्तान् पर्यायान् गच्छतीति व्युत्पत्त्या त्रिकालानुयायी यो वस्त्वंशस्तदूर्ध्वतासामान्यमित्यभिधीयते" इति । कटके कङ्कणे च तत् काञ्चनमेव, अथवा स एवायं जिनदत्त इत्युदाहरणम्। - + ગુણસૌમ્યા+ વિવેચન : પરીપરવિવર્તવ્યાપી = કટક, યૂર, કંગન, બ્રેસલેટ વગેરે નવા-જૂના પર્યાયોમાં વ્યાપીને રહેનારું, એ બધા પર્યાયોમાં અનુસરણ પામનારું એવું જે મૃત્નાવિદ્રવ્યમ્ = સુવર્ણાદિ રૂપ દ્રવ્ય (એ જ રીતે સ્થાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓમાં વ્યાપીને રહેનારું જે મૃદ્રવ્ય) તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય. અને આ સામાન્ય ત્રિકાળગામી (= ત્રણે કાળમાં રહેનારું = નિત્ય) આ વિશે પ્રમાણનયતત્તાલોકની વૃત્તિરૂપ રત્નાકરાવતારિકામાં જે કહ્યું છે, તે જ જણાવે છે – (પૂર્વાપરયોરનુતમે દ્રવ્ય{=) વિવલિત કોઈ એક દ્રવ્યના ક્ષણે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વપર્યાય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારું જે એક દ્રવ્ય, તે ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. (દ્રવતિતતાનું પર્યાયાન અચ્છતીતિ વ્યુત્પસ્યા =) તે તે પર્યાયોને જે પામે, નવા નવા પર્યાયોમાં જે અનુસ્મૃત રહે તે દ્રવ્ય, આવી વ્યુત્પત્તિ હોવાથી, ક્રમશઃ થતા પર્યાયોમાં (ત્રિાનીનુયાયી યો વધ્વંશ =) ત્રણે કાળ અનુસરણ પામનારો જે પદાર્થોશ, (તતૂર્ણતા સામાન્યમ–પધી તે =) તે ઊર્ધ્વતાસામાન્ય’ કહેવાય છે. અર્થાત્ પર્યાયો બદલાતા પણ વસ્તુનો જે છુવાશ રહે, તે ઊર્ધ્વતાસામાન્ય.” (સૂત્ર પ/પ ની વૃતિ.) આ જ વાતને ઉદાહરણ સાથે જણાવે છે – ટ ટુ વ તત્ ઝિમેવ... કટક, કેયૂર, કુંડલાદિ સોનાના બનાવાતા જુદા જુદા પર્યાયોમાં પણ સોનું એનું એ જ રહે છે. તો અહીં સુવર્ણરૂપે વસ્તુનો જેબુવાંશ, તે ઊર્ધ્વતાસામાન્ય. સ વાયં નિદ્રત્ત... પચાસ વર્ષ પહેલા જે બાળક જોયું હતું, તે જ આ જિનદત્ત છે. અહીં બાળ, યુવા, વૃદ્ધ વગેરે પર્યાયો બદલાવા છતાં “જિનદત્ત' એનો એ જ રહ્યો છે. એટલે જિનદત્તરૂપ જે ધ્રુવાંશ, તે ઊર્ધ્વતા સામાન્ય. સાર: (૧) એક પદાર્થની બીજા પદાર્થની સાથે જે સમાનપરિણતિ, તે તિર્યક્સામાન્ય. અને (૨) એક જ પદાર્થમાં કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યરૂપે જે ધ્રુવતા, તે ઊર્ધ્વતાસામાન્ય. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (७२) तत्र तिर्यक्सामान्यं तु प्रतिव्यक्ति सादृश्यपरिणतिलक्षणं व्यञ्जनपर्याय एव, “स्थूलाः कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जनपर्यायाः" इति प्रावचनिकप्रसिद्धः । ऊर्ध्वतासामान्यं तु द्रव्यमेव विवक्षितम् । (७३) विशेषोऽपि - + ગુણસૌમ્યા+ (૭૨) આમ બંને પ્રકારના સામાન્યો બતાવીને, હવે તેઓનો દ્રવ્ય-પર્યાયમાં સમાવેશ કેવી રીતે થાય? તે બતાવે છે – * સામાન્યનો દ્રવ્ય-પયગમાં સમાવેશ (૧) તિર્યસ્સામાન્યઃ દરેક વ્યક્તિઓમાં રહેલી જે સદેશપરિણતિ, તે સદેશપરિણતિરૂપ લક્ષણવાળું આ સામાન્ય, તે તે વ્યક્તિના વ્યંજનપર્યાયરૂપ જ છે. જે એક સમય જેવા સૂક્ષ્મકાળભાવી અને વચનથી અગોચર પર્યાયો હોય, તે “અર્થપર્યાય કહેવાય. પણ જે સ્થૂળ હોય, કાલાંતરે રહેનાર હોય (થોડા લાંબા કાળ સુધી સ્થાયી હોય) તથા શબ્દ સંકેતના વિષયવાળા (= શબ્દોથી સમજાવી શકાય તેવા) હોય, તે બધા “વ્યંજનપર્યાય” કહેવાય. આ વાત પ્રવચનિક પુરુષોમાં પ્રસિદ્ધ છે, અર્થાત્ આગમના જાણકાર મહાત્માઓ શાસ્ત્રોમાં જણાવે છે. પ્રસ્તુતમાં વાત એ કે – તિર્લફસામાન્યરૂપ જે ગોત્વ-ઘટત્વ-પટત્વ-પશુત્વ વગેરે ધર્મો છે, તે ધર્મો, વ્યક્તિમાં રહેલા સ્થળ, કાળાંતરે અનુસરણ પામનારા અને શબ્દ-વાચ્ય એવા પર્યાયવિશેષરૂપ હોવાથી, તેઓનો વ્યંજનપર્યાયમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (એટલે આ સામાન્યને પર્યાયથી જુદો માનવાની જરૂર નથી.) (૨) ઊર્ધ્વતા સામાન્ય: આ સામાન્યને તો દ્રવ્યરૂપ જ કહેવાયું છે. સ્થાસ-કોશ-કુશૂલ વગેરે અવસ્થાઓ બદલાવા છતાં પણ, મૃદ્રવ્યરૂપ જે ધ્રુવાંશ, તે ઊર્ધ્વતાસામાન્ય. અર્થાત્ ઊર્ધ્વતાસામાન્યને મૃદાદિ દ્રવ્યરૂપ જ મનાય છે, તેનાથી જુદું નહીં. માટે આ સામાન્યનો દ્રવ્યમાં જ અંતર્ભાવ થઈ જાય છે. (એટલે આને પણ જુદાં તત્ત્વ તરીકે માનવાની કોઈ જરૂર નથી.) * વિશેષનો પચચમાં સમાવેશ ૪ (૭૩) “વિશેષ” એટલે વસ્તુની પ્રતિનિયત ક્ષણવર્તી અવસ્થાવિશેષ. ક્ષણે-ક્ષણે વસ્તુની For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ સરત-મુમન -विवेचनसमन्वितः सामान्यवैसदृश्यविवर्तनलक्षणो व्यक्तिरूपः पर्याय एवान्तर्भवतीति न ताभ्यामधिकावकाशो नयस्य ॥ (૭૪) અથ સમનયસામાદ-આઘો દ્રવ્યાર્થિનય:, તસ્ય ત્રયો મેવા:-નૈામ+ ગુણસૌમ્યા અવસ્થાઓ બદલાયા કરે છે. તો આવી જુદી જુદી અવસ્થાઓ એ વસ્તુનો વિશેષ છે. તો આ વિશેષ પણ, સામાન્યથી વિસદેશસ્વરૂપવાળા (ઉત્તરોત્તર પર્યાયોમાં અનુસરણ ન પામનારા) એવા વિવર્તરૂપ-વ્યક્તિરૂપ જે વસ્તુનો પર્યાય છે, તેમાં જ અંતર્ભાવ પામી જાય છે. (એટલે તેવા વિશેષને પણ વસ્તુના પર્યાયથી જુદો માનવાની જરૂર નથી.) વિવર્તરૂપ : દરેક સમયે જે પરિવર્તન પામે, બદલાયા કરે, તેવા પર્યાયોને ‘વિવર્ત’ રૂપ કહેવાય. વ્યક્તિરૂપઃ વિવર્તરૂપ તે પર્યાયો જ પ્રતિનિયત ક્ષણવિશેષમાં રહેતા હોવાથી ક્ષણવ્યક્તિરૂપ = તે તે ક્ષણિક અવસ્થાઓરૂપ કહેવાય છે. * એટલે જ અધિક નય ન માનવા ૦ ઊર્ધ્વતાસામાન્યનો દ્રવ્યમાં સમાવેશ થાય છે. ૦ તિર્યક્સામાન્યનો વ્યંજનપર્યાયમાં સમાવેશ થાય છે. ૦ વિશેષોનો વસ્તુના જ પર્યાયવિશેષોમાં સમાવેશ થાય છે. ૧૦૩ આ પ્રમાણે દ્રવ્ય-પર્યાયમાં જ સમાઈ જતા હોવાથી, સામાન્ય અને વિશેષને દ્રવ્ય-પર્યાયથી જુદા માનવાની કોઈ જરૂર નથી. ફલિતાર્થ : એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નય માનવા જોઈએ. તેનાથી અધિક ‘સામાન્યાર્થિક-વિશેષાર્થિક' વગેરે નયો માનવાની કોઈ જરૂર નથી. (૭૪) અનુસંધાન : આપણે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ તથા દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદો જોયા. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જે સાત ભેદો પ્રસિદ્ધ છે, તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવે છે - સાત નયોનું સ્વરૂપ પહેલો નય : (૧) દ્રવ્યાર્થિકનય ઃ તેના ત્રણ પ્રકાર છે : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, અને (૩) વ્યવહારનય. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ * सप्तभङ्गीनयप्रदीपः सङ्ग्रह-व्यवहारभेदात् । द्वितीयः पर्यायार्थिकनयः, तस्य ऋनुसूत्र-शब्द-समंभिस्दैवम्भूतनयभेदाच्चत्वारो भेदाः । तदुभयोर्भेदसङ्ग्रहे च सप्तैव नयाः। __पञ्चैव नयाः, षडेव नयाः, चत्वार एव मूलनयाः" प्रवचनसारोद्धारवृत्तौ [१२४ દરે] ! ___ सविस्तरमग्रे वक्ष्यन्ते । (७५) यदुक्तमनुयोगद्वार-तवृत्त्यादिषु - * ગુ%સૌમ્યા.. બીજો નય : (૨) પર્યાયાર્થિકનય : તેના ચાર ચાર પ્રકાર છે : (૧) ઋજુસૂત્રનય, (૨) શબ્દનય, (૩) સમભિરૂઢ, અને (૪) એવંભૂતનય. આ બંને નયના ભેદોનો સંગ્રહ કરીએ, તો સાત નય થાય. દ્રવ્યાર્થિકનયના ૩ ભેદ + પર્યાયાર્થિકનયના ૪ ભેદ = ૭ નયો. આ સાત નો મુખ્યમતને આશ્રયીને સમજવા. મતાંતરે પાંચ નય, છ નય, ચાર નય પણ મનાય છે – એવું પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં (દ્વાર-૧૨૫ ના શ્લોક – ૮૪૮માં) કહ્યું છે. પ્રશ્નઃ પણ પ-૬-૪ નયો કઈ વિવક્ષાએ કહેવાય છે? ઉત્તરઃ જુઓ - ૦નૈગમનય બે પ્રકારનો છેસામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી. સામાન્યગ્રાહી નૈગમનયનો સંગ્રહનયમાં, અને વિશેષગ્રાહી નૈગમનયનો વ્યવહારનયમાં સમાવેશ કરી દેવાથી, નૈગમને છોડીને બાકીના ૬ નયો રહે. ૦ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ૫ ગયો. અહીં શબ્દસમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નવો શબ્દપરક હોવાથી, એ ત્રણેનો સમાવેશ “શબ્દ” તરીકે કર્યો છે. ૦ સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એમ ૪ નયો (અહીં નૈગમનો સમાવેશ સંગ્રહવ્યવહારમાં કર્યો. અને શબ્દ-સમભિરૂઢ-એવંભૂતને “શબ્દ” તરીકે કહ્યા.) આ પ-૬-૪ પ્રકારોનું સ્વરૂપ, ગ્રંથકારશ્રી પોતે જ વિસ્તાર સહિત આગળ જણાવશે. અહીં મુખ્યતયા સાત નયને આશ્રયીને નિરૂપણ કરાશે. (૭૫) આ સાત નયોનું સ્વરૂપ અનુયોગદ્વાર અને તેની વૃત્તિ વગેરેમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે “જણાવે - ૧.ગ્રંથકારશ્રી પહેલા અનુયોગદ્વાર અને તેની વૃત્તિના આધારે સંક્ષેપથી સાત નયોનું સ્વરૂપ બતાવે છે. ત્યારબાદ પ્રમાણનયતત્તાલોક વગેરે ગ્રંથોના આધારે વિસ્તારથી તેઓનું સ્વરૂપ બતાવશે. એટલે અમે પણ આ ગાથાઓનો અર્થ સંક્ષેપથી જ બતાવીશું. વિસ્તારથી આગળ જણાવીશું. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः "णेगेहि माणेहिं मिणइ त्ति णेगमस्स य निस्ती। सेसाणं पि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं ॥१३६॥ संगहियपिण्डियत्थं संगहवयणं समासओ बिंति । वच्चति विणिच्छयत्थं ववहारो सव्वदव्वेसु ॥१३७॥ पच्चप्पन्नग्गाही उज्जुसओ णयविही मणेयव्वो। इच्छति विसेसियतरं पच्चुप्पन्नं णओ सद्दो ॥१३८॥ +ગુણસૌમ્યા. (૧) નૈગમનયઃ (શ્લોક - ૧) “અનેક માનો વડે મપાય’ એ પ્રમાણે નૈગમનયની નિરુક્તિ છે. બાકીના નયોના આ લક્ષણને હું કહીશ તે તમે સાંભળો. (અનુયોગ-૧૩૬, આવશ્યકનિયુક્તિ-૭૫૫) તાત્પર્ય એક નહીં તે અનેક, અનેક એવા માનો વડે, અર્થાત્ મહાસત્તા-સામાન્ય-વિશેષ જ્ઞાનો વડે વસ્તુને જે માપે, તે નૈગમનય કહેવાય. અથવા નિગમ એટલે એક જ પદાર્થના જુદા જુદા બોધ, તેને સ્વીકારનાર નૈગમનય કહેવાય. (આ બધાનો વિસ્તારથી અર્થ આગળ આવવાનો જ છે. એટલે અહીં વધુ વિસ્તાર નથી કરતા.) (૨-૩) સંગ્રહનય અને વ્યવહારનયઃ (શ્લોક - ૨) તીર્થકર - ગણધરો, સંક્ષેપથી સંગ્રહના સર્વદ્રવ્યોમાં વચનને સંગૃહીત અને પિડિત અર્થવાળું કહે છે. વ્યવહારનય વિનિશ્ચિતાર્થ માટે જાય છે. (અનુયોગદ્વાર-૧૩૭, આવશ્યકનિર્યુક્તિ-૭૫૬) તાત્પર્ય અભિમુખતાએ જે ગ્રહણ કરેલ હોય તે સંગૃહીત કહેવાય છે અને એકજાતિને પામેલ પિંડિત કહેવાય છે. આવો અર્થ = વિષય છે જેનો તે સંગૃહીત-પિડિતાર્થ, એવું સંગ્રહનું વચન તીર્થંકર-ગણધરો સંક્ષેપથી કહે છે. વિશેષે કરીને જે નિશ્ચય, તે વિનિશ્ચય. અર્થાત્ કેટલાક વિદ્વાનોનો બોધ એવું નહીં, પણ નાનાથી લઇ મોટા સુધીના તમામનો બોધ. તેના માટે વ્યવહારનય સર્વદ્રવ્યોમાં પ્રવર્તે છે. અર્થાત્ તે તે દ્રવ્યોમાં લોકો જે રીતનો વ્યવહાર કરતા હોય, તેને તે રીતે આ નય સ્વીકારે છે. (૪-૫) ઋજુસૂત્ર અને શબ્દનય: (શ્લોક-૩) વર્તમાનવસ્તુને જ ગ્રહણ કરનાર ઋજુસૂત્ર નામનો નયપ્રકાર જાણવો. તથા શબ્દનય કંઈક વધુ વિશેષિતતર વર્તમાન વસ્તુને ઇચ્છે છે. (અનુયોગદ્વાર-૧૩૮, આવશ્યકનિર્યુક્તિ-૭૫૭) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः+ वत्थूओ संकमणं होइ अवत्थू गए समभिरूढे । वंजण-अत्थ-तदुभए एवंभूओ विसेसेति ॥ १३९॥ + ગુણસૌમ્યા+ તાત્પર્ય : વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય છે. અથવા (પ્રતિ પ્રતિ વોત્પન્ન =) દરેક-દરેકમાં ઉત્પન્ન વસ્તુ પ્રત્યુત્પન્ન કહેવાય. એટલે કે, સ્વકીય વસ્તુ જ, પણ પરકીય નહીં. આમ વર્તમાનમાં રહેલી અને પોતાની જ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો ‘ઋજુસૂત્ર’ અથવા ‘ઋજુશ્રુત’ નય છે. ૧૦૬ ૦ ઋજુસૂત્ર - ભૂતકાલીન-ભવિષ્યકાલીનરૂપ વક્ર વસ્તુને છોડીને વર્તમાનમાં વિદ્યમાન બધી વસ્તુ, તે ઋજુ. તેને જે કહે તે ઋજુસૂત્ર કહેવાય. ૦ ઋજુશ્રુત - ઋજુ એટલે વક્રથી વિપરીત-વર્તમાનકાલીન શ્રુત એટલે જ્ઞાન. અર્થાત્ વર્તમાનકાલીન જ્ઞાન છે જેને, અર્થાત્ અભિમુખ વસ્તુને જે જોનારો, તે ઋજુશ્રુત. શબ્દનય પણ વર્તમાન વસ્તુને જ માને છે, પરંતુ તે વર્તમાન વસ્તુને બીજા નયો કરતાં વિશેષિતતર માને છે, અર્થાત્ આ નય વસ્તુના નામ-સ્થાપના અને દ્રવ્ય આ ત્રણ નિક્ષેપા નથી માનતો. (આની પણ વિશેષ માહિતી આગળ જણાવાશે.) (૬-૭) સમભિરૂઢ અને એવંભૂતનયઃ (શ્લોક-૪) સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ અવસ્તુ છે. એવંભૂતનય શબ્દ-અર્થ અને તદુભયને વિશેષિત કરે છે. તાત્પર્ય : સમભિરૂઢ નયના મતે વસ્તુનું સંક્રમણ થતું નથી, અર્થાત્ ઘટ નામની વસ્તુનું કુટ નામની વસ્તુમાં સંક્રમણ થતું નથી. એકમાં જુદા જુદા અર્થોને (અર્થાત્ દરેક શબ્દોના જુદા જુદા અર્થોને) સ્વીકારતો જે નય, તે સમભિરૂઢ નય કહેવાય. આ નય એવું માને છે કે - જેમ ઘટ-પટ શબ્દ બે જુદા અર્થને જ જણાવે છે, તેમ ઘટ-કુટ-કુંભ વગેરે શબ્દો પણ જુદા જુદા અર્થોને જ જણાવે છે. જેના વડે વસ્તુ પ્રગટ કરાય અથવા જે પ્રગટ કરે, તે વ્યંજન, અર્થાત્ શબ્દ. આ શબ્દનો જે વિષય (= અભિધેય) તે અર્થ... અને ઉભય એટલે શબ્દ-અર્થ બંને. આ શબ્દ, અર્થ અને ઉભયને એવંભૂતનય વિશેષિત કરે છે. આશય એ કે, આ નય શબ્દને ચોક્કસ એવા અર્થ સાથે સ્થાપે છે અને અર્થને ચોક્કસ એવા શબ્દ સાથે સ્થાપે છે. જેમકે, ઘટ્ ધાતુ ચેષ્ટાના અર્થમાં વપરાય છે. તેથી જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલ ચેષ્ટાવાળો પદાર્થ ઘટશબ્દથી બોલાય, ત્યારે જ તે પદાર્થ ઘટ કહેવાય છે. ને ત્યારે જ તે ઘટશબ્દ તેનો વાચક બને છે. હવે જ્ઞાનનય-ક્રિયાનયને આશ્રયીને કહે છે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: नायंमि गिहियव्वे अगिहियव्वे य इत्थ अत्यंमि जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम" ॥१४०॥ ( ७६ ) तत्र नैगमद्रव्यार्थिकनयो धर्म-धर्म-द्रव्य - पर्यायादिप्रधानाऽप्रधानादिगोचरः । + ગુણસૌમ્યા+ જ્ઞાનનય ક્રિયાનય - (શ્લોક-૫) લેવા યોગ્ય અને ન લેવા યોગ્ય અર્થ જાણતે છતે, એ અર્થ વિશે લેવાદિનો યત્ન કરવો જ જોઇએ. એવો જે ઉપદેશ, તેનું નામ ‘નય’ છે. (અનુયોગદ્વાર-૧૪૦) ૧૦૭ તાત્પર્ય ઃ ઇહલોકસંબંધી અને પરલોકસંબંધી કેટલાક પદાર્થ લેવા યોગ્ય છે, કેટલાક પદાર્થ છોડવા યોગ્ય છે, ઉપલક્ષણથી કેટલાક પદાર્થ ઉપેક્ષણીય છે. દા. ત. ઇહલોકસંબંધી - માળા, ચંદન વગેરે ઉપાદેય છે. વિષ, કાંટા વગેરે હેય છે. ઘાસ વગેરે ઉપેક્ષણીય છે. પરલોકસંબંધી - સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ઉપાદેય છે. મિથ્યાત્વ, અહંકાર વગેરે હેય છે. સ્વર્ગ, વિભૂતિ વગેરે ઉપેક્ષણીય છે. આ પ્રમાણે હેય-ઉપાદેય-ઉપેક્ષણીય પદાર્થોને સમજવા જ અને સમજ્યા પછી તે વિશે લેવા-છોડવા-ઉપેક્ષા વગેરેરૂપ યત્ન કરવો જર. આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનો ઉપદેશ, તે એકપ્રકારનો જ્ઞાનનય અને ક્રિયાનયરૂપ ‘નય’ કહેવાય છે. (૭૬) આ પ્રમાણે અનુયોગદ્વારસૂત્રના આધારે નયોનો નિરુક્તિ-અર્થ જણાવીને, હવે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદનો સામાન્ય અર્થ અને એ ત્રણમાંથી કોણ શુદ્ધ અને કોણ અશુદ્ધ ? એ જણાવવા કહે છે તેમાં - (૧) નૈગમ દ્રવ્યાર્થિક નય ઃ ધર્મ-ધર્મી, દ્રવ્ય-પર્યાય - આ બધાને ગૌણ-મુખ્યભાવે વિષય કરે છે. અર્થાત્ એકને પ્રધાનપણે બીજાને ગૌણપણે, એ રૂપે દ્રવ્ય-પર્યાયાદિને વિષય કરે છે. (૨) સંગ્રહ દ્રવ્યાર્થિક નય ઃ નૈગમ વડે ગ્રહણ કરાયેલી વસ્તુના સમૂહાર્થને (= પિંડિતાર્થને) કહે છે, અર્થાત્ આ નય ‘સત્તા’ વગેરેને જણાવે છે કે જેથી નૈગમ દ્વારા બતાવાયેલ ઘટ-પટાદિ બધા પદાર્થોનો સંગ્રહ થઇ જાય. એટલે આ નય ‘સંગ્રહ’ એવા નામે કહેવાય છે. આ સંગ્રહદ્રવ્યાર્થિકનય અભેદરૂપે કરી વસ્તુના સમૂહને (= વસ્તુજાતને) એકીસાથે ગ્રહણ કરે છે. ૧-૨. તે તે નયોની પ્રધાનતા વખતે જકારનો અન્વય તે તે સ્થળે કરવો. ૩. આ બધાનો વિસ્તારથી અર્થ, ગ્રંથકારશ્રી પોતે જ આગળ ઉદાહરણ સાથે સમજાવશે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः तेन गृहीतस्य-वस्तुनः सम्पिण्डितार्थं वदतीति सङ्ग्रहः, सङ्ग्रहदव्यार्थिकस्त्वभेदस्यतया वस्तुजातं सम्-एकीभावेन गृह्णातीति । सङ्ग्रहेण गृहीतस्य गोचरीकृतस्यार्थस्य भेदरूपतया वस्तुव्यवहरणं व्यवहारद्रव्यार्थिकः ।(७७) नैगम-व्यवहारौ चाशुद्धद्रव्यानुभविकत्वेना +ગુણસૌમ્યા+ આશય ઘટ-પટાદિ જુદી જુદી વસ્તુઓ પણ “સત્તા આદિરૂપે એક છે – એમ (સમ્ = માવેન =) એક હોવારૂપે બધા પદાર્થોને જે (પૃ@ાતિ =) ગ્રહણ કરે છે, તે સંગ્રહ. (૩) વ્યવહારદ્રવ્યાર્થિકનયઃ સંગ્રહ ગ્રહણ કરેલ જે અર્થ, તેના ભેદરૂપે વસ્તુનો વ્યવહાર કરે છે, અર્થાત્ સંગ્રહ વડે સ્વીકારાયેલા “સત્ત્વ' વગેરે પદાર્થ વિશે કરાતું જ્ઞાનવિશેષ કે જે સંગ્રહગૃહીત અર્થનું જ પૃથક્કરણ કરે છે, તે વ્યવહારનય. આશય સંગ્રહ દ્વારા જે પદાર્થોનું એકીકરણ કરાયું છે, તે પદાર્થોનું એકીકરણ સ્વીકારીને (અર્થાત્ એ એકીકરણનો નિષેધ કર્યા વિના) જે વિચારવિશેષથી તેઓનો વિભાગ કરાય, તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે. આ વાત આગળ ઉદાહરણ સાથે સમજાવાશે. (૭૭) હવે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદમાંથી કયો ભેદ શુદ્ધ? ને કયો અશુદ્ધ ? તે જણાવે છે – ગક દ્રવ્યાર્થિકમાં શુદ્ધ-અશુદ્ધનો વ્યવહાર 0 નૈગમનય અને વ્યવહારનય - આ બે અશુદ્ધ દ્રવ્યને અનુભવતા હોવાથી “અશુદ્ધ છે. ૦ અને સંગ્રહનય શુદ્ધ દ્રવ્યને બોલતો હોવાથી શુદ્ધ છે. તાત્પર્ય નયની પોતાની જે દૃષ્ટિ હોય, માત્ર એ જ દૃષ્ટિથી જોવું. તેનાથી અન્યનયની દૃષ્ટિનું જરા પણ મિશ્રણ થયેલું ન હોય, તે એ નયનું વિશુદ્ધતમત્વ છે. અને પછી-જેમ જેમ તદન્યનયની દૃષ્ટિ ભળતી જાય તેમ તેમ વિશુદ્ધિ ઘટતી જાય છે. અશુદ્ધિ વધતી જાય છે. વસ્તુમાત્રમાં રહેલું મૂળભૂત તત્ત્વ પકડવું, એ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. બધામાં રહેલું સદ્ રૂપ એક તત્ત્વ જોવું, તે રૂપે બધાને સમાન માનવા-જોવા, એ સંગ્રહનયની દૃષ્ટિ હોવાથી, સત્તા સામાન્યરૂપે = મૂળતત્ત્વરૂપે જોનારો સદસ્વૈતવાદી સંગ્રહનય એ વિશુદ્ધતમ છે. પછી એમાં જેટલી વિશેષગ્રાહી (= ભેદગ્રાહી) દૃષ્ટિ ભળતી જાય છે – એટલા અંશે વિશુદ્ધિ ઘટતી જાય છે. એટલે સંગ્રહનય અભેદગ્રાહી છે અને તેની અપેક્ષાએ નૈગમ-વ્યવહાર ભેદ તરફ ઢલાણવાળા છે, અર્થાત્ વિશેષ-વિશેષ અવસ્થાઓ તરફ અભિમુખ છે, એટલે તેઓમાં ભેદગ્રાહી દૃષ્ટિ ભળતી જતી હોવાથી, તેઓ “અવિશુદ્ધ' કહેવાય છે. (૭૮) આ વિશે અનુયોગદ્વારની વૃત્તિમાં જે જણાવ્યું છે, તે કહે છે – “નગમનય અને વ્યવહારનય અવિશુદ્ધ છે અને સંગ્રહનય વિશુદ્ધ છે, એવું કેમ? તો કે - For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જ શુદ્ધો, સાહ: શુદ્ધદ્રવ્યવાવિાચ્છુન્દ્વઃ, ( ૭૮ ) તેવું મનુયોગદ્વારવૃત્તÎ[ સૂ૦ ૭૨ ] – ‘નૈનમ-વ્યવહારો વિશુદ્ધ:, સદ્ધ વસ્તુ વિશુદ્ધ: થમ્ ?, યતો નૈામव्यवहारावनन्तपरमाण्वनन्तद्व्यणुकाद्यनेकव्यक्त्यात्मकं कृष्णाद्यनेकगुणाधारं त्रिकालविषयं चाविशुद्धं द्रव्यमिच्छतः, सङ्ग्रहश्च परमाण्वादिसामान्यादेकं तिरोभूतगुणकलापमविद्यमानपूर्वापरविभागं नित्यं सामान्यमेव द्रव्यमिच्छति, एतच्च किलानेकताद्यभ्युपगमकलङ्केनाऽकलङ्कितत्वाच्छुद्धम्, ततः शुद्धद्रव्याभ्युपगमपरत्वादयमेव शुद्धः " કૃતિ । (७९) अथ नैगमनयं प्रख्पयन्ति ૧૦૯ + ગુણસૌમ્યા+ ૦ (યત:...) નૈગમ અને વ્યવહારરૂપ બે નય અનંત પરમાણુ, અનંત વ્યણુકાદિરૂપ, અને વ્યક્તિરૂપ, કૃષ્ણાદિ અનેકગુણોના આધા૨રૂપ અને ત્રિકાળવિષય એવા અશુદ્વ દ્રવ્યને માને છે, ઇચ્છે છે. (દ્રવ્યને જુદા જુદા અનેકરૂપે માનવું, એ જ તેઓની અશુદ્ધતા છે.) उ ૦ (સંપ્રÆ...) જ્યારે સંગ્રહનય, પરમાણુ વગેરે વસ્તુઓનું જે સામાન્ય, તે સામાન્યને લઇને એકરૂપ એવું અને જેના જુદા જુદા ગુણોનો સમૂહ તિરોભૂત (= અપ્રગટ) છે એવું, અને જેના પૂર્વાપર વિભાગ (પર્યાય) અવિદ્યમાન છે એવું, નિત્ય (સત્તાદિરૂપ) સામાન્ય જ દ્રવ્ય તરીકે માને છે, અને આ નિત્ય સામાન્ય દ્રવ્ય અનેકતાના પ્રસંગરૂપ કલંકથી રહિત હોવાથી ‘શુદ્ધ’ છે. અને તેવા શુદ્ધ દ્રવ્યને માનવામાં-કહેવામાં તત્પર હોવાથી, આ સંગ્રહનય શુદ્ધ જ છે.’ આ પ્રમાણે દ્રવ્યાર્થિકમાંથી કયો નય શુદ્ધ અને કયો નય અશુદ્ધ ? તે જણાવ્યું. (૭૯) હવે સૌપ્રથમ ગ્રંથકારશ્રી, દ્રવ્યાર્થિકનયના જે ત્રણ ભેદ છે : (૧) નૈગમ, (૨) સંગ્રહ, અને (૩) વ્યવહાર, તેમાંથી પહેલા નયનું સ્વરૂપ બતાવે છે – દ્રવ્યાર્થિક ત્રણ નયો * (૧) નૈગમનયનું સ્વરૂપ લક્ષણ : નૈ ગમા: बोधमार्गाः यस्यासौ नैगमो नाम नयः स्यात् ॥ અર્થ : અનેક એવા બોધમાર્ગો જેના છે, અર્થાત્ અનેક રીતે વસ્તુને જે જાણે છે – જુએ છે, . ૧. અલબત્ત પર્યાયો તો હોય જ, પણ આ જ્ઞાન દ્વારા ન જણાતા હોવાથી ‘નથી’ એમ કહેવાય. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप नैके गमा-बोधमार्गा यस्यासौ नैगमो नाम नयः स्यात्, पृषोदरादित्वात् ककारलोपः। स त्रेधा-धर्मद्वयगोचरः, धर्मिद्वयगोचरः, धर्म-धर्मिगोचरः, अत्र धर्मि-धर्मशब्देन द्रव्यं + ગુણસૌમ્યા+ તેને “નૈકગમ' કહેવાય. અને અહીં નૈકગમ શબ્દ પૃષોદરાદિ ગણનો હોવાથી “ક'નો લોપ થાય અને તેથી નૈગમ શબ્દ બને છે. અથવા નિગમ એટલે દેશ. જુદા-જુદા દેશમાં જે શબ્દપ્રયોગો-વ્યવહાર થાય છે, એને સંગત કરનાર નય એ નૈગમનય. અલબત્ત, લોકમાં થતા વ્યવહારને તો વ્યવહારનય અનુસરે છે જ. તો પણ લોકવ્યવહારમાં ક્યારેક કોઈક પરિસ્થિતિવશાત્ કે એવા ચોક્કસ પ્રકારના અભિપ્રાયવશાત જુદી રીતે પણ શબ્દપ્રયોગો થતા હોય છે કે જેની સંગતિ નૈગમનયથી જ થઈ શકે છે. જેમકે – પ્રસ્થક બનાવનાર કારીગર. એના જ વિચારમાં રમતો હોય, અથવા એકદમ ઝડપથી પ્રસ્થક બનાવવાનો પ્રસ્તાવ હોય. આવા બધા અવસરે હજુ જંગલમાં લાકડું લેવા જઈ રહ્યો હોય ત્યારે પણ મનના વિચારવશાત્ એ “પ્રચક લેવા જાઉં છું એમ બોલે. અને શિષ્ટપુરુષો એનો અભિપ્રાય સમજી જાય છે, એના વાક્યપ્રયોગને નિષેધતા નથી. હવે આ પ્રયોગની સંગતિ વ્યવહારનયથી તો ન થઈ શકે, કારણ કે પ્રસ્થક બરાબર તૈયાર થયા પછી જ વ્યવહારનય એનો પ્રસ્થક તરીકે વ્યવહાર કરે છે. અને આ વાત યોગ્ય પણ છે જ, કારણ કે, એ કારીગર લાકડું લાવ્યા પછી જરા આઘોપાછો ગયો હોય ને લાકડું પડ્યું હોય, તો ત્યાં આવી ચડેલ કોઈ શિષ્ટ પુરુષ એને પ્રસ્થક તરીકે ઓળખી શકતો પણ નથી કે કહેતો પણ નથી. એમ લાકડું માપ પ્રમાણે કાપવું-છોલવું વગેરે અવસ્થામાં પણ એનો પ્રસ્થક તરીકે વ્યવહારનય વ્યવહાર કરતો નથી. પણ ક્યારેક કોઇક વ્યક્તિ દ્વારા એવો વ્યવહાર તો થાય છે જ. તો એની સંગતિ નૈગમનય કરે છે. | ભાવાર્થ ઃ આનૈગમનયના ત્રણ પ્રકાર છેઃ (૧) બે ધર્મને વિષય કરનાર, (૨) બે ધર્મને વિષય કરનાર, અને (૩) ધર્મ-ધર્મને વિષય કરનાર. અહીંધર્મશબ્દથી ‘દ્રવ્ય અને ધર્મશબ્દથી ‘વ્યંજનપર્યાય લેવો, એવું વૃદ્ધપુરુષો કહે છે. રીક નૈગમનના ત્રણ પ્રકાર છે વિવેચનઃ બે પર્યાયોમાં, બે દ્રવ્યમાં, અને ધર્મ-ધર્મીમાં - આ પ્રમાણે ત્રણ સ્થાને એકની For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ व्यञ्जनपर्यायं च वदन्ति । (૮૦) અથાઘોવાહનામા ‘સચૈતન્યમાત્મનિ'' કૃતિ । – [પ્રમાળ૦ પર ૭ સૂત્રમ્−૮ ] अत्र चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य विशेष्यत्वाद् मुख्यतया विवक्षणम्, सत्त्वाख्यव्यञ्जनपर्यायस्य तु विशेषणत्वादमुख्यतयेति धर्मद्वयगोचरो नैगमः प्रथमः । · ગુણસૌમ્યાન પ્રધાનપણે અને બીજાની ગૌણપણે જે વિવક્ષા કરવી, તે ‘નૈગમનય’ છે. તે આ પ્રમાણે - (૧) ધર્મોત્તરઃ - બે ધર્મને વિષય કરનાર, અર્થાત્ પદાર્થના બે પર્યાયોમાંથી એક પર્યાયને ગૌણ તરીકે જોનાર અને બીજા પર્યાયને મુખ્ય તરીકે જોનાર એવો નૈગમનય. ૧૧૧ (૨) ધર્મિોત્તરઃ - બે ધર્મીને વિષય કરનાર. એટલે કે ધર્મી એવા બે પદાર્થમાં એકને મુખ્ય કરીને જોનાર અને એકને ગૌણ કરીને જોનાર એવો નૈગમનય. (૩) ધર્મ-મિનોવર: - ધર્મ અને ધર્મીને વિષય કરનાર. અર્થાત્ દ્રવ્ય અને પર્યાય – એ બેમાંથી એકને ગૌણ કરીને અને બીજાને મુખ્ય કરીને જોનાર એવો નૈગમનય. હવે મહોપાધ્યાયજી મહારાજ આ ત્રણે ભેદોને ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે - * પહેલા નૈગમનયનું ઉદાહરણ * (૮૦) સદ્વૈતન્યમાત્મનિ ॥ અર્થ : આત્મામાં સત્ એવું ચૈતન્ય છે. વિવેચન : એક સામાન્ય નિયમ છે કે જે વિશેષ્ય હોય, તે મુખ્ય બને છે. જેમકે – નીલકમળ. અહીં ‘કમળ’ મુખ્ય છે અને તેના વિશેષણરૂપ ‘નીલ’ તે ગૌણ છે. પ્રસ્તુતમાં - ‘સત્ એવું ચૈતન્ય’ અર્થાત્ સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય. તો અહીં બે પર્યાય છે : સત્ત્વપર્યાય અને ચૈતન્યપર્યાય. હવે નૈગમનય આ બંને પર્યાયોને વિષય કરે છે, પણ બંનેને ગૌણ-મુખ્યભાવે... તે આ પ્રમાણે - ‘સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય’ – અહીં ચૈતન્યપર્યાય વિશેષ્ય છે અને સત્ત્વપર્યાય તેનું વિશેષણ છે એટલે નૈગમનય (૧) ચૈતન્ય નામનો વ્યંજનપર્યાય વિશેષ્ય હોવાથી, તેને મુખ્ય તરીકે કહે છે, અને (૨) સત્ત્વ નામનો વ્યંજનપર્યાય વિશેષણ હોવાથી, તેને ગૌણ તરીકે કહે છે. આ પ્રમાણે બે ધર્મોને = બે પર્યાયોને ગૌણ-મુખ્યભાવે જોનારો નૈગમનયનો પહેલો ભેદ થયો. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ * सप्तभङ्गीनयप्रदीप (૮૨) દિતીયોહમદ “વસ્તુ પર્યાયવ્યમ્' in -[ પ્રHIT૦ પરિ૦ ૭ સૂત્ર-૧] अत्र पर्यायवद्र्व्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेनाप्राधान्यमिति धर्मिद्वयगोचरो नैगमो द्वितीयः । (૮૨) અથ તૃતીયોવાહUTF-“ક્ષણ સુઘી વિષયાસ-શીવ:” in તિા - [પ્રમ૦ ૦ ૭ સૂત્ર-૨૦] ...............+ગુણસૌમ્યા નૌક બીજા નૈગમનચનું ઉદાહરણ * (૮૧) વરંતુ પર્યાયવ દ્રવ્યમ્ ારા અર્થ : જે વસ્તુ છે, તે પર્યાયવાળું દ્રવ્ય છે. વિવેચનઃ અહીં પ્રશ્ન કરાય કે “પર્યાયવાળું દ્રવ્ય કેવું?' તો તેના સમાધાનમાં જણાવાય છે કે – “જે વસ્તુરૂપ હોય છે. એટલે પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્ય છે અને તેના વિશેષણ તરીકે વસ્તુનો ઉલ્લેખ છે. તેથી પ્રસ્તુતમાં અર્થ થશે : “વસ્તુરૂપ એવું પર્યાયવાળું દ્રવ્ય' અર્થાત્ વસ્તુવિશિષ્ટ પર્યાયવાળું દ્રવ્ય. તો અહીં બે ધર્મો છે: વસ્તુ અને પર્યાયવાળું દ્રવ્ય. હવે નૈગમનય આ બંને ધર્મીને વિષય કરે છે, પણ બંનેને ગૌણ-મુખ્યભાવે... તે આ પ્રમાણે – વસ્તુરૂપ એવું પર્યાયવાળું દ્રવ્ય - અહીં પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્ય છે અને વસ્તુ તેનું વિશેષણ છે. એટલે નૈગમનય (૧) પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્યરૂપ હોવાથી, તેને મુખ્ય તરીકે જુએ, અને (૨) વસ્તુરૂપ ધર્મી વિશેષણ હોવાથી, તેને ગૌણ તરીકે જુએ. આ પ્રમાણે બે ધર્મીને (= વસ્તુ અને દ્રવ્યને) ગૌણ-મુખ્યત્વે જોનારા નૈગમનયનો બીજો ભેદ થયો. * ત્રીજા નૈગમનચનું ઉદાહરણ જ (૮૨) ક્ષUામેવં સુઠ્ઠી વિષયાસજીનીવ: રૂા. અર્થ વિષયોમાં (= પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં) આસક્ત એવો જીવ ક્ષણમાત્ર સુખી હોય છે. વિવેચનઃ અહીં પ્રશ્ન કરાય કે “વિષયાસક્ત જીવ કેવો?” તો તેના સમાધાનમાં જણાવાય છે કે તે ક્ષણમાત્ર સુખી હોય.” એટલે અહીં વિષયાસક્ત જીવરૂપ ધર્મ વિશેષ્ય છે અને For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ अत्र हि विषयासक्तजीवस्य द्रव्यस्य विशेष्यत्वात् प्राधान्यम्, सुखलक्षणस्य पर्यायस्याप्राधान्यं तद्विशेषणत्वादिति धर्मि- धर्मालम्बनो नैगमस्तृतीयः । (૮૩) અથવા નિનો વિપસ્તત્રાવો નૈનમ:, स त्रिविध:भूतभविष्यद्वर्तमानकालभेदात् । ( ८४) अतीतस्य वर्तमानवत् कथनं यत्र स भूतनैगमः, + ગુણસૌમ્યા+ ક્ષણમાત્ર સુખરૂપ પર્યાય તેનું વિશેષણ છે. તેથી હવે વાક્યનો અર્થ એવો થશે - ‘ક્ષણમાત્ર સુખવાળો એવો વિષયાસક્ત જીવ.' (અર્થાત્ ક્ષણમાત્ર સુખવિશિષ્ટ વિષયાસક્ત જીવ) આમાં સુખ ધર્મ છે અને જીવ ધર્મી છે, નૈગમનય આ બંનેને ગૌણ - પ્રધાનભાવે જુએ છે. તે આ પ્રમાણે - ૧૧૩ (૧) વિષયોમાં આસક્તિવાળો જીવ વિશેષ્યરૂપ હોવાથી, તેને મુખ્ય તરીકે જુએ છે, અને (૨) ક્ષણમાત્ર સુખરૂપ પર્યાય વિશેષણ તરીકે હોવાથી તેને ગૌણ તરીકે જુએ છે. આ પ્રમાણે ધર્મ-ધર્મીને ગૌણ-મુખ્યભાવે જોનારો નૈગમનયનો ત્રીજો ભેદ થયો. (૮૩) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે નૈગમનયની વ્યાખ્યા કરે છે – * નૈગમનું બીજું લક્ષણ લક્ષણ : નિયમઃ - વિત્વઃ, તત્ર મવો વૈશમઃ ।। – અર્થ : નિગમ એટલે વિકલ્પ, અર્થાત્ જુદા જુદા પ્રકારો અથવા વિકલ્પ = જુદી જુદી વિચારણાઓ. આવા વિકલ્પોમાં થનારો (અર્થાત્ જુદા જુદા વિકલ્પોને આશ્રયીને થનારો) જે નય, તે નૈગમનય. તો હવે આવો નૈગમ નય, કયા જુદાં-જુદાં વિકલ્પ-વિચારોને લઇને ઉત્પન્ન થાય છે ? તે જણાવવા ગ્રંથાકારશ્રી તેના (= નૈગમનયના) જુદી રીતે ત્રણ પ્રકારો બતાવે છે. તે આ પ્રમાણે - (૧) ભૂતનૈગમ, (૨) ભવિષ્યનૈગમ, અને (૩) વર્તમાનનૈગમ – આ પ્રમાણે કાળના ભેદથી ત્રણ પ્રકારનો નૈગમ થાય. (૮૪) હવે ગ્રંથકારશ્રી એ ત્રણેનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે - * (૧) ભૂતનગમ સૂત્ર : અતીતસ્વ વર્તમાનવત્ થનું યંત્ર ( ભૂતનામ: । યથા - તહેવાદ્ય રીપોત્સવં પર્વ यस्मिन् वर्धमानस्वामी मोक्षं गतवान् ॥१॥ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ →** सप्तभङ्गीनयप्रदीपः • યથા - तदेवाद्य दीपोत्सवं पर्व यस्मिन् वर्धमानस्वामी मोक्षं गतवान् १ । + ગુણસૌમ્યા સૂત્રાર્થ : જ્યાં ભૂતકાળમાં બનેલાને વર્તમાનની જેમ કહેવાય, તે ભૂતનૈગમ. જેમકે - આજે તે જ દીવાળી પર્વ છે કે જેમાં વર્ધમાનસ્વામી મોક્ષે ગયા હતા. (અહીં ભૂતકાળમાં બનેલા નિર્વાણને વર્તમાનની જેમ કહેવાય છે.) વિવેચન : ધારો કે આજે દીવાળીનો દિવસ છે, તો લોકમાં એવો ઉલ્લેખ થાય છે કે ‘આજે દિવાળીએ શ્રી મહાવી૨પ્રભુ નિર્વાણ પામ્યા.' વસ્તુતઃ આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પૂર્વે જે દિવાળી દિન હતો, તે દિવસે પ્રભુ મોક્ષ પામ્યા છે. બોલનાર અને સાંભળનાર બંને આ હકીકતને જાણે છે જ. છતાં, બોલનાર બોલે છે કે ‘આજે શ્રી વીરપ્રભુ નિર્વાણ-મોક્ષ પામ્યા.' અને સાંભળનાર પણ આ વાતને સ્વીકારે છે જ. એટલે સ્પષ્ટ છે કે ભૂતકાળમાં બનેલાનો વર્તમાનમાં વ્યવહાર કરી જ શકાય છે. હકીકતમાં ભૂતકાળમાં બનેલી ઘટના વર્તમાનમાં નથી, છતાં ભૂતકાળસંબંધી આરોપ કરાય છે. હવે આ આરોપ ત્રણ રીતે થાય : (૧) અતીતપદાર્થમાં વર્તમાનનો આરોપ, (૨) વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ, અને (૩) અતીતકાળમાં વર્તમાનકાળનો આરોપ. હવે આ ત્રણે આરોપ આપણે ઉદાહરણ સાથે જોઇએ - (૧) આજે દિવાળીએ પ્રભુવીર નિર્વાણને પામ્યા. પ્રભુવીર આજે મોક્ષે ગયા. આવાં બધા વાક્યોમાં પ્રભુના નિર્વાણગમનરૂપ અતીતપદાર્થમાં વર્તમાનતાનો આરોપ કરાય છે. (૨) આજનો દિવસ એટલે ? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ. આવાં વાક્યમાં વર્તમાનકાળમાં (વર્તમાન દિવાળી દિવસમાં) અતીતકાળનો (અતીત દિવાળી દિવસનો) આરોપ છે. (૩) પ્રભુવીર જે દિવસે નિર્વાણ પામ્યા. તે આજનો (= દિવાળીનો) દિવસ હતો. આવાં વાક્યમાં અતીતકાળમાં (= અતીત દિવાળી દિનમાં) વર્તમાનકાળનો (= વર્તમાન દિવાળી દિનનો) આરોપ છે. આવા બધા વાક્યપ્રયોગો ભૂતનૈગમનયને માન્ય છે. પ્રશ્ન : “પ્રભુવીર આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પહેલાના દિવાળી દિવસે નિર્વાણ પામ્યા હતા.” - આમ સીધેસીધું જ કહી દેવું જોઈએ ને ? આવા આરોપવાળા વાક્યપ્રયોગો કેમ કરાય છે ? ઉત્તર ઃ જુઓ – દિવાળીના દિવસમાં મહાકલ્યાણના ભાજનપણાંની પ્રતીતિ થાય એ માટે For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * (८५) भाविनि भूतवदुपचारो यत्र स भविष्यन्नैगमः, यथा-अर्हन्तः सिद्धतां प्राप्ता +ગુણસૌમ્યા+ આવો પ્રયોગ કરાય છે. આશય એ કે, તમે કહ્યું એ મુજબ જ કહેવામાં આવે કે આજથી લગભગ ૨૫૩૯ વર્ષ પૂર્વે દિવાળીએ પ્રભુ નિર્વાણ પામ્યા હતા. તો તો “આજનો દિવાળીનો દિન (= વીરપ્રભુના નિર્વાણ કલ્યાણકનો દિન) પણ મહાકલ્યાણનું ભાજન છે.” વગેરે પ્રતીતિ ન થઈ શકે. એના બદલે “આજનો દિવસ એટલે? પ્રભુવીરનો નિર્વાણગમન દિવસ !” આ રીતે બોલવામાં આવે, તો આજના દિવસ માટે દિલમાં ઊંચા ભાવો ઉછળે જ. “આજે પ્રભુનું નિર્વાણ થયું. આજે પ્રભુ સર્વ સંગથી મુક્ત થયા, સિદ્ધ થયા. આ હા હા ! આજનો દિવસ કેવો મહિમાવંત? લાવ, હું પણ પ્રભુના નિર્વાણકલ્યાણકની આરાધના કરું. ધ્યાન કરું. છઠ્ઠ કરવા દ્વારા આંશિક અણાહારીપણું અનુભવું.” પ્રભુ પ્રત્યે ભક્તિ ધરાવનારને, દિલમાં તો જાણે કે સાક્ષાતુ આજે જ પ્રભુ નિર્વાણ પામ્યા છે વગેરે પ્રતીતિઓ ભક્તિના પ્રભાવે ઉભી થાય છે, જે આત્માને ન્યાલ કરી દે છે. આવી બધી આરોપિતભાષાને, કાવ્યાનુશાસનની પરિભાષામાં અલંકાર કહેવાય છે કે જેનાથી દિલમાં વિશિષ્ટ ઊર્મિઓ સહજતાથી પેદા થાય. એટલે આ રીતનો આરોપિત પ્રયોગ કરવામાં કોઈ બાધ નથી. (૮૫) આ પ્રમાણે ભૂતનૈગમરૂપ પહેલો ભેદ જણાવ્યો. હવે બીજો ભેદ જણાવે છે - ગક (૨) ભવિષ્યનૈગમ * સૂત્ર: ભાવિન મૂતવહુપારો યત્ર ભવિષ્યāામ: યથા – મન્તઃ સિદ્ધિ પ્રાપ્ત વિ રા, સૂત્રાર્થ જે હજી થવાનું છે, તેને ઉપચારથી થઈ ગયા રૂપે કહેવું, તે ભાવિનૈગમ નય કહેવાય. જેમકે - અરિહંતો સિદ્ધપણાને પામી જ ગયા, એવું કહેવું. (૨) | વિવેચનઃ વિનિ મૂતવડુપવા: – આ બીજો નૈગમનાય છે. જેમકે - જિનને સિદ્ધ કહેવા. જે ભવસ્થકેવલી છે, તે હજુ સિદ્ધ થયા નથી, પણ અવશ્ય સિદ્ધ થવાના જ છે. આ જ ભવના અંતે થનારા છે. એટલે જાણે કે તેઓ સિદ્ધ થઈ ગયા જ ન હોય, એમ તેઓને સિદ્ધ કહેવા તે ભાવીનંગમ સમજવો. અધ્યાત્મકલ્પદ્રુમના તેરમા યતિશિક્ષોપદેશાધિકારના પ્રથમ શ્લોકમાં “તે તીur ભવાણિfધ મુનિવર...' અર્થાત્ જેઓનું ચિત્ત વિષય-કષાયમાં રમતું નથી, તે મુનિઓ ભવસમુદ્રને તરી ગયેલા છે, એવો ઉલ્લેખ કર્યો છે. એ પણ આ નૈગમનયનું વચન જાણવું. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः + एव २ । ( ८६ ) कर्तुमारब्धमीषन्निष्पन्नं वा अनिष्पन्नं वस्तु कथ्यते यत्र स वर्तमाननैगमः, + ગુણસૌમ્યા ૧૧૬ એ વચનથી વિષય-કષાયોને પરાક્રૃખ મુનિવરો પ્રત્યે વિશેષ પ્રકારની ભક્તિ અને બહુમાનભાવ ઉભરાય છે. અને જીવને પોતાને પણ વિષય-કષાયો પ્રત્યેથી પરાક્રુખ બનવાના મનો૨થો વધુ પ્રબળ બને છે. આવા પ્રયોજનથી આવો આરોપ થાય છે. એમ સમજવું. એ જ રીતે રાજકુમારના આદર-સત્કાર માટે કહેવાય છે કે ‘ આ તો અમારો રાજા છે.’ અહીં પણ જે રાજારૂપ પર્યાય ભવિષ્યમાં થવાનો છે, તેને ઉપચારથી થઈ ગયા જેવો કહ્યો છે જ. આવાં બીજાં પણ અનેક ઉદાહરણો સમજવાં. (૮૬) હવે ગ્રંથકારશ્રી ત્રીજો ભેદ જણાવે છે - * (૩) વર્તમાનનૈગમ * સૂત્ર: તુંમારબ્ધ કૃષન્નિષ્પન્ન અનિષ્પન્ન વા વસ્તુ ચ્યતે યંત્ર ૫ વર્તમાનનૈમઃ । યથા - ઓનઃ પચ્યતે રૂા :: સૂત્રાર્થ કરવા માંડેલી વસ્તુ, કંઇક અંશે બની ગઈ હોય અને કંઇક અંશે હજી ન બની હોય, તેને વર્તમાનથી કહેવું, તે વર્તમાન નૈગમનય. જેમકે - ‘ઓદન રંધાય છે’ એવો વચનપ્રયોગ'... વિવેચન : કંઇક અંશે જે નિષ્પન્ન થઇ ગયું છે. (અર્થાત્ કંઇક અંશે ક્રિયા પૂરી થઇ ગઇ છે) અને કંઇક અંશે હજુ અનિષ્પન્ન છે. આવી પરિસ્થિતિમાં વર્તમાનનો ઉલ્લેખ કરવો એ વર્તમાનનૈગમ છે. જેમકે - ‘ભાત રંધાય છે’ એવો વાક્યપ્રયોગ. = = આમાં ભાતના કેટલાંક અવયવ નિષ્પન્ન થયા છે = સીઝી ગયા છે અને કેટલાંક અવયવ નિષ્પદ્યમાન છે હજુ અનિષ્પન્ન છે સીઝી રહ્યા છે. એટલે કે જે સીઝી ગયા છે, એને સીઝવવાની ક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી ભૂતકાલીન બની ગઇ છે. અને બીજાને સીઝવવાની ક્રિયા ચાલુ છે. પણ ઉલ્લેખ તો ઓવન પચ્યતે એમ વર્તમાનકાળનો જ થાય છે. ૧. અહીં કેટલાક અંશમાં ક્રિયા થઈ ગયેલી છે, અર્થાત્ ભૂતક્રિયા છે. એટલે એને નજરમાં લઇને ભૂતકાળનો પ્રયોગ થઇ શકે, પણ કર્યો નથી - આ ભૂતપ્રત્યયનો વિલોપ થાય છે અને વર્તમાનનો આરોપ થાય છે. ૨. અહીં કેટલાક અવયવ જે લખ્યું છે, તેનો અર્થ કેટલાક દાણા એવો ન કરવો. કારણ કે જો બે-ચાર દાણા પણ સીઝી ગયા હોય તો બધા જ સીઝી ગયા હોય. ‘થોડા ઘણાં સીઝેલા છે ને થોડા બાકી છે' એવું હોતું નથી. માટે તે તે પ્રત્યેક દાણાનો ‘કેટલોક ભાગ સીઝેલો છે ને કેટલોક હજુ સીઝી રહ્યો છે' એવો અર્થ કરવો. માટે જ ‘અવયવ’ શબ્દ વાપર્યો છે. દાણાનો છેડાનો ભાગ પાતળો હોવાથી જલ્દી સીઝે ને વચલો ભાગ જાડો હોવાથી મોડો સીઝે – આવું શક્ય છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ सरल-सुगम-विवेचनसमन्वितः + यथा-ओदन पच्यते ३ । ( ८७) नैगमनयेन धर्म- धर्मिणोरन्यतरस्यैव प्राधान्यमनुभव + ગુણસૌમ્યા+ આ પ્રમાણે અહીં જુદા જુદા અવયવોની અપેક્ષાએ ભૂતકાલીનક્રિયા - વર્તમાનક્રિયા આ રીતે ક્રિયાની પરંપરા ચાલે છે... આ પૂર્વાપરીભૂત જે અવયવક્રિયાઓની પરંપરા છે, એ પરંપરાને બુદ્ધિમાં આરોપીને, એ આરોપસામગ્રીના પ્રભાવે માત્ર વર્તમાનકાળનો પદ્મતે એવો પ્રયોગ થાય છે. ૧૧૭ પણ જે અવયવો સીઝી ગયા છે, એ અવયવની અતીતક્રિયાને નજરમાં રાખીને પદ્મતે ના સ્થાને ગપાક્ષીત્ એવો પ્રયોગ (= ‘રંધાય છે’ ના સ્થાને ‘રાંધ્યા' એવો પ્રયોગ) થતો નથી. આમ, સિદ્ધ અને સાધ્યમાન, ધૃત અને ક્રિયમાણ... આ બધાને નજરમાં રાખીને માત્ર વર્તમાનપ્રયોગ કરવો એ આ વર્તમાનનૈગમ છે. >> & (૮૭) આ પ્રમાણે જુદી જુદી રીતે નૈગમનયનું સ્વરૂપ બતાવીને, હવે તેના વિશે ‘નૈગમનય એ નય નહીં, પણ પ્રમાણ જ બની જાય !' એવો જે કેટલાંકનો પૂર્વપક્ષ છે – તેનું નિરસન કરવા મહોપાધ્યાયજી મહારાજ કહે છે - * નૈગમ પ્રમાણ નહીં, પણ નય જ. * શબ્દાર્થ : નૈગમ નય ધર્મ-ધર્મી બેમાંથી અન્યતરને જ પ્રધાનપણે અનુભવે છે, એટલે મુખ્યપણે દ્રવ્ય અને પર્યાયના ભેગા અર્થને જણાવતું જ્ઞાન જ પ્રમાણ તરીકે માનવું, બીજું નહીં. વિવેચનઃ પૂર્વપક્ષ : તમે ઉ૫૨ જણાવ્યું હતું કે – નૈગમનય બે ધર્મ, બે ધર્મી, બે ધર્મ-ધર્મીનું ગ્રહણ કરનાર છે. હવે જે વસ્તુના અનેક અંશનું ગ્રહણ કરે, તેને પ્રમાણ કહેવાય છે. એટલે તો ધર્મધર્મી વગેરે રૂપે અનેકનું ગ્રહણ કરનાર નૈગમનય પણ પ્રમાણ જ બની જશે ને ? (તેનું નયસ્વરૂપ શી રીતે સંગત થશે ?) ઉત્તરપક્ષ : સાંભળો, તમે હજી પ્રમાણનાં લક્ષણને સમજવામાં થાપ ખાધી છે. વસ્તુના અનેક અંશનું ગ્રહણ કરે એટલા માત્રથી પ્રમાણ ન બને. પણ પ્રમાણ તે જ બને કે જે વસ્તુના અનેક અંશોનું મુખ્યપણે ગ્રહણ કરે. જે જ્ઞાન વસ્તુના અનેક અંશનું મુખ્યપણે ગ્રહણ ન કરે, તે જ્ઞાન પ્રમાણ બને નહીં. પ્રસ્તુતમાં – નૈગમનય, જો કે ધર્મ-ધર્મી વગેરે અનેક અંશનું ગ્રહણ કરે છે જ. પણ તે ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરે છે. (ધર્મીને મુખ્ય કરે, તો ધર્મને ગૌણ કરે ઇત્યાદિરૂપે.) અને એટલે જ (= અનેક અંશોને ગૌણ-મુખ્યભાવે ગ્રહણ કરતો હોવાથી જ) તે નૈગમનય For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः प्राधान्येन द्रव्य-पर्याययोः सम्पिण्डितार्थं जानन विज्ञानं प्रमाणत्वेन प्रतिपत्तव्यं नान्यदिति। (૮૮) અથ નૈકામમાં પ્રાન્તિ“ધર્મદયાહીનામૈત્તિર્થક્યfમન્જિર્નામમા:” તિા. -[પ્રમUT૦ પ૦િ ૭ સૂત્રમ-૨૨] +ગુણસૌમ્યા+ પ્રમાણ બને નહીં. કારણ કે પ્રમાણ તો અનેક અંશોનું મુખ્યપણે જ ગ્રહણ કરે છે, ગૌણમુખ્યપણે નહીં. અહીં આટલી સ્પષ્ટતા જાણવી કે – (૧) વસ્તુના અનેક અંશોનું મુખ્યપણે ગ્રહણ કરનાર જ્ઞાન પ્રમાણ” કહેવાય. . ' (૨) અનેક અંશોમાંથી એક અંશને મુખ્યપણે અને તે સિવાના અંશને ગૌણપણે લેનાર જ્ઞાન “નય’ કહેવાય. (૩) એક અંશને લઇને તે સિવાયના તમામ અંશોનો અપલાપ કરનાર જ્ઞાન “દુર્નય' કહેવાય. (૪) વસ્તુમાં જે અપેક્ષાએ જે અંશ ન હોય, તેમાં તે અપેક્ષાએ તે અંશને માનનાર જ્ઞાનને ભ્રમ” કહેવાય. જેમકે – વ્યવહારથી બાળનારી પણ આગને ઠંડકકારી માનનારું જ્ઞાન. (૮૮) આ પ્રમાણે નૈગમનયની પ્રરૂપણા કરીને, હવે તેના આભાસની (= જે હકીકતમાં નૈગમનય નથી, પણ તેના જેવો દેખાય છે – એની) પ્રરૂપણા કરાય છે - જ નૈગમનયાભાસનું સ્વરૂપ ક સૂત્રઃ થર્મચાવી નાખેતિપાર્થવરમન્ધિનૈમાસ: .. સૂત્રાર્થ : બે ધર્મો વગેરેમાં એકાંતે ભેદ સ્વીકારનારો જે જ્ઞાતાનો અભિપ્રાયવિશેષ છે, તે નૈગમનયાભાસ કહેવાય. વિવેચન : બે ધર્મમાં, બે ધર્મોમાં અને ધર્મ-ધર્મીમાં એકની પ્રધાનતા અને તે સિવાયની ગૌણતા - એ પ્રમાણે સાપેક્ષ એવો જે વક્તાનો પરિણામ, તે નૈગમનય કહેવાય. પણ આ જ સ્થાનોમાં નિરપેક્ષ (અર્થાત્ એકાંતભિન્નતાવાળો) એવો જે વક્તાનો પરિણામ, તે નૈગમનયાભાસ કહેવાય છે. “બે ધર્મો એકાંતે જુદા છે” એવા અભિપ્રાયને જેમ નૈગમનયાભાસ કહેવાય છે, તેમ મૂળસૂત્રમાં રહેલા મ’િ શબ્દથી બે ધર્મોમાં (= બે દ્રવ્યમાં) અને ધર્મ-ધર્મીમાં (= દ્રવ્ય For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ * सरल-सुगम-विवेचनसमन्वितः आदिपदेन द्रव्यद्वय-द्रव्यपर्याययोर्ग्रहणम् । उदाहरणम्(૮૧) “યથાડડન સચૈતન્ય પરસ્પરમત્યન્ત પૃથમૂતે રૂક્ષ્યદ્ધિઃ” રૂત્તિા - [પ્રમાT૦ પ%િ ૭ સૂત્ર—૨૨]. आदिशब्देन वस्तु पर्यायवद्दव्यमिति द्रव्ययोः, क्षणमेकं सुखीति सुख + ગુણસૌમ્યા. પર્યાયમાં) પણ આવો જ એકાંતભેદવાળો જે અભિપ્રાય, તે પણ નૈગમનયાભાસ જાણવો. ટૂંકમાં, એકાંત ભિન્નતાને જણાવનારા અભિપ્રાયને નૈગમનયાભાસ, અર્થાત્ નૈગમ નામનો દુર્નય કહેવાય છે. (૮૯) હવે આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે – સૂત્ર યથાડત્મનિ સચૈતન્ચે પરસ્પરમત્યાં પૃથમૂતે રૂત્યાદ્રિઃ સૂત્રાર્થ : જેમકે - આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બંને પરસ્પર અત્યંત જુદા છે, એકાંતે ભિન્ન છે - એવા બધા અભિપ્રાયો. વિવેચન : આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મો છે. હવે જે અભિપ્રાય આ બંને ધર્મોને એકાંતે જુદા માને, કથંચિત્ (= કોઈક અપેક્ષાએ) પણ તેઓને એક ન માને, તે અભિપ્રાય નૈગમનયાભાસ જાણવો, અર્થાત્ ખોટો હોઈ તે દુર્ણય જાણવો. પ્રશ્ન : (૧) સર્વધર્મ આત્માનું અસ્તિત્વ જણાવે છે, અને (૨) ચૈતન્યધર્મ આત્માને જ્ઞાનમય જણાવે છે – આમ બંને ધર્મોનું કાર્ય જુદું-જુદું હોઇ તે બે જુદા જ છે. તો તે બેનાં જુદાપણાંને જણાવનારો નૈગમનયાભાસ યથાર્થ જ કહેવાય ને? તેને ખોટો કેમ કહો છો ? ઉત્તરઃ તે બે ધર્મો કથંચિત્ જુદા બરાબર છે, પણ તેઓને સર્વથા જુદા ન મનાય. નહીં તો (૧) સત્ત્વથી એકાંતે જુદું ચૈતન્ય અસત્ત્વરૂપ = નાસ્તિત્વરૂપ બની જાય અને તો તેનું અસ્તિત્વ જ ન રહે, એ જ રીતે (૨) ચૈતન્યથી એકાંતે જુદું સત્ત્વ અચૈતન્યરૂપ = જડરૂપ બની જાય અને તો આત્માનું અસ્તિત્વ જડરૂપે માનવું પડે. (અર્થાત્ આત્માને જડ માનવો પડે.) આવી બધી આપત્તિઓ હોવા છતાં પણ, નૈગમનયાભાસ તે બે ધર્મોને એકાંતે જુદા જ માને છે. એટલે જ તેને ખોટો કહેવાય છે અને એટલે જ તે નય “નય ન રહેતાં “દુર્નય બને છે. મૂળસૂત્રમાં મૂકેલ “આદિ શબ્દથી ‘વસ્તુ પર્યાયવદ્રવ્યમ્' એમ બે દ્રવ્યોની અને ‘સામે સુરવી વિષયાસ ગીવઃ' એમ જીવ-સુખની = દ્રવ્ય-પર્યાયની એકાંતે ભિન્નતા જણાવનારો અભિપ્રાય પણ નૈગમનયાભાસ જાણવો, અર્થાત્ દુર્નય જાણવો. નૈયાયિક અને વૈશેષિક દર્શન પણ નૈગમનયના આભાસ તરીકે સમજવું. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: जीवलक्षणयोर्द्रव्य-पर्याययोर्ग्रहणम्, तयोर्द्वयोः सर्वथा भिन्नताप्रत्यणायां नैगमाभासो दुर्नय इत्यर्थः । नैयायिक-वैशेषिकदर्शनमप्येतदाभासतया ज्ञेयमिति । इति नैगमः ॥ (९०) अथ द्रव्यार्थिकनयस्य द्वितीयभेदं सङ्ग्रहनामानमुपवर्णयन्ति“સાચત્રપદી પર: સ”િ -[પ્રમ૦ પરિ૦ ૭ સૂત્ર-૨૩] ...ગુણસૌમ્યા. તાત્પર્યઃ (૧) “વસ્તુ પર્યાયવદ્રવ્યમ્' અહીં વસ્તુ અને પર્યાયવાળું દ્રવ્ય - બંને કથંચિત્ એક છે (માત્ર લક્ષ્ય-લક્ષણરૂપે તે બેનો જુદા તરીકે ઉલ્લેખ કર્યો છે, તે છતાં જે અભિપ્રાય આ બંને ધર્મીને એકાંતે જુદા જ માને, તે નૈગમનયાભાસ થાય. (૨) “ક્ષણવં સુઘી વિષયાસજીનીવ:' અહીં સુખરૂપ પર્યાય અને વિષયોમાં આસક્તિવાળું જીવદ્રવ્ય - તે બંને એકાંતે જુદા નથી. (કારણ કે દ્રવ્યથી એકાંતે જુદો પર્યાય અને પર્યાયથી એકાંતે જુદું દ્રવ્ય કદી દેખાતું નથી. તે છતાં જે અભિપ્રાય તે બેને એકાંતે જુદા માને, તે નૈગમનયાભાસ થાય. નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શન ધર્મ-ધર્મી વગેરેને પરસ્પર અત્યંત જુદા માને છે, જ્યાં કથંચિત્ ભેદભેદ છે, ત્યાં એકાંતે ભેદ માની લે છે. એટલે જ આ દર્શનો નૈગમનયરૂપ ન રહેતાં નૈગનયાભાસ રૂપ બને છે. (૯૦) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના પહેલા ભેદરૂપ નૈગમનનું સ્વરૂપ બતાવીને, હવે તેના બીજા ભેદરૂપ સંગ્રહાયનું સ્વરૂપ બતાવે છે – * (૨) સંગ્રહનચનું સ્વરૂપ ક લક્ષણ : સામાન્યમાત્રપ્રાદિ પરામર્શ સાઃ | અર્થ: “સામાન્ય માત્રને જ મુખ્યપણે ગ્રહણ કરનારો (અને વિશેષને ગૌણ કરનારો) વક્તાનો જે અભિપ્રાય” તે સંગ્રહનય કહેવાય છે. વિવેચનઃ અશેવિશેષરહિતં = સર્વવિશેષોથી રહિત એવું તત્ત્વદ્રવ્યત્વ = “સત્ત્વ' અથવા ‘દ્રવ્યત્વ” ૧. ઘટરૂપ દ્રવ્યથી જુદા વર્ણાદિ પર્યાયો અને વર્ણાદિ પર્યાયોથી જુદો એકલો ઘડો કદી દેખાતો નથી. આ વિશે સચોટ તર્કો જાણવા અનેકાંતજયપતાકા - સન્મતિતર્ક વગેરે ગ્રંથોનું અવગાહન કરવું. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ____ मात्रं कात्स्न्ये ऽवधारणे च, सामान्यमशेषविशेषरहितं सत्त्वदव्यत्वादिकं गृह्णातीत्येवंशीलः, सम्-एकीभावेन पिण्डीभूततया विशेषराशि गृह्णातीति सङ्ग्रहः । (९१) अयमर्थ:-स्वजातर्दृष्टेष्टाभ्यामविरोधेन विशेषाणामेकरूपतया यद् ग्रहणं स - + ગુણસૌમ્યાઇત્યાદિરૂપ સામાન્યમાત્રપ્રાહી = સામાન્યમાત્રને જે ગ્રહણ કરે - એવા સ્વભાવવાળો જે અભિપ્રાય તે સંગ્રહનય કહેવાય. સૂત્રમાં ‘સામાન્યમાત્ર' પદમાં મૂકેલ “માત્ર' શબ્દના બે અર્થ થાય : (૧) સંપૂર્ણતારૂપ, અને (૨) અવધારણરૂપ. તેમાં (૧) પહેલા અર્થ પ્રમાણે – જે સામાન્યના પેટાભેદરૂપ અમુક-અમુક વિશેષોને મુખ્યપણે ગ્રહણ ન કરી સંપૂર્ણપણે (= સર્વવિશેષના સમુદાયરૂપે) સામાન્યનું ગ્રહણ કરે, તે સંગ્રહનય. (૨) બીજા અર્થ પ્રમાણે – જે માત્ર સામાન્યનું જ મુખ્યપણે ગ્રહણ કરે, તેના વિશેષોનું મુખ્યપણે ગ્રહણ ન કરે, તે સંગ્રહનય. હવે ગ્રંથકારશ્રી સંગ્રહનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે – सम् गृह्णातीति सङ्ग्रहः ॥ સમ્ = એકી સાથે પિંડીભૂતરૂપે વિશેષધર્મોની રાશિને, વિશેષધર્મોના સમુદાયને ગૃહાતીતિ = ગ્રહણ કરવાવાળો જે આશયવિશેષ, તે સંગ્રહનય. (૯૧) આનો ભાવાર્થ આ પ્રમાણે છે – દૃષ્ટ'= પ્રત્યક્ષની સાથે, તથા રૂછ = અનુમાનની સાથે વિરોધન = વિરોધ ન આવે તે રીતે વેગાતેઃ = પોતાની સરખી જાતિના વિશેષાર્ = બધા વિશેષોનું (જેમકે સુવર્ણ જાતિના બ્રેસલેટ-ચેન વગેરે બધાનું) પિતા = એકરૂપપણે જે ગ્રહણ કરવું, તે સંગ્રહનય કહેવાય. - જેમકે - (૧) એકેન્દ્રિયજીવો હોય કે વિકસેન્દ્રિયજીવો હોય કે પંચેન્દ્રિયજીવો હોય, તે બધા જીવરૂપે તો એક જ છે ને? (૨) બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ક્ષુદ્ર હોય, છે તો બધા માનવમાત્ર જ ને? આવા બધા એકીકરણ તરફ ઢળતા અધ્યવસાયવિશેષવાળો જે નય, તે સંગ્રહનય કહેવાય ૧. દષ્ટ = પ્રત્યક્ષ અને ઇષ્ટ= અનુમાન, અથવા દુષ્ટ એટલે પોતે સ્વયં અનુભવેલું અને ઇષ્ટ એટલે પ્રમાણોથી જાણેલું. અથવા દષ્ટ = ઇન્દ્રિયગોચર અને ઇષ્ટ = મોક્ષમાર્ગની સાથે અવિરોધી. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः सङ्ग्रह इति । (९२) विशेषराहित्येन पिण्डीभूतं सामान्य-विशेषवद् वस्तु शुद्धमनुभवन् ज्ञानविशेषः सङ्ग्रहतयाऽऽख्यायते । (૧૩) સ@દો પરીપરમેલાર્ વિઘ, તંત્ર પરત્નક્ષમાદ ...............+ગુણસૌમ્યા+.......... (૯૨) ગ્રંથકારશ્રી આ સંગ્રહનયનું જ નિષ્કર્ષભૂત લક્ષણ જણાવે છે – લક્ષણ : વિશેષરાદિત્યેન વિઠ્ઠીભૂતં સામાન્ય-વિશેષ વસ્તુ શુદ્ધમનુમવન જ્ઞાનવિશેષ: सङ्ग्रहतयाऽऽख्यायते ॥ અર્થ : વિશેષાહિત્યન = વિશેષ ધર્મો જેમાં મુખ્ય નથી અને તેના કારણે જ પિન્કીમૂત = વિશેષ પરિણામોના પિંડરૂપ (સમુદાયરૂપ) થયેલી એવી સામાન્ય-વિશેષવદ્ = વસ્તુત્વાદિરૂપ સામાન્ય પરિણામવાળી અને જુદા-જુદા વર્ણાદિરૂપ વિશેષપરિણામવાળી એવી વસ્તુ = ઘટાદિ વસ્તુઓને શુદ્ધ તરીકે અનુભવતો જે જ્ઞાનવિશેષ, તે સંગ્રહનરૂપે કહેવાય છે. તાત્પર્ય જે બધા સમાન પદાર્થોનો સંગ્રહ કરે, તે સંગ્રહનય કહેવાય છે. કોઇપણ પદાર્થ અન્ય પદાર્થ કરતાં સર્વથા વિલક્ષણ હોતો નથી. કંઈક ને કંઈક સાદેશ્ય = સમાનધર્મ = સામાન્ય દરેક પદાર્થમાં હોય છે જ. એટલે આ સામાન્યને નજરમાં રાખીને જોવામાં આવે, તો દરેક પદાર્થ એક સમાન દેખાય છે, એ પદાર્થોમાં પરસ્પર કોઇ વિરોધ-વિલક્ષણતા રહેતી નથી. એટલે સામાન્યરૂપે બધા પદાર્થોનો સંગ્રહ થઈ જાય છે. જેમકે વસ્તુત્વને આગળ કરીને જોવામાં આવે, તો કોઈ વસ્તુ એવી રહી નહીં જાય કે જે એ જ્ઞાનનો વિષય ન હોય. એટલે બધી વસ્તુઓનો એક જ જ્ઞાન દ્વારા સંગ્રહ થઈ ગયો. માટે આવું જ્ઞાન સંગ્રહનય કહેવાય છે. (૯૩) આ પ્રમાણે સંગ્રહનાનું સામાન્યસ્વરૂપ જણાવીને, હવે તેના ભેદો કહે છે - * સંગ્રહનયના ભેદો સંગ્રહનય પણ બે પ્રકારનો છે : (૧) પરસંગ્રહ, અને (૨) અપરસંગ્રહ. તેમાં પહેલા પરસંગ્રહનું સ્વરૂપ બતાવે છે – ૧. “વિશેષરહિત તેનો અર્થ એવો ન કરવો કે વિશેષ વગરની સામાન્યરૂપ વસ્તુ. કારણ કે તેવી વસ્તુ હોતી જ નથી. કહ્યું છે કે - “નિવશેષ દિ સામાન્ય ભવેત્ સ્વરવાળવત્'. એટલે અર્થ એવો કરવો કે – વિશેષો જેમાં મુખ્ય નથી, પણ ગૌણ છે અને સામાન્ય જેમાં મુખ્ય છે તેવી વસ્તુ. ૨. આ નય સામાન્ય-વિશેષવાળી વસ્તુમાંથી વિશેષ પરિણામોને મુખ્યપણે ન કરી, તે વિશેષ પરિણામોના સમુદાયરૂપે જ વસ્તુને શુદ્ધ માને છે અને તે રૂપે જ તેને જુએ છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ * સાત-મુમ-વિવેચનસમન્વિતઃ જે > "अशेष- विशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसङ्ग्रहः " [પ્રમા૦ પ૭િ સૂત્રમ્− ] ‘‘યથા-વિશ્વમે સવિશેષાત્'' – [ પ્રમા૦ ૦ ૭ સૂત્રમ્-૬] अत्र हि विश्वस्यैकत्वं सदिति ज्ञानसामान्यहेतुजनितसत्ताकत्वाभेदरूपेण गृह्यते । ગુણસૌમ્યા+ (૧) પરસંગ્રહનું સ્વરૂપ સૂત્ર : અશેષવિશેષેષ્વીવાસીચું મનમાન: શુદ્ધદ્રવ્ય સન્માત્રમમિમન્યમાન: પરક્ષા ॥ યથા - વિશ્વમેવ્ઝ સવિશેષાત્ ।૭/-૬ા - સૂત્રાર્થ : બધા વિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને શુદ્ધ એવું દ્રવ્ય સત્તામાત્રરૂપ છે - એવું સ્વીકારનારો જે અભિપ્રાયવિશેષ, તે પરસંગ્રહનય કહેવાય છે. જેમકે - આ સમસ્ત વિશ્વ એકરૂપ છે, કારણકે સત્પણે બધું જ સમાન છે - આવી માન્યતા તે પરસંગ્રહનય. ૧૨૩ વિવેચન : ઘટ-પટ-પશુ-પક્ષી વગેરે સઘળા પદાર્થો સામાન્ય અને વિશેષ ઉભયધર્મવાળા છે. કારણ કે ઘટ-પટાદિ તે તે રૂપે વિશેષ છે (ઘટનું જે પાણી ધા૨વારૂપ સ્વરૂપ છે, તે પટમાં નથી. પટનું જે શીતત્રાણરૂપ સ્વરૂપ છે, તે ઘટમાં નથી - આમ દરેકનું પ્રતિનિયત વિશેષરૂપ છે.) છતાં બધા પદાર્થો સરૂપે (= અસ્તિરૂપે - હોવાપણે) સમાન પણ છે. આ રીતે બધા પદાર્થો ઉભયરૂપ હોવા છતાં પણ, જ્યારે સામાન્યપણે જાણવાનું પ્રયોજન હોય અને તેના કારણે એવું જાણવામાં આવે કે - ‘આખું વિશ્વ એક જ છે, કારણ કે બધા પદાર્થો સરૂપે એક સરખા છે, તે રૂપે તેઓમાં કોઈ વિલક્ષણતા નથી...’ - તો આવા અભિપ્રાયવાળો આશય, તે પરસંગ્રહનય જાણવો. પંક્તિ : સત્ર દ્દિ વિશ્વઐત્ત્વ સદ્ગિતિ જ્ઞાનસામાન્યહેતુનનિતમત્તાવામેવચ્ચેન વૃદ્ઘતે ॥ પંક્તિ-અર્થ : ‘આ સત્ છે, આ સત્ છે' એવું જ્ઞાન બધા પદાર્થોમાં પ્રવર્તે છે. એટલે ‘ફલપિ સત્, રૂપિ સત્' એવાં જ્ઞાનની અનુવૃત્તિરૂપ હેતુ (= લિંગ) દ્વારા અનુમાન કરાઇ છે સત્તા જેની એવા પદાર્થો અભિન્ન હોવાથી, તે રૂપે સકલ પદાર્થોને એકપણે ગ્રહણ કરનારો આ નય છે. (આશય એ કે, બધા પદાર્થો સરૂપે સરખા જણાય છે, એકસરખું-સામાન્યજ્ઞાન થાય છે. આ સામાન્યજ્ઞાન હેતુ છે, તેનાથી સહજ અનુમાન થાય છે કે બધા પદાર્થો સત્તારૂપે એક – અભિન્ન છે. અને તેથી તે બધાને એકરૂપે માનનારો જે નય, તે પરસંગ્રહ.) તાત્પર્ય : ‘વસ્તુમાત્ર સત્...' બધી વસ્તુઓ સત્ છે. આમાં બધી વસ્તુઓનો સંગ્રહ થઇ જાય છે. કોઇ જ વસ્તુ, ‘વસ્તુ’ રૂપે જ્ઞાનનો વિષય ન બનતી હોય એવું સંભવિત નથી. આમ સામાન્યથી સર્વવસ્તુઓનો - વસ્તુસામાન્યનો સંગ્રહ કરનાર હોવાથી આ સામાન્યસંગ્રહનય પરસંગ્રહનય છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ सप्तभङ्गीनयप्रदीपः (९४) परसङ्ग्रहाभासलक्षणमाह “सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः” – [ પ્રમા૰ પર ૭ સૂત્ર-૧૭ ] “यथा-सत्तैव तत्त्वं ततः पृथग्भूतानां विशेषाणामदर्शनाद्” इति । - [ प्रमा० परि० ७ सूत्रम् - १८ ] अद्वैतवादिनां निखिलानि दर्शनानि सांख्यदर्शनं च तदाभासतया ज्ञेयानि । + ગુણસૌમ્યા+ (૯૪) હવે પ૨સંગ્રહના આભાસનું લક્ષણ જણાવે છે - * પરસંગ્રહાભાસનું લક્ષણ सूत्र : सत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः ॥ यथा - सत्तैव तत्त्वं ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥७/१७-१८॥ સૂત્રાર્થ : ‘સત્તા જ માત્ર છે, બીજું કંઇ જ નથી' એવો સત્તા-અદ્વૈતને સ્વીકારનારો અને સકલવિશેષોનો અપલાપ કરનારો જે આશયવિશેષ, તે પરસંગ્રહનયાભાસ જાણવો. જેમકે - સત્તા એ જ યથાર્થ તત્ત્વ છે, કારણ કે સત્તાથી જુદા એવા વિશેષો આ સંસારમાં દેખાતા નથી. વિવેચન : ઘટ-પટાદિ બધા પદાર્થો પોતપોતાના સ્વરૂપે વિશેષ અને સસ્વરૂપે સામાન્ય - એમ ઉભયરૂપ હોવા છતાં, પ્રતિનિયત સ્વરૂપાત્મક વિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને સામાન્યરૂપે જ વસ્તુસ્વરૂપને સ્વીકારનારો જે જ્ઞાતાનો અભિપ્રાયવિશેષ, તે પ૨સંગ્રહ નામનો નય કહેવાય, પણ જ્યારે આ અભિપ્રાયવિશેષ તેવો ન હોય, પણ એકાંતવાદ તરફ હોય, એટલે કે વિશેષોનો અપલાપ કરી માત્ર સામાન્યને જ સ્વીકા૨ના૨ો હોય, ત્યારે તેને પરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે - વેદાંત વગેરે દર્શનોને માન્ય ‘આ સમસ્ત વિશ્વ માત્ર એક બ્રહ્મરૂપ જ છે, વિશેષો છે જ નહીં' આવી બધી માન્યતાઓ... અદ્વૈતને (= જગત-ઐક્યને) માનનારાં બધાં દર્શનો તથા સાંખ્યદર્શન, આ બધા પરસંગ્રહાભાસરૂપ સમજવાં, કારણ કે અદ્વૈતમાત્ર માનવા દ્વારા તે તે પદાર્થોમાં અસ્તિત્વરૂપે રહેલા વિશેષપર્યાયોનો અપલાપ કરાયેલો થાય છે, અને માટે જ તેઓ નયાભાસ કહેવાય છે. જગતના બધા પદાર્થો સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે, એવું પ્રત્યક્ષથી દેખાય છે અને અનુમાનથી સિદ્ધ પણ છે. તો પણ અદ્વૈતદર્શનો વિશેષોનો અપલાપ કરી સામાન્યમાત્રનો આરોપ કરે છે. એટલે જ તેઓ મિથ્યાવાદી છે અને તેથી જ તેઓ ત્યાજ્ય છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (९५) द्वितीयापरसङ्ग हलक्षणमाह-दव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसग्रहः" - [ प्रमा० परि० ७ સૂત્ર-૨૧] + ગુણસૌમ્યા (૫) હવે સંગ્રહનયના બીજા ભેદરૂપ અપરસંગ્રહનયનું સ્વરૂપ બતાવે છે – * (૨) અપરસંગ્રહનું સ્વરૂપ * સૂત્ર : દ્રવ્યત્વાધીચવાન્તરસમાચાર ક્વિીનતદ્ધદેવુ અનિવનિવેમવત્નબ્ધમાન પુનરરસ યથા - થમ-ડમ-ડાસ-ત્રિ-પુતૂન-નીવવ્યાપારૈર્ચા વ્યત્વામેલાવિત્યાદ્ધિઃ I૭-૨૧,૨૦| સૂત્રાર્થ દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ આદિ અવાંતર સામાન્યને માનનારો અને તેના વિશેષોમાં ઉપેક્ષાનું અવલંબન લેનારો જે અભિપ્રાયવિશેષ, તે અપરસંગ્રહનય કહેવાય છે. જેમકે - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય -આ છએ દ્રવ્ય એકરૂપ છે, કારણ કે દ્રવ્યપણે તેઓનો અભેદ છે - એવું માનનારો અભિપ્રાય. વિવેચન : “સત્તા તે મહાસામાન્ય છે અને તે દ્રવ્ય-ગુણ-પર્યાય બધામાં રહે છે. જ્યારે દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ અનુક્રમે દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં જ રહે છે. એટલે સત્તારૂપ મહાસામાન્યની અપેક્ષાએ દ્રવ્યત્વ વગેરે અવાંતર સામાન્ય કહેવાય, ઓછા દેશમાં રહેલા કહેવાય. આવાં અવાંતરસામાન્યને વિષય કરતા અભિપ્રાયને, પરસંગ્રહ ન કહેતાં “અપરસંગ્રહ કહેવાય છે. એટલે મહાસામાન્ય કરતા લઘુસામાન્યને જે પ્રધાન કરે અને તેના પેટા વિભાગરૂપ વિશેષોમાં જે ઉદાસીનતા રાખે, તે અપરસંગ્રહનય સમજવો. જેમકે – (૧) દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ - આ છએ દ્રવ્ય છે. એટલે દ્રવ્યરૂપે તેઓનો અભેદ છે અને તેથી દ્રવ્યપણાની અભેદતાને લઈને તેઓનું એકપણું માનવું, તે અપરસંગ્રહનય. આશય : અહીં છએ દ્રવ્યોમાં દ્રવ્યપણું એકસરખું-સામાન્ય જણાય છે. અને તેવાં સામાન્યજ્ઞાનના આધારે બધા દ્રવ્યો અભેદરૂપે જણાય છે અને તેથી તેઓનું એકપણું માનવું, એકરૂપે તેઓનો સંગ્રહ કરવો, તે અપરસંગ્રહનય. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ * सप्तभङ्गीनयप्रदीपः “રથા-ધર્મી-ડથ-વાણ-વાર્તા-પુત્ર-નીવડ્યાવચંદ્રવ્યત્વમેતાવિત્યાદ્રિ - [પ્રમ પરિ૦ ૭ સૂત્ર-ર૦ ] अत्र हि द्रव्यत्वसामान्यज्ञानेनाभेदस्त्येण षण्णां द्रव्याणामेकत्वं सगृह्यते । धर्मादिविशेषभेदेषु च गजनिमीलिकावदुपेक्षा । एवं चैतन्याऽचैतन्यपर्यायाणामैक्यं पर्यायत्वसाधात् । चैतन्यं ज्ञानम् - + ગુણસૌમ્યાખ્યા અપરસંગ્રહનય, દ્રવ્યત્વરૂપ સામાન્યની અપેક્ષાએ છએ દ્રવ્યોનો અભેદ કરી તેઓનું એકપણું ગ્રહણ કરે છે. અને તે દ્રવ્યોમાં જુદા જુદા ધર્મો, જુદા જુદા ગુણો, જુદા જુદા સ્વભાવો આદિ જે વિશેષ ભેદો છે, તેમાં ગજનિમીલિકાની જેમ ઉપેક્ષા (= આંખમીંચામણા) કરે છે. (૨) પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહઃ જીવદ્રવ્યમાં ચૈતન્યપર્યાય છે અને બાકીના પાંચ દ્રવ્યમાં અચૈતન્યપર્યાય છે. આ ચૈતન્ય-અચેતન્ય બંને પર્યાયો એક છે, કારણ કે પર્યાયરૂપે તેઓ બંને સરખા છે – એવો અભિપ્રાય ધરાવનાર અપરસંગ્રહનય. શંકા ચૈતન્ય એટલે તો જ્ઞાન, કહ્યું છે કે - चैतन्यमनुभूतिः स्यात् सा क्रियास्त्यमेव च । क्रिया मनो-वचः-कायैरन्विता वर्तते ध्रुवम् ॥ અર્થ : ચેતનનો ભાવ એટલે ચૈતન્ય. આ ચૈતન્ય અનુભૂતિરૂપ છે અને અનુભૂતિ તે ક્રિયારૂપ છે, આ ક્રિયા નિચે મન, વચન અને કાયાને અનુગત થઇને વર્તે છે. હવે આ વિશે અમારું કહેવું છે કે, ચૈતન્ય તે અનુભવરૂપ છે અને અચૈતન્ય તેનાથી વિપરીત-અનનુભવરૂપ છે, તો પછી તેઓનું એકપણું કેવી રીતે ઘટે? સમાધાનઃ ચૈતન્ય-અચૈતન્યમાં રહેલા જે વિશેષ (= જુદા જુદા ગુણધર્મો, જુદા જુદા સ્વભાવો) તેની વિવક્ષા ન કરીએ, તે વિશેષો તરફ ઉપેક્ષા રાખીએ, અને પર્યાયરૂપે તેઓમાં જે અભેદબુદ્ધિ અનુભવાઈ રહી છે, તેની વિરક્ષા કરીએ, તો તે બેનું એકપણું ઘટી શકે છે. (પર્યાયરૂપે એક દેખાતા હોવાથી તેઓને એક માનવા, તેમના વિશેષોની ઉપેક્ષા કરવી, તે પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહનય.) ૧. જીવ જયારે કોઇપણ અનુભવ કરતો હોય, ત્યારે તે મન-વચન-કાયાથી કોઈક ક્રિયા તો કરતો જ હોય, સાવ નિશ્રેષ્ટ ન રહે. એટલે જ તે અનુભૂતિરૂપ ક્રિયા મન વગેરેને અનુગત મનાય છે. ૨. અથવા મૂળમાં દ્રવ્યત્વેન એવું જે લખ્યું છે, તેની સંગતિ આ પ્રમાણે વિચારી શકાય કે - બંને પર્યાય આખરે તો દ્રવ્યના જ પર્યાય છે, દ્રવ્યના જ એક સ્વરૂપવિશેષરૂપ છે. એટલે દ્રવ્યના સ્વરૂપમાત્રરૂપે વિવક્ષા કરીએ, તો તે બે પર્યાય એક જણાય. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * ૧ ૨૭ "चैतन्यमनुभूतिः स्यात् सा क्रियास्त्पमेव च । શિયા મનો-વે –ાર્યરન્વિતા વર્તતે ધ્રુવમ્' II तद्विपरीतमचैतन्यम्, तयोरैक्यं कथमिति विशेषविवक्षानाकाङ्क्षणमुपेक्षा द्रव्य( पर्याय ? )त्वेनाभेदबुद्धिविवक्षणात् । (૧૬ ) તામાસક્ષામા"द्रव्यत्वादिकं प्रतिजानानः तद्विशेषान्निहृवानस्तदाभासः" -[પ્રમાપ૦િ ૭ સૂત્ર-૨૧] “યથા-વ્યત્વમેવ તત્ત્વમ્ " કૃતિ, -[પ્રHT૦ પ૦િ ૭ સૂત્ર-૨૨] +ગુણસૌમ્યા (૩) ગુણત્વગ્રાહી અપરાસંગ્રહ : જ્ઞાનગુણ, રૂપ-રસાદિગુણ વગેરે ગુણોમાં જે વિશેષ છે (સ્વભાવભેદ, આધારભેદ વગેરે), તેની ઉપેક્ષા કરનારો અને તે બધાને ગુણરૂપે એક માનનારો એવો જે અભિપ્રાયવિશેષ, તે ગુણત્વગ્રાહી અપરસંગ્રહનય સમજવો. (૯૬) આમ અપરસંગ્રહનયનું સ્વરૂપ બતાવીને હવે તેના આભાસનું લક્ષણ કહે છે – - ગૌ અપરસંગ્રહાભાસનું લક્ષણ * સૂત્ર : દ્રવ્યાત્વાતિ પ્રતિજ્ઞાનાન: તષિાન્નિજુવાનસ્તામાસઃ | યથા – વ્યત્વમેવ तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ॥७-२१, २२॥ સૂત્રાર્થ દ્રવ્યત્યાદિ સામાન્યમાત્રને જ માનનારો અને તેના વિશેષોનો અપલાપ કરનારો એવો જે અભિપ્રાયવિશેષ, તે અપરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે - દ્રવ્યત્વ એ જ એક વાસ્તવિકતત્ત્વ છે, કારણ કે તેનાથી ભિન્ન એવા ધર્માસ્તિકાયાદિ ક્યાંય દેખાતાં નથી. ઈત્યાદિ. વિવેચન : સત્તા કરતાં લઘુ એવા દ્રવ્યત્વ “ગુણત્વ પર્યાયત્વ' વગેરે સામાન્યને જ સ્વીકારે અને તેના ઉત્તરભેદરૂપ વિશેષોનો અપલાપ જ કરે તેવો અભિપ્રાય તે અપરસંગ્રહનયાભાસ જાણવો. જેમકે – (૧) દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહનયાભાસઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યોમાં રહેલું ‘દ્રવ્યત્વ એ જ સાચું છે, એ જ યથાર્થ છે. તે સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः ___ नास्ति च धर्मादि द्रव्यमित्यपह्नवः, यथा-वस्तु वर्तते परं सामान्यविशेषत्वं क्ववर्तत इत्यपह्नवः । एवं सामान्यविशेषात्मनो वस्तुनो द्रष्टव्यम्। ...+ગુણસૌમ્યા .... જુદા દ્રવ્યો છે જ નહીં. કારણ કે દ્રવ્યત્વથી જુદાં એવાં દ્રવ્યો ક્યાંય દેખાતાં નથી. એટલે જ તે ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો અપલાપ કરાય છે. તે આ પ્રમાણે – પ્રશ્ન : સામાન્ય અને વિશેષ ધર્મો છે અને તેઓ આધેય (= ક્યાંક રહેનાર) હોય છે. તો તેના આધાર તરીકે કોઇક તો વસ્તુ માનવી જ પડશે ને? (અને તે વસ્તુ તરીકે જ ધર્માસ્તિકાય વગેરેની સિદ્ધિ થઈ શકે.) ઉત્તર: તમારી વાત બરાબર નથી, કારણ કે જગતમાં વસ્તુતત્ત્વ કંઇક છે એ વાત નક્કી. પણ એ વસ્તુતત્ત્વ તરીકે માત્ર સામાન્ય-વિશેષ જ છે. તે સિવાય બીજી કોઈ એવી વસ્તુ જ નથી કે જ્યાં સામાન્ય-વિશેષ રહી શકે. એટલે સામાન્ય-વિશેષોને આધેય ન મનાય. આ પ્રમાણે અપરસંગ્રહાભાસે આધેય તરીકે સામાન્ય-વિશેષોનો અપલોપ કર્યો. (તે એ જણાવે છે કે, સામાન્ય-વિશેષ જ વસ્તુતત્ત્વરૂપ છે. બાકી તેઓ આધેય અને તેઓના આધાર તરીકે બીજી વસ્તુ હોય એવું નથી.) આ જ રીતે સામાન્ય-વિશેષરૂપ વસ્તુનો પણ અપલાપ સમજવો. (તે આ પ્રમાણે – દ્રવ્યત્વથી જુદાં ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો દેખાતાં જ નથી. જે દેખાય છે, તે બધા દ્રવ્યત્વરૂપે જ દેખાય છે. તેથી દ્રવ્યત્વ માત્ર જ તત્ત્વ છે, તે સિવાય સામાન્ય-વિશેષાત્મક કોઈ જુદી વસ્તુ નથી.) આ પ્રમાણે દ્રવ્યત્વને જ સ્વીકારનારો અને તેના અવાંતરભેદરૂપ વિશેષનો અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ, તે દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહાભાસ સમજવો. આ જ પ્રમાણે માત્ર ગુણત્વને કે માત્ર પર્યાયત્વને સ્વીકારનારો અને તેના અવાંતરભેદરૂપ વિશેષોનો અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ, તે અનુક્રમે ગુણત્વગ્રાહી-પર્યાયત્વગ્રાહી અપરસંગ્રહનયાભાસ સમજવો. ૧. પ્રશ્નઃ આ તો માત્ર સામાન્યને જ માને છે ને? તો પછી સામાન્ય-વિશેષ બંનેને માને છે - એવું કેમ કહ્યું? ઉત્તર : આ પરસંગ્રહ નહીં, પણ અપરસંગ્રહરૂપ છે. અને અપરસંગ્રહ દ્રવ્યત્વ વગેરેને માને છે. હવે આ દ્રવ્યત્વ વગેરે જુદી જુદી અપેક્ષાએ સામાન્ય-વિશેષરૂપ છે: (૧) ધર્માસ્તિકાયત્વ વગેરે અવાંતર ધર્મોની અપેક્ષાએ તે દ્રવ્યત્વ સામાન્યરૂપ છે, અને (૨) સત્તારૂપ મહાસામાન્યની અપેક્ષાએ તે દ્રવ્યત્વ વિશેષરૂપ છે - આમ તે સામાન્ય -વિશેષ ઉભયરૂપ હોવાથી, તેને વિષય કરનાર અપરસંગ્રહ પણ સામાન્ય-વિશેષ ઉભયને માને છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (९७) अथवा सङ्ग्रहः सामान्य-विशेषाभ्यां द्विधा, सामान्यसङ्ग्रहोदाहरणम्सर्वाणि दव्याणि परस्परमविरोधीनि, विशेषसङ्ग्रहो यथा-सर्वे जीवाः परस्परमविरोधिनः । इति सङ्ग्रहः ॥ (૧૮) અથ વ્યવહારદ્રવ્યથાર્થ પ્રWત્તિ"सङ्ग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स વ્યવહાર?” રૂક્તિા - [પ્રમ, પ૦ ૭ સૂત્ર-૨૩] + ગુણસૌમ્યા+ (૭) આ પ્રમાણે સંગ્રહનય અને તેના આભાસના બે-બે પ્રકારો જણાવીને, હવે ગ્રંથકારશ્રી બીજી રીતે સંગ્રહનયના બે પ્રકારો જણાવે છે – ૌ બીજી રીતે સંગ્રહનયના બે પ્રકાર ક સંગ્રહનય બે પ્રકારે છે : (૧) સામાન્યસંગ્રહ, અને (૨) વિશેષસંગ્રહ. આ બંનેનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે બતાવે છે – (૧) સામાન્યસંગ્રહ: “સર્વોffજ દ્રવ્યાણિ પરસ્પરવિરોધીનિ = બધા દ્રવ્યો પરસ્પર અવિરુદ્ધ છે - આ પ્રથમભેદનું ઉદાહરણ છે. આમાં સર્વદ્રવ્યોનો સંગ્રહ થઈ જાય છે. કોઈ જ દ્રવ્ય, ‘દ્રવ્યરૂપે જ્ઞાનનો વિષય ન બનતું હોય એવું સંભવિત નથી. આમ સામાન્યથી સર્વદ્રવ્યનોદ્રવ્યસામાન્યનો સંગ્રહ કરનાર હોવાથી આ સામાન્યસંગ્રહ નય છે. (૨) વિશેષસંગ્રહ: “સર્વે નીવાઃ પરસ્પરવિરોધનઃ = બધા જીવો પરસ્પર અવિરુદ્ધ છે.” - આ બીજા ભેદનું ઉદાહરણ છે. અર્થાત્ જીવત્વેન બધા જીવોનો સંગ્રહ કરનાર નય એ સંગ્રહનયનો બીજો પ્રકાર છે. એ દ્રવ્યવિશેષરૂપ જીવોનો સંગ્રહ કરનાર છે, માટે એને વિશેષસંગ્રહનય કહેવાય છે. (૯૮) આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના બીજા ભેદરૂપ સંગ્રહાયનું સ્વરૂપ બતાવીને, હવે તેના ત્રીજા ભેદરૂપ વ્યવહારનયનું સ્વરૂપ બતાવવા કહે છે – ૌક (૩) વ્યવહારનયનું સ્વરૂપ કે લક્ષણ સંઘ ગોરીતાનામર્થીનાં વિધિપૂર્વ વિદUT ચેનામન્વિના ચિતે સ વ્યવહાર: I૭-૨૩ અર્થ સંગ્રહનય વડે (એકપણે) સ્વીકારાયેલા પદાર્થોનું વિધિપૂર્વક જે અભિપ્રાયથી વિભાજન For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩) * सप्तभङ्गीनयप्रदीप एतस्यार्थ:-सङ्ग्रहगृहीतस्य सत्त्वाद्यर्थस्य विधीयमानो यो ज्ञानविशेषस्तमेव विवेचयति स व्यवहारनामा नयः कथ्यते बुधैः । उदाहरणम् (૨૧) યથાવત્ સત્, તત્ દ્રવ્ય પર્યાયો વેત્યાદ્રિ ” -[પ્રમપ૦િ ૭ સૂત્રમ્-૨૪] __ अपरसग्रहगृहीतार्थव्यवहारस्याप्युदाहरणमादिपदाल्लक्ष्यम्, यथा-यद् द्रव्यं - ~+ગુણસૌમ્યા. કરાય, તે વ્યવહારનય કહેવાય. વિવેચન : સંગ્રહ વડે સ્વીકારાયેલા “સત્ત્વ' વગેરે પદાર્થ વિશે કરાતું જ્ઞાનવિશેષ કે જે સંગ્રહગૃહીત અર્થનું જ પૃથક્કરણ કરે છે, તેને વ્યવહારનય કહેવાય છે – એવું વિદ્વાનો કહે છે. તાત્પર્ય એ કે, સંગ્રહનય દ્વારા જે જે પદાર્થોનું જે જે વિવક્ષાએ એકીકરણ કરાયું છે, તે તે પદાર્થોનું તે તે વિવક્ષાએ એકીકરણ સ્વીકારીને (અર્થાત્ તે એકીકરણનો નિષેધ કર્યા વિના) જે વિચારવિશેષથી તેઓનું પૃથક્કરણ કરાય (અર્થાત્ તેઓનો વિભાગ કરાય) તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે, એવું વ્યવહારનયના સ્વરૂપને જાણનારા પુરુષોનું કહેવું છે. | (૯૯) હવે આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે - સૂત્રઃ યથા – વત્ સ[, તદ્ યો વેત્યાદ્ધિઃ || સૂત્રાર્થ: જેમકે - જે જે સતુ છે, તે બધા કાંતો દ્રવ્યાત્મક છે, અથવા તો પર્યાયાત્મક છે. ઇત્યાદિ //૭-૨૪ વિવેચન : દ્રવ્ય હોય કે પર્યાય હોય, બધું સત્ છે, અર્થાત્ સપણે બધા એક છે- આવું સંગ્રહનયનું કહેવું છે. પણ વ્યવહારનયનો આશય, સંગ્રહાયે જણાવેલા આ અભેદને તોડ્યા વિના જણાવે છે કે – જેમ દ્રવ્ય અને પર્યાય સતપણે એક છે, તેમ જે કોઈ સત્ છે, તે બધાં કાં'તો દ્રવ્યરૂપ છે અથવા તો પર્યાયરૂપ છે. આ પ્રમાણે સત્પણાનું એકત્વ સાચવીને દ્રવ્ય-પર્યાયપણાનો ભેદ મુખ્યતાએ જે જણાવે, તે વ્યવહારનય કહેવાય. આ જ રીતે મૂળસૂત્રમાં મૂકેલ ‘આ’ શબ્દથી અપરસંગ્રહ વડે સંગૃહીત જે અર્થવિશેષ છે, તેમાં પણ વ્યવહારનયનું ઉદાહરણ સમજી લેવું. તે આ પ્રમાણે – (૧) જે જે દ્રવ્ય છે, તે બધું પણ જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલરૂપે છે પ્રકારનું છે. (૨) જે જે પર્યાયો છે, તે પણ ક્રમભાવી અને સહભાવીરૂપે બે પ્રકારના છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ — * सरल-सुगम-विवेचनसमन्वितः * तज्जीवादि षड्विधमिति, पर्यायो द्वेधा-क्रमभावी सहभावी चेति, एवं जीवा मुक्ताः संसारिणश्च, ये क्रमभाविनः पर्यायास्ते क्रियात्या अक्रियात्पाश्चेति । (૧૦૦) અથ વ્યવહારમાં નૈક્ષત્તિ“યઃ પુનરપારમાર્થિવ પર્યાવિમાં મિતિ વ્યવહારમાસ:” “કથા -~+ ગુણસૌમ્યા. (૩) એ જ રીતે જે જે જીવ છે, તે પણ મુક્ત અને સંસારી – એમ બે ભેદે છે. (૪) તથા જે ક્રમભાવી પર્યાયો છે, તે પણ (ક) ક્રિયારૂપ, અને (ખ) અક્રિયારૂપ એમ બે પ્રકારના છે. (કંબુગ્રીવાદિમસ્વરૂપ પર્યાય અક્રિયારૂપ છે, જયારે પાણીને વહન કરવારૂપ પર્યાય સક્રિયરૂપ છે. આ પ્રમાણે ઘટની જેમ બીજા પદાર્થોમાં પણ સમજવું.) આ રીતે ભેદને પ્રધાન કરનારો અભિપ્રાય, તે વ્યવહારનય. વિશદતા કોઈપણ વસ્તુમાં એકીકરણવાળી જે દષ્ટિ તે સંગ્રહના, અને પૃથક્કરણવાળી જે દષ્ટિ તે વ્યવહારનય. જેમકે – “ધર્મ હોય, અધર્મ હોય કે આકાશ હોય, પણ આખરે તો બધા દ્રવ્ય જ છે” આમ એકીકરણ તરફ ઢળતો પરિણામ તે સંગ્રહનય. અને ‘દ્રવ્યના છ ભેદ છે : (૧) ધર્મ, (૨) અધર્મ, (૩) આકાશ વગેરે”, આવા પ્રકારનો ભેદ તરફ ઢળતો પરિણામ તે વ્યવહારનય. એ જ રીતે “ત્રસ હોય કે સ્થાવર, આખરે તો બધા જીવ જ છે આવું વિચારવું તે સંગ્રહનય. અને “જીવના બે ભેદ છે: (૧) ત્રસ, અને (૨) સ્થાવર' - આવું વિચારવું તે વ્યવહારનય. તથા - ‘એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, છેવટે તો બધા જીવ જ છે.” આવી દષ્ટિ તે સંગ્રહનય. અને “જીવના પાંચ ભેદ છે : (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય વગેરે આવી દષ્ટિ તે વ્યવહારનય. આ રીતે વિભાગનો અપલાપ કર્યા વિના જે એકીકરણની મનોવૃત્તિ તે સંગ્રહનય. અને એકીકરણનો અપલાપ કર્યા વિના જે વિભાગ તરફની મનોવૃત્તિ તે વ્યવહારનય. ન (૧૦૦) આ પ્રમાણે વ્યવહારનયની પ્રરૂપણા કરીને, હવે તેના આભાસની (= જે હકીકતમાં વ્યવહારનય નથી, પણ તેના જેવો દેખાય છે – એની) પ્રરૂપણા કરાય છે - ક વ્યવહારનયાભાસનું સ્વરૂપ ક સૂત્ર: યઃ પુનરપરમાર્થ વ્યપર્યાયવિમા મfમતિ સ વ્યવહારમાસઃ યથા – વાર્શનમ્ II૭-ર૧/રદ્દા For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ + सप्तभङ्गीनयप्रदीपः ** ચાર્વાવર્ગનમ્' કૃતિ [ પ્રમા॰ પરિ॰ ૭ સૂત્રમ્-૨૬ ] नास्तिको हि जीवद्रव्यादिर्नाभिमन्यते, स्थूलदृष्ट्या च भूतचतुष्टयं यावद्दृष्टिगोचरमिति स्वकल्पितत्वेनातथात्वाद् व्यवहाराभासमिति ॥ (१०१) अथ कतिपयमन्यतो लिख्यते - भेदोपचारतया वस्तु व्यवह्नियत इति ગુણસૌમ્યા સૂત્રાર્થ : વળી જે અભિપ્રાય દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક (અર્થાત્ કલ્પનાકૃત) સ્વીકારે તે વ્યવહારાભાસ છે. જેમકે - ચાર્વાકદર્શન. (૭-૨૫/૨૬) વિવેચન : “દ્રવ્ય અને પર્યાયોનો વિભાગ માત્ર કલ્પનાકૃત છે. ધર્મ-અધર્મ, આકાશાદિ દ્રવ્યોના વિભાગો મિથ્યા છે. પર્યાયોના ક્રમભાવી-અક્રમભાવી વિભાગ પણ અપારમાર્થિક છે” – એવું બધું જે માને, તે આશયવિશેષ વ્યવહારનયાભાસ. - જેમકે – ચાર્વાકદર્શન. ચાર્વાકદર્શન નાસ્તિક છે. નાસ્તિકો જીવદ્રવ્ય વગેરેને માનતા નથી. અને આંખે દેખાતાં પૃથ્વી, અપ્, તેજો અને વાયુરૂપ ચાર ભૂતોને (= પદાર્થોને) પણ માત્ર સ્થૂલદૃષ્ટિથી (= અપારમાર્થિક દૃષ્ટિથી) માને છે. આમ તેઓની વિચારણા માત્ર પોતાની કલ્પનાકૃત હોવાથી અયથાર્થ છે અને એટલે જ તેઓનો અભિપ્રાય વ્યવહાર ન રહેતાં વ્યવહા૨ાભાસ બને છે. આશય : ચાર્વાક દર્શનના અનુયાયીઓ, “પ્રત્યક્ષાદિ બધા પ્રમાણોથી સિદ્ધ થયેલો જીવ, તેના પર્યાયો, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો, અને તેના વિભાગો’” આ બધું માત્ર કલ્પનાકૃત છે – એવું કહે છે. અને ભૂતચતુષ્ટયનો વિભાગ પણ સ્થૂલ લોકવ્યવહારને અનુસરવા પૂરતો જ માને છે. ૫૨માર્થથી તો તેઓને પણ તુચ્છ-કાલ્પનિક જ માને છે. આ પ્રમાણે ચાર્વાક બધાનો અપલાપ કરે છે, એટલે એ વ્યવહારાભાસ કહેવાય છે. (૧૦૧) આ પ્રમાણે વ્યવહારનય અને તેના આભાસનું નિરૂપણ કરીને, હવે બીજા (= નયચક્ર, આલાપપદ્ધતિ વગેરે) ગ્રંથમાં જે વ્યવહારનું વર્ણન છે, તેને જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે - * વ્યવહારનયનું વિશદ વર્ણન લક્ષણ : મેવોપન્નારતયા વસ્તુ વ્યવહ્રિયતે કૃતિ વ્યવહાર: II અર્થ : ભેદ અને ઉપચાર કરવા દ્વારા વસ્તુનો વ્યવહાર કરવો, તે વ્યવહારનય. વિવેચન : ધર્મ-ધર્મીનો ભેદ પાડીને કે ભેદનો ઉપચાર કરીને, વસ્તુનો જે વ્યવહાર કરે, તે વ્યવહારનય સમજવો. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः વ્યવહાર: (૨૦૨) TUT-Tળનો, દ્રવ્ય-પર્યાયો, સંજ્ઞા-સંસિનો, સ્વભાવ-તતો , સાર-તતો:, સિયા-તતોર્થેલામ્ મેવા: સદ્ભૂતવ્યવહાર: ૨ ! શુદ્ધ"T-જુાિનો, ..................+ ગુણસૌમ્યા. આના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે – (૧) સદભૂત વ્યવહાર. (૨) શુદ્ધ સદ્ભુત વ્યવહાર. (૩) ઉપચરિત સદ્ભુત વ્યવહાર. (૪) અનુપચરિત સભૂત વ્યવહાર. (૫) અશુદ્ધ સભૂત વ્યવહાર. (૬) સ્વજાતિ અસદ્ભુત વ્યવહાર. (૭) વિજાતિ અસદ્દભૂત વ્યવહાર. (૮). સ્વજાતિ-વિજાતિ અસભૂત વ્યવહાર. (૯) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૦) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૧) સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૨) અસભૂત વ્યવહાર. (૧૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર. (૧૪) અનુપચરિત અસભૂત વ્યવહાર. (૧૦૨) હવે ગ્રંથકારશ્રી, નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેને અનુસાર આ ચૌદે ભેદોનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે – * પહેલો પ્રકાર જ સૂત્ર TUT-જુનો, વ્ય-પર્યાયયો, સંજ્ઞા-સંસિનોર, સ્વભાવ-તતો, શ્રાવ-તતો , क्रिया-तद्वतोभ॑दाद् भेदकः सद्भूतव्यवहारः ॥१॥ સૂત્રાર્થ ગુણ-ગુણી, દ્રવ્ય-પર્યાય, સંજ્ઞા-સંશી, સ્વભાવ-સ્વભાવવાળો, કારક-કારકવાળો, ક્રિયાક્રિયાવાળો - આ બધાના ભેદથી ભેદનું જે કથન કરે, તે સદ્ભૂતવ્યવહાર. (૧) વિવેચનઃ વ્યવહારનયનો પહેલો પ્રકાર : (૧) સદ્ભૂતવ્યવહારનય. આના દ્વારા ગુણગુણી વગેરે વચ્ચે ભેદ જણાઈ રહ્યો છે, માટે આને “વ્યવહારનય' કહેવાય છે. અને આના For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: शुद्धपर्याय-द्रव्ययोर्भेदकथनं शुद्धसद्भूतव्यवहार: २ । सोपाधिगुण-गुणिनोर्भेदविषय + ગુણસૌમ્યા. દ્વારા વિવણિત ધર્મી જ જણાય છે. અને જે ધર્મ કહેવો છે, તે પણ ધર્મીભૂત દ્રવ્યનો જ છે. એટલે ધર્મીમાં બીજું કોઈ દ્રવ્ય ભળેલું હોય અને એ દ્રવ્યનો ધર્મ વિવક્ષિત ધર્મીમાં ભાસી રહ્યો હોય - એવું કંઈ જ નથી. માટે જ આ “ સ ત વ્યવહારનય કહેવાય છે. (દા. ત. આ નય દ્વારા આત્મા અને તેના ગુણો જ જણાય. બાકી પુદ્ગલદ્રવ્ય આત્મામાં ભળી ગયું હોય અને તેથી પુદ્ગલના ગુણો આત્મામાં ભાસતા હોય, એવું આમાં ન બને.) હવે આ નય ગુણ-ગુણી વગેરે વચ્ચે કેવી રીતે ભેદ બતાવે છે ? તે ઉદાહરણ સાથે જોઈએ - ૦ ગુણ-ગુણી: વટસ્ય રૂપમ્ = ઘડાનું રૂપરૂપ એ સહભાવી ધર્મ હોવાથી ગુણ છે અને ઘડો તે ગુણવાળો હોવાથી ગુણી છે. અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા ઘડા અને રૂપનો ભેદ બતાવ્યો. ૦ દ્રવ્ય-પર્યાય : ઘટસ્થ રતા = ઘડાની લાલાશ. ઘડાની પહેલાં શ્યામતા હતી. પછી રક્તતા થઈ. માટે ક્રમભાવી હોવાથી એ રક્તતાને પર્યાય તરીકે કહેલ છે. આમાં દ્રવ્યપર્યાયનો ભેદ જણાવ્યો છે. ૦ સંજ્ઞા-સંજ્ઞી: ‘સુધર્મનામાં પશ્ચમો (Mધર:” = સુધર્મા સ્વામી નામના પાંચમા ગણધર. અહીં નામ અને નામવાળા વ્યક્તિનો જુદો જુદો ઉલ્લેખ કર્યો છે. ૦ સ્વભાવ-સ્વભાવવાળો : વદસ્વભાવ: = આગનો સ્વભાવ બાળી નાંખવાનો છે. અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા આગ અને તેના સ્વભાવનો કથંચિત્ ભેદ જણાવ્યો. ૦ કારક-કારકી : મૃતા પટો નિષ્ણાવિત: = માટીથી ઘડો બનાવાયો. અહીં માટી એ કારક (= ઉપાદાનકારણ = પરિણામકારણ) છે, અને ઘડો કારકી (= પરિણામરૂપ કાર્યો છે. આમ માટી-ઘડાનો કારક-કારકીરૂપે ભેદ જણાવ્યો. ૦ ક્રિયા-ક્રિયાવાળો : ચૈત્રો ત = ચેત્ર નામનો માણસ જઈ રહ્યો છે. અહીં ચૈત્ર અને તેની જવાની ક્રિયા – બંનેનો જુદારૂપે ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ગુણ-ગુણી વગેરેનો ભેદ જણાવવો અને તેના આધારે વ્યવહાર પ્રવર્તાવવો, એ આ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. ક બીજો પ્રકાર સૂત્રઃ શુદ્ધપુ-મુનિનો પર્યાય-વ્યયોર્ટે થનું શુદ્ધસદ્ગવ્યવહાર: રા સૂત્રાર્થ શુદ્ધ ગુણ-ગુણી, શુદ્ધ દ્રવ્ય-પર્યાય, એના ભેદનું કથન તે શુદ્ધ સદ્ભતવ્યવહાર. (૨) For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ . સરત-સુગમ-विवेचनसमन्वितः उपचरितसद्भूतव्यवहारः, यथा - जीवस्य मतिज्ञानादयो गुणाः ३ । निस्माधिगुणगुणिनोर्भेदकोऽनुपचरितसद्भूतव्यवहारः, यथा - जीवस्य केवलज्ञानादयो गुणाः ४ । + ગુણસૌમ્યા વિવેચન : વ્યવહારનયનો બીજો પ્રકાર : (૧) શુદ્ધસદ્ભૂતવ્યવહાર. શુદ્ધ એવા ગુણ-ગુણી વગેરેનો ભેદ કહેવો, એ આ નયનો વિષય છે. જેમકે - ૦ આત્માનું કેવલજ્ઞાન. ૦ પાણીની ઠંડક. આ બધામાં રહેલી ષષ્ઠી વિભક્તિ ભેદને જણાવે છે. અને કેવલજ્ઞાન-ઠંડક વગેરેમાં અન્ય કોઈ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને કેવલજ્ઞાન એ જીવનો શુદ્ધગુણ છે. એ જ રીતે ઠંડક એ પાણીનો શુદ્ધગુણ છે. ૧૩૫ આમ શુદ્ધ ગુણ-ગુણી વગેરેનો ભેદ જણાવતા હોવાથી, આ બધા અભિપ્રાયોને ‘શુદ્ઘસદ્ભૂતવ્યવહારનય’ કહેવાય. * ત્રીજો પ્રકાર ** सूत्र : सोपाधिगुणगुणिनोर्भेदविषयः उपचरितसद्भूतव्यवहारः, यथा जीवस्य मतिज्ञानादयो મુT: III સૂત્રાર્થ : ઉપાધિસહિત (= કર્મોપાધિવાળા) જે ગુણ-ગુણી, તેમના ભેદનું કથન કરે, તે ઉપરિતસમ્રૂતવ્યવહાર. જેમકે જીવના મતિજ્ઞાન વગેરે ગુણો. (૩) વિવેચન : વ્યવહારનયનો ત્રીજો પ્રકાર : (૩) ઉપચરિતસમ્રૂતવ્યવહાર. કર્મરૂપ ઉપાધિ સહિત જે ગુણ (જેમકે મતિજ્ઞાન વગેરે), આવા સોપાધિક ગુણનો ગુણી સાથેનો ભેદ દર્શાવનાર નય એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. જેમકે - ઝીવસ્ય મતિજ્ઞાનમ્ = જીવનું મતિજ્ઞાન. અહીં ઉપાધિ એ જ ઉપચાર છે. (એટલે કર્મરૂપ ઉપાધિસહિતપણું એ જ જીવમાં રહેલું ઉપચરિતપણું છે. માટે ‘મતિજ્ઞાન’ એ જીવનો નિરુપચરિત ગુણ નથી.) * ચોથો પ્રકાર સૂત્ર : નિસ્વાધિષ્ણુન-જુખિનોએઁવોડનુપરિતસદ્ભૂતવ્યવહાર:, યથા जीवस्य केवलज्ञानादयो गुणाः ॥४॥ સૂત્રાર્થ : કર્મરૂપ ઉપાધિ વગરના ગુણ-ગુણી, તેના ભેદનું જે કથન કરે, તે અનુપચરત For Personal & Private Use Only - Page #178 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः अशुद्धगुण-गुणिनोरशुद्धद्रव्यपर्याययोर्भेदकथनमशुद्धसद्भूतव्यवहारः ५ । + ગુણસૌમ્યાન સદ્ભૂતવ્યવહાર. જેમકે જીવના કેવલજ્ઞાન વગેરે ગુણો. (૪) વિવેચન : વ્યવહારનયનો ચોથો પ્રકાર : (૪) અનુપચરિતસભૂતવ્યવહાર. કર્મરૂપ ઉપાધિથી રહિત એવા ગુણ-ગુણીના ભેદને દર્શાવનાર નય એ અનુપચરિતસદ્ભૂત વ્યવહારનય છે. ૧૩૬ →* જેમકે - નીવસ્ય વતજ્ઞાનાવ્યો મુળા: = આત્માના કેવલજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત્વ વગેરે ગુણો. આ બધા ગુણો કર્મોપાધિથી રહિત એવા આત્માના છે. અહીં નિરુપાધિપણું = ઉપાધિરહિતપણું એ જ નિરુપચારપણું જાણવું. આવા નિરુપચરિત ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર આ નય બને. * પાંચમો પ્રકાર સૂત્ર : અશુદ્ધ મુળ-મુનિનો શુદ્ધદ્રવ્ય-પર્યાયયોર્મેદ્રથનમશુદ્ધસબૂતવ્યવહાર: I સૂત્રાર્થ : અશુદ્ધ ગુણ-ગુણી, અશુદ્ધ દ્રવ્ય-પર્યાય, એના ભેદનું જે કથન કરે, તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. (૫) વિવેચન : વ્યવહારનયનો પાંચમો પ્રકા૨ : (૫) અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. અશુદ્ધ એવા ગુણ-ગુણી વગેરેનો ભેદ કહેવો, એ આ નયનો વિષય છે. જેમકે - ૦ આત્માનું મતિજ્ઞાન. (નીવસ્ય મતિજ્ઞાનમ્) આત્માનું કેવલજ્ઞાન એ શુદ્ધગુણરૂપ છે. જ્યારે મતિજ્ઞાન વગેરે આત્માના અશુદ્ધ ગુણો છે. : પ્રશ્ન : મતિજ્ઞાન એ ક્ષાયોપશમિક ગુણ છે. માટે એને કર્મદ્રવ્યની અપેક્ષા છે, અર્થાત્ પુદ્ગલસંયોગાપેક્ષા હોવાથી આને સદ્ભૂત શી રીતે કહી શકાય ? ઉત્તર ઃ જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. એ માટે એને પુદ્ગલદ્રવ્યની કોઈ જ અપેક્ષા નથી. પુદ્ગલદ્રવ્યે અશુદ્ધિ નિર્માણ કરી છે - એ વાત અલગ છે. પણ તેણે જ્ઞાન કાંઇ પેદા કર્યું નથી. કર્મો-પુદ્ગલ પોતે જ જડ છે, તો તેઓ જ્ઞાનનું આધાન કઈ રીતે કરી શકે ? માટે અન્યદ્રવ્યસંયોગાપેક્ષા ન હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ છે. ધર્મ અશુદ્ધ છે, માટે અશુદ્ધ સદ્દ્ભૂત વ્યવહાર. મેં પહેલા પાંચ પ્રકાર વિશે શંકા-સમાધાન શંકા : તમે બતાવેલા પહેલા પાંચ પ્રકારમાં અમને ઘણી ગૂંચવણો થઈ રહી છે. અને પાંચ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ૧૩૭ નયોની જુદી જુદી ગોઠવણ પણ અમને અનુચિત જણાઈ રહી છે. જુઓ - (૧) તમે શુદ્ધવ્યવહાર-અશુદ્ધવ્યવહાર એવા જે બે ભેદો બતાવ્યા. અને અનુપચરિતઉપચરિત એવા જે બે ભેદો બતાવ્યા. તે બંને અર્થતઃ એક સરખા જ જણાય છે. (અર્થાતુ શુદ્ધ અને અનુપચરિત. અશુદ્ધ અને ઉપચરિત. એ એક જ જણાય છે.) વળી શુદ્ધ-અનુપચરિતમાં ‘નીવર્સ વતજ્ઞાનમ્' એ ઉદાહરણ આપ્યું છે. અને અશુદ્ધઉપચરિતમાં “નવી મતિજ્ઞાનમ્' એ ઉદાહરણ આપ્યું છે. આમ ઉદાહરણ એકસરખું આપ્યું હોવાથી પણ જણાય છે કે તે બે એક છે. તો પછી શુદ્ધ-અશુદ્ધ એવા બે ભેદો કે અનુપચરિત-ઉપચરિત એવા બે ભેદો જ આપવા જોઈએ ને? જુદા જુદા ૪ ભેદો કેમ આપ્યા? (૨) પાછળના ૪ ભેદો (ર થી પ) આખરે તો સદૂભૂતવ્યવહાર જ છે. તો પહેલો ભેદ જે સદ્દભૂતવ્યવહાર' કહ્યો, તેમાં જ તે ચારનો અંતર્ભાવ કરી દેવો જોઈએ ને? અને જો ચારને જુદા જ કહેવા હોય, તો સદ્ભૂતવ્યવહાર અલગથી કહેવાની શું જરૂર ? આગળના ચારમાં તેનો સમાવેશ થઈ જ જવાનો ને ? (બાકીના ચાર સદ્ભૂત વ્યવહાર જ છે, તેમાં સભૂતવ્યવહારનયરૂપ પહેલો પ્રકાર સમાઈ જ જાય.) સમાધાનઃ તમારી વાત બરાબર છે, પણ ગ્રંથકારશ્રીએ આ રીતે કહ્યું, એટલે તેની સંગતિ વિચારવી જ રહી. તેવું કહેવામાં નીચે મુજબનો અભિપ્રાય સંભવી શકે છે - (૧) આ બધા નયો પર દેવસેનાચાર્ય વગેરેએ આલાપપદ્ધતિ વગેરેમાં જે રીતે કહ્યું છે, તે રીતે કહેવાઈ રહ્યું છે. હવે આલાપપદ્ધતિમાં પહેલા ‘ઉપનયે' કહ્યા છે. ને પછી “નય' કહ્યા છે. તેમાં શુદ્ધસદૂભૂત અને અશુદ્ધસદ્ભૂત આ બેને “ઉપનય’ તરીકે લીધા છે. અને ઉપચરિતસદ્દભૂત અને અનુપચરિતસભૂત આ બેને “નય' તરીકે લીધા છે. આમ ત્યાં નય-ઉપનય તરીકે જુદા જુદા બે જોડકાં કહ્યા હોવાથી, તેનું અનુસરણ કરી પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજે પણ તે બે જોડકાં જુદા-જુદા કહ્યા, અર્થાત્ ચાર નય કહ્યા. હવે ત્યાં ઉપનય-નયનો ભેદ કઈ અપેક્ષાએ કર્યો હોઈ શકે તે વિચારીએ - બે પ્રકારના નયો હોય છેઃ (૧) તર્કશાસ્ત્રને અનુસરનારા, અને (૨) અધ્યાત્મની દૃષ્ટિવાળા. 9તર્કશાસ્ત્રની દષ્ટિએ, અર્થાત્ તર્કસંગત થાય એ રીતે, જુદા જુદા દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો તે પદાર્થ કેવો ભાસે ? એવું કથન ઉપનય દ્વારા થાય છે. આ નિરૂપણ સર્વ પદાર્થોને આવરી લેનારું છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः 0 માત્ર આત્મા અને આત્મસંલગ્ન બાબતોનો જુદા-જુદા દષ્ટિકોણથી વિચાર, કે જે વૈરાગ્યના પોષણ દ્વારા અધ્યાત્મને સાધનારો બને, અધ્યાત્મનો પોષક બને, એ આધ્યાત્મિકનય... આ માત્ર આત્માને લઈને ચાલનારો છે. પ્રસ્તુતમાં શુદ્ધસદૂભૂત-અશુદ્ધભૂત એવા જે બે ભેદો કહ્યા, તે ઉપનયરૂપ સમજવા. તેઓ તકની દૃષ્ટિએ ચાલનારા અને બધા પદાર્થોને આવરી લેનારા છે. જયારે ઉપચરિતસદ્ભૂતઅનુપચરિતસભૂત એવા જે બે ભેદો કહ્યા, તે નયરૂપ સમજવા. અને તેઓ અધ્યાત્મને સાધનારા અને માત્ર આત્માને લઇને પ્રવર્તનારા છે. આવાં જ કોઈ કારણોસર ગ્રંથકારશ્રીએ, આલાપપદ્ધતિનું અનુસરણ કર્યું હોય. અને શુદ્ધઅશુદ્ધ ને ઉપચરિત-અનુપચરિત એવા ચાર ભેદો કહ્યા હોય, એવું સંભવી શકે છે. વિદ્વાનો અન્ય રીતે પણ યથાયોગ્ય સંગતિ કરે. (૨) સદ્ભૂતવ્યવહારનય એ શુદ્ધ-અશુદ્ધ-ઉપચરિત-અનુપચરિત એ ચારે નયોમાં વ્યાપીને રહેલું “સામાન્ય તત્ત્વ છે. તર્કદષ્ટિએ, આ સામાન્યને જુદું કહેવા દ્વારા “સામાન્ય એ વિશેષ કરતાં કથંચિત્ જુદું છે એવું કહેવાયું. આ જ ઉદેશથી ગ્રંથકારશ્રીએ આગળ “અસભૂતવ્યવહાર” નયને પણ, તેના વિશેષભેદરૂપ નયો કરતા જુદો કહ્યો છે. આ પ્રમાણે બીજી રીતે પણ યથાયોગ્ય અર્થસંગતિ કરવી. ૧. અધ્યાત્મની પરિભાષામાં મુખ્ય બે નય કહ્યા છે : આત્માનો જે પદાર્થો સાથે અભેદ સંભવિત હોય, તે પદાર્થો સાથેનો અભેદ જોનાર-કહેનાર નય એ નિશ્ચયનય છે. અને ભેદ જોનાર-કહેનાર નય એ વ્યવહારનય. આમાં નિશ્ચયનય બે પ્રકારનો છે – (૧) શુદ્ધનિશ્ચયનયઃ “જીવ કેવલજ્ઞાનરૂપ છે” “જીવ અનંત વીર્યાત્મક છે' આવું બધું કથન એ શુદ્ધનિશ્ચયનય છે. આમાં કેવલજ્ઞાન વગેરે નિરુપાધિક ગુણો છે. અર્થાત્ કર્મરૂપ ઉપાધિથી રહિત શુદ્ધગુણો છે. માટે આત્માનો એની સાથે અભેદ જણાવનાર આ નય એ શુદ્ધનિશ્ચયનય છે. (૨) અશુદ્ધનિશ્ચયનય: ‘જીવ મતિજ્ઞાનરૂપ છે' “જીવ શ્રુતજ્ઞાનરૂપ છે” આવું બધું કથન એ અશુદ્ધ નિશ્ચયનય છે. અહીં મતિજ્ઞાન વગેરે આત્મગુણો કર્મોપાધિસહિત છે, માટે અશુદ્ધ ગુણો છે. એનો ને આત્માનો અભેદ કહેનાર હોવાથી આ અશુદ્ધ નિશ્ચયનય છે. વ્યવહારનયના પણ બે ભેદ છેઃ (૧) સભૂતવ્યવહાર, અને (૨) અસભૂતવ્યવહાર. તેમાં સદ્દભૂત વ્યવહાર નય જે અહીં (= આ ગ્રંથમાં) પહેલો પ્રકાર કહ્યો, તે સમજવો. અને તેના ઉપચરિતઅનુપચરિતરૂપે બે ભેદ છે, જે અહીં ત્રીજા-ચોથા પ્રકાર તરીકે જણાવ્યા છે. અને અસદ્દભૂત વ્યવહાર નય, જે અહીં બારમાં પ્રકાર તરીકે કહેવાશે, તે સમજવો. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (१०३) स्वजात्यसद्भूतव्यवहारः, यथा-परमाणुर्बहुप्रदेशीति कथनम् ६ । विजात्यसद्भूतव्यवहारः, यथा-मूर्तिमन्मतिज्ञानं मूर्तजनितत्वात् ७ । उभयासद्भूतव्यवहारः, यथा-ज्ञेये -- + ગુસૌમ્યા+ પહેલા પાંચ પ્રકારનો કોઠો ક (૧) સદ્ભૂતવ્યવહારનય (૨) શુદ્ધસદ્ભૂતવ્યવહાર > (૩) ઉપચરિતસભૂતવ્યવહાર (૫) અશુદ્ધ ભૂતવ્યવહાર શું > (૪) અનુપચરિતસભૂતવ્યવહાર (૧૦૩) હવેના બાકીના ૯ નો અભૂતન રૂપ છે, તે ગ્રંથકારશ્રી ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે - * છઠ્ઠો પ્રકાર છે સૂત્રઃ નાયબ્રૂતવ્યવહાર:, યથા – પરમાણુર્વદુvશીતિ વાનમ્ Hદ્દા સૂકાઈ સ્વજાતિ અસદ્ભુત વ્યવહાર. જેમકે પરમાણુ બહુપ્રદેશ છે, એવું કહેવું. (૬) વિવેચન : વ્યવહારનયનો છઠ્ઠો પ્રકાર : (૬) સ્વજાતિ અસભૂત વ્યવહાર. જેમકે – પરમાણુને બહુuદેશી કહેવો. અપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી તરીકે કહેવો, એ મૃષા છે. એટલે આ નય “અસદ્દભૂત વ્યવહાર હોવો તો સ્પષ્ટ છે. વળી પરમાણુ પણ પુદ્ગલ છે અને બહુપ્રદેશી ઢંધ પણ પુદ્ગલ છે. એટલે, પુદ્ગલમાં પુદ્ગલનો જ ઉપચાર હોવાથી “સ્વજાતિ છે. પ્રશ્નઃ પરમાણુ અપ્રદેશી છે, તો બહુપ્રદેશી કેમ કહેવાય છે? ઉત્તર : એટલા માટે કહેવાય છે કે એમાં બહુપ્રદેશી બનવાની યોગ્યતા છે, અર્થાતુ વ્યક્તિથી ભલે નથી, પણ શક્તિથી બહુપ્રદેશીપણું એમાં રહેલું જ છે. આમ, આ સ્વજાતિ અસભૂત વ્યવહાર થયો. ૌ સાતમો પ્રકાર છે સૂત્ર: વિનાયડૂતવ્યવહાર:, યથા - મૂર્તિમતિજ્ઞાનું મૂર્તનિતત્વાન્ IIછા સૂત્રાર્થ: વિજાતિ અસભૂત વ્યવહાર. જેમકે મૂર્તથી જનિત હોવાથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું. (૭) વિવેચનઃ વ્યવહારનયનો સાતમો ભેદ : (૭) વિજાતિ અસદભૂત વ્યવહાર. જેમકે “મૂર્ત For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ सप्तभङ्गीनयप्रदीपः जीवेऽजीवे ज्ञानमिति कथनं तयोर्ज्ञानविषयत्वात् ८ । स्वजात्युपचरितासद्भूतव्यवहारः, ગુણસૌમ્યાન મતિજ્ઞાનમ્' આવું કહેવું તે. આમાં મતિજ્ઞાન એ આત્મગુણ છે, એ અમૂર્ત છે. પણ મૂર્ત એવા ઘટાદિરૂપ વિષય, આલોક = પ્રકાશ, મન વગેરેથી ઉત્પન્ન થતું હોવાથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એ મૂર્ત કહેવાય છે. આમાં મૂર્તત્વ જે છે, તે પુદ્ગલનો ગુણ છે. એટલે આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર હોવાથી આ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે. * આઠમો પ્રકાર સૂત્ર : ૩મયાસ ભૂતવ્યવહાર:, યથા - જ્ઞેયે નીવેઝીવે જ્ઞાનમિત્તિ થનમ્, તોજ્ઞાનવિષયાત્ ॥૮॥ સૂત્રાર્થ : સ્વજાતિ-વિજાતિ અસદ્ભૂત વ્યવહાર. જેમકે - જાણવા યોગ્ય એવા જીવમાં કે અજીવમાં જ્ઞાનને કહેવું. કારણ કે તે બે જ્ઞાનના વિષય છે. (૮) વિવેચન : વ્યવહારનયનો આઠમો પ્રકાર : (૮) સ્વજાતિ-વિજાતિ અસદ્ભૂત વ્યવહાર. જેમકે - જીવ અને અજીવ જ્ઞાનનો વિષય હોવાથી, તે બેમાં જ્ઞાન રહેલું છે એવું કહેવું તે. આ વાતને આપણે ઉદાહરણ સાથે સમજીએ - ચૈત્ર નામનો માણસ, મૈત્રને સારી રીતે જાણે છે. એટલે ચૈત્રનું જ્ઞાન મૈત્ર વિશેનું (= જીવ વિશેનું) કહેવાય. માટે વ્યવહાર થાય કે ‘નીવે જ્ઞાનમ્ = - નીવવિષયૅ જ્ઞાનમ્ મૈત્રવિષયે ચૈત્રજ્ઞાનમ્'. હવે એ ચૈત્રને ઘટની સારી જાણકારી છે. એટલે એનું જ્ઞાન ઘટ વિશેનું (= અજીવ વિશેનું) કહેવાય. માટે વ્યવહાર થાય કે, ‘અનીવે જ્ઞાનમ્ = ઞઞીવિષયે જ્ઞાનમ્ = ધવિષયે ચૈત્રજ્ઞાનમ્' આ પ્રમાણે ચૈત્રને જે જીવ-અજીવ વિશેનું જ્ઞાન થઇ રહ્યું છે, એ જ્ઞાનનો વાસ્તવિક સંબંધ તો પોતામાં જ છે. (કારણ કે પોતામાં જ એ જ્ઞાન ભેદાભેદસંબંધથી રહેલું છે.) પણ જીવઅજીવ એ જ્ઞાનના વિષયરૂપ હોવાથી, ‘વિષય-વિષયીભાવ' નામના ઉપરિતસંબંધને લઇને તેઓમાં પણ જ્ઞાન કહેવું; એ આ નયનો વિષય છે. = અહીં જીવ એ જ્ઞાનની સ્વજાતિ છે અને અજીવ એ વિજાતિ છે. એ બેનો (= સ્વાતિ જીવનો અને વિજાતિ અજીવનો) જ્ઞાનની સાથે (= ચૈત્રમાં રહેલા જ્ઞાનની સાથે) વિષયવિષયીભાવ નામે ઉપચરિત સંબંધ છે, વાસ્તવિક સંબંધ નથી. માટે આ અસદ્ભૂત નય છે. અને એ સંબંધથી જોડાયેલા પદાર્થ તરીકે એક જીવ છે અને બીજો અજીવ છે, માટે આ સ્વજાતિવિજાતિ અસદ્ભૂત નય કહેવાય છે. , For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * યથા - પુત્ર-વાર િમમા વિનાત્યુપરિતાસહૂતિવ્યવહાર:, યથા-વસ્ત્ર-ભૂષણ-મ + ગુણસૌમ્યા કે નવમો પ્રકાર કે સૂત્ર: નત્યુિપરતાÇતવ્યવહાર:, યથા - પુત્ર-તારાદ્રિ મH III સૂત્રાર્થ સ્વજાતિ ઉપચરિત અસદ્ભતવ્યવહાર. જેમકે પુત્ર-સ્ત્રી વગેરે મારાં છે. (૯) વિવેચનઃ વ્યવહારનયનો નવમો પ્રકાર : (૯) સ્વજાતિ ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર. પુત્રાદિકને વિશે ગાઢ મમત્વાદિનાં કારણે – “પુત્ર એ હું જ છું...” “પત્ની એ હું જ છું..” (અમે કાંઇ જુદા થોડી છીએ) – આવું બધું જે કહેવાય છે, તે આ પ્રકારનો નય છે. અહીં પુત્ર વગેરે ઉપચરિત પદાર્થ છે. તેમાં આત્માના ભેદભેદ સંબંધનો આ નય દ્વારા ઉપચાર કરાય છે. ૦ હું જ પુત્રાદિક – એમ કહો તો અભેદસંબંધ છે અને માહરાં પુત્રાદિક - એમ કહો તો ભેદસંબંધ. વળી પુત્રાદિક પણ આત્મપર્યાયરૂપ છે, માટે સ્વજાતિ જ છે. એટલે આ સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહારનય છે. શંકા: અહીં પુત્રાદિકને ઉપચરિત પદાર્થ તરીકે કેમ કહ્યા? સમાધાન : પુત્રત્વ તો અમુક અપેક્ષાએ હોવાથી માત્ર કલ્પનાનો વિષય છે. કારણ કે માતા-પિતાની અપેક્ષાએ જ પુત્રત્વ છે. ભાઈ-બહેનની અપેક્ષાએ ભ્રાતૃત્વ છે. આમ, કલ્પનાનુસારે હોવાથી (= સાપેક્ષ હોવાથી) પુત્રત્યાદિક એ આત્માનો ઉપચરિત પર્યાય છે, અનુપચરિત પર્યાય નથી. એક દસમો પ્રકાર જ સૂત્ર: વિનાત્યુપતાdડૂતવ્યવહાર:, યથા - વસ્ત્ર-ભૂષ-હેમ-રહ્માદ્રિ મમ ૨૦ સૂત્રાર્થ વિજાતિ ઉપચરિત અસભૂતવ્યવહાર. જેમકે -વસ્ત્ર, ભૂષણ, સુવર્ણ, રત્ન વગેરે મારાં છે એવું કહેવું. (૧૦) - વિવેચનઃ વ્યવહારનયનો દસમો પ્રકાર : (૧૦) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. જેમકે - “મારું વસ્ત્ર, મારાં અલંકાર, મારું સોનું, મારાં રત્નો. વગેરે...' - આવું જ કહેવાય છે, એ આ નયનું કંથન છે. અહીં વસ્ત્રાદિક પુદ્ગલપર્યાય છે, માટે વિજાતીય છે. વળી એ ઉપચરિત પણ છે. પ્રશ્ન : વસ્ત્રમાં શરીરાચ્છાદકત્વ જે વાસ્તવિક રહ્યું છે, તે જ વસૂત્વરૂપ છે. માટે એ ઉપચરિત કેમ કહેવાય? For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ 17808 रत्नादि मम १० । तदुभयोपचरितासद्भूतव्यवहारः, यथा - देशराज्यकीर्तिदुर्गादि मम ११ । अन्यत्र प्रसिद्धस्य धर्मस्यान्यत्र समारोपणमसद्भूतव्यवहारः १२ । असद्भूतव्यवहार + ગુણસૌમ્યા+ सप्तभङ्गीनयप्रदीपः ઉત્તર : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ, તો તેઓ પણ વસ્રરૂપ કેમ ન કહેવાય ? તેથી માનવું જ રહ્યું કે ‘વસ્ત્ર’ એવું નામ એક ચોક્કસ કલ્પનાને આધારે હોવાથી કલ્પિત છે ને તેથી ‘વસ્ત્ર’ ઉપરિત છે. એ ઉપચરિત વિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર છે. * અગ્યારમો પ્રકાર વેશ-રાજ્ય-જાતિ-દુર્ગાહિં મમ ॥ સૂત્રાર્થ : સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. જેમકે - દેશ, રાજ્ય, કીર્તિ, દુર્ગ વગેરે મારાં છે. (૧૧) સૂત્ર : ૩મયોપરિતાસર્ભૂતવ્યવહાર:, યથા : - વિવેચન ઃ વ્યવહારનયનો અગ્યારમો પ્રકાર ઃ (૧૧) સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. ‘આ દેશ મારો છે.’ ‘આ રાજ્ય મારું છે.’ ‘આ કીર્તિ મારી છે.’ ‘આ ગઢ મારો છે...’ આવું બધું કહેવું એ આ નયરૂપ છે. અહીં ગઢ-દેશ વગેરે જીવ-અજીવ ઉભયના સમુદાયરૂપ છે. (ત્યાં રહેતા લોકો જીવરૂપ અને મકાન વગેરે અજીવરૂપ.) તેમાં જીવ સ્વજાતિરૂપ અને અજીવ વિજાતિરૂપ; તેવા સ્વજાતિવિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ નય સ્વજાતિ-વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહારનય કહેવાય છે. * બારમો પ્રકાર સૂત્ર : અન્યત્ર પ્રસિદ્ધસ્થ ધર્મસ્વાયંત્ર સમારોપળમસ ્દ્ભૂતવ્યવહાર: શા સૂત્રાર્થ : બીજે ઠેકાણે પ્રસિદ્ધ એવા ધર્મનો બીજે ઠેકાણે આરોપ કરવો, એ અસદ્ભૂત વ્યવહાર. (૧૨) વિવેચન : વ્યવહારનયનો બારમો પ્રકાર ઃ (૧૨) અસદ્ભૂત વ્યવહારનય. વિવક્ષિત દ્રવ્યમાં અન્ય દ્રવ્ય એવી રીતે ભળી જાય કે જેથી મૂળ દ્રવ્ય પણ અન્ય દ્રવ્ય જેવું ભાસવાથી એ અન્ય દ્રવ્યાનુસાર ઉલ્લેખ પામે - આવું થાય તો ૫૨૫રિણતિ ભળી કહેવાય છે. જેમકે - લોખંડની અંદર આગ એવી રીતે ભળી જાય કે જેથી લોખંડ પણ આગ જેવું ભાસવા લાગે. આમ પરપરિણતિ ભળી જવાથી બીજે પ્રસિદ્ધ ધર્મનો બીજે ઠેકાણે આરોપ થાય For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ - सरल-सुगम-विवेचनसमन्वितः ૧૪૩ एवोपचारः, य उपचारादप्युपचारं करोति स उपचरितासद्भूतव्यवहारः, यथा-देवदत्तस्य धनमित्यत्र संश्रलेषरहितवस्तुसम्बन्धविषयः १३ । संश्लेषसहितवस्तुसम्बन्धविषयो + ગુણસૌમ્યા+ (લોખંડને પણ આગનો ગોળો કહી દાહક કહેવાનું થાય) એ અસદ્ભુત વ્યવહાર છે. 0 ‘અસભૂત વ્યવહારનય દ્વારા જીવનમાં જે શરીર-ધન વગેરે ભાસે છે, તે વાસ્તવિક રીતે જીવના નથી. એ માત્ર ઉપચારથી જીવના કહેવાય છે. આ વાતને જો જીવ આત્મસાત્ કરે, તો શરીર પરના મમત્વ પર ઘા પડે. દેહ-આત્માનું ભેદજ્ઞાન સરળ બને. અને તેથી શરીર પરની મમતાના કારણે જે સુખશીલતા તથા કષ્ટભીરુતા-રોગપ્રતિકાર આદિની લાગણીઓ નિર્માણ થયેલી છે ને એ લાગણીવશાત્ જાતજાતના સંક્લેશ-આર્તધ્યાન વગેરે થઈ રહ્યા છે, એ બધાથી પરાક્ખ બની શરીરને સાધનામાર્ગે જોડવું, પરાયા શરીર દ્વારા પણ આત્મકમાણી કરી લેવી... આ બધું શક્ય બને છે. જો તેરમો પ્રકાર કે સૂત્રઃ અદ્ભૂતવ્યવહાર વિપર:, ૨ ૩ વીરાણુવારે કરોતિ સ ૩૫રિતાહૂિતव्यवहारः, यथा - देवदत्तस्य धनमित्यत्र संश्लेषरहितवस्तुसम्बन्धविषयः ॥१३॥ સૂસાથે અસભૂત વ્યવહાર જ ઉપચાર છે. અને જે ઉપચારથી પણ ઉપચારને કરે છે, તે ઉપચરિત અસદ્ભુત વ્યવહાર. જેમકે - “દેવદત્તનું ધન અહીં સંબંધ વિનાની વસ્તુનો સંબંધ કહેવો, એ આ નયનો વિષય છે. વિવેચનઃ વ્યવહારનયનો તેરમો પ્રકારઃ (૧૩) ઉપચરિત અસભૂત વ્યવહાર. અસભૂત વ્યવહાર પોતે જ ઉપચાર છે, એનું કારણ એ કે પરપરિણતિ ભળી જવાથી ‘દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, ગુણમાં ગુણનો ઉપચાર' વગેરે ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે, તેને જ અસભૂત વ્યવહાર કહેવાય છે. (એટલે અસભૂત વ્યવહાર ઉપચારરૂપ જ છે.) અને એ ઉપચારથી પણ ઉપચાર કરવો, એ ઉપચરિત અસદૂભૂત વ્યવહાર સમજવો. જેમકે – દેવદત્તનું ધન. અહીં દેવદત્ત અને ધન બંને એકબીજા સાથે એકમેકરૂપે જોડાયેલા નથી, માટે એ બે વચ્ચે અસંશ્લેષિત યોગ છે. એટલે આ બે વસ્તુ અસંશ્લિષ્ટ કહેવાય, આવી વસ્તુના પણ સંબંધને જણાવનારો આ નય છે. તે આ પ્રમાણે – 0 ધન અને દેવદત્ત વચ્ચે જે સ્વ-સ્વામિભાવ સંબંધ છે, તે કલ્પિત છે. તેથી અહીં ઉપચાર છે. 0 વળી દેવદત્ત અને ધન એ બે કાંઈ એક દ્રવ્ય નથી, અલગ-અલગ દ્રવ્ય છે. (આવાં ૧. આ બધા ઉપચારોના પ્રકારો ગ્રંથકારશ્રી હમણાં જ આગળ જણાવશે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ***** * सप्तभङ्गीनयप्रदीपः ऽनुपचरितासद्भतव्यवहारः, यथा-जीवस्य शरीरमिति १४ ।(१०४) उपचारोऽपि नवधा, + ગુણસૌમ્યા+ અલગ-અલગ દ્રવ્ય વચ્ચે સંબંધ ન હોય, છતાં અહીં સંબંધ કહેવાઈ રહ્યો છે.) માટે અસદ્ભુત છે. ૦ અને અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા એ ભેદને જોવામાં - કહેવામાં આવી રહ્યો છે, માટે વ્યવહારનય છે. આ રીતે આ ઉપચરિત અસભૂત વ્યવહારનય છે. - ચૌદમો પ્રકાર છે સૂત્ર : સંકલ્નપસહિતવસ્તુસમ્બન્યવિષયોનુપરિતાસÇતવ્યવહાર:, યથા - નવચ્ચે શરીરનિતિ ૨૪ સૂત્રાર્થ સંશ્લેષ સાથેની વસ્તુના સંબંધને વિષય કરનારો એવો આ અનુપચરિત અસરભૂત વ્યવહાર સમજવો. જેમકે- જીવનું શરીર. વિવેચનઃ વ્યવહારનયનો ચૌદમો પ્રકાર : (૧૪) અનુપચરિત અસભૂત વ્યવહાર. જયાં સંશ્લેષિતયોગે (= આત્મપ્રદેશોની સાથે એકમેક જેવા થવારૂપે) જોડાયેલી વસ્તુનો સંબંધ બતાવાતો હોય, ત્યાં આ પ્રકાર સમજવો. જેમકે – “જીવનું શરીર' જીવ અને શરીરનો સંબંધ ધનના સંબંધની જેમ કલ્પિત નથી. અને એટલે જ વિપરીત ભાવનાથી એ સંબંધ દૂર થઈ જતો નથી, પણ યાજજીવ રહે છે. (કલ્પિત સંબંધ હોય તો વિપરીત ભાવનાથી તરત દૂર થઈ જાય.) તેથી આ કલ્પિત ન હોવાથી અનુપચરિત છે. અને જીવ તો આત્મદ્રવ્ય છે, જયારે શરીર એ પુદ્ગલદ્રવ્ય છે. માટે આ જુદા જુદા દ્રવ્યાત્મક સંબંધીઓ વચ્ચેના સંબંધરૂપ હોવાથી અસભૂત છે. અને છઠ્ઠી વિભક્તિ દ્વારા જીવશરીર વચ્ચેનો ભેદ બતાવાઈ રહ્યો છે, માટે આ વ્યવહારનય છે. આ પ્રમાણે આ અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય બને છે. (૧૦૪) આ પ્રમાણે વ્યવહારનયના ચૌદ ભેદો બતાવ્યા. અહીં ઉપચરિત – અનુપચરિત વગેરેની વાતો આવી હતી, તેથી પ્રસંગોપાત ગ્રંથકારશ્રી ઉપચારના કેટલા પ્રકારો હોય, તે જણાવે છે – ક ઉપચારના પ્રકારો નક શબ્દાર્થ : ઉપચાર પણ નવ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે - (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, (૨) ગુણમાં ગુણનો ઉપચાર, (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર, (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર, (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર, (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર, (૭) ગુણમાં પર્યાયનો ઉપચાર, (૮) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર, અને (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર. For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ * સરત-સુગમ-વિવેચનસમન્વિત: > तथाहि - द्रव्ये द्रव्योपचारः १, गुणे गुणोपचारः २, पर्याये पर्यायोपचारः ३, द्रव्ये गुणोपचारः ४, द्रव्ये पर्यायोपचारः ५, गुणे द्रव्योपचारः ६, गुणे पर्यायोपचारः ७, + ગુણસૌમ્યા. વિવેચન : ઉપચાર નવ પ્રકારે હોય છે. તે બધા પ્રકારો આપણે ઉદાહરણ સાથે સમજીએ – (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર : જીવ એ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષીર-ની૨વત્ એકમેક મળ્યો છે, તેથી જીવને શ્રી જિનાગમમાં ‘પુદ્ગલ’રૂપે કહ્યો છે. આ જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર છે. ૧૪૫ (૨) ગુણમાં ગુણનો ઉપચાર : ભાવલેશ્યા એ આત્માનો અરૂપી ગુણ છે. પણ કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના શ્યામાદિ વર્ણરૂપ ગુણનો ઉપચાર કરીને એ લેશ્યાગુણને કૃષ્ણ-નીલ વગેરે જે કહેવા --એ આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર છે. (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર : અશ્વ, હાથી વગેરે બધા આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાય છે. સ્કંધ એ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં હય-ગજ વગેરેને સ્કંધરૂપે કહ્યા છે. આ જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલના પર્યાયનો ઉપચાર થયો. (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર : ‘હું ગોરો છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે. એમાં પુદ્ગલના ગૌરવર્ણરૂપ ગુણનો ઉપચાર કર્યો છે. (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર : ‘હું દેહ છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે, અને ‘દેહ’ એ પુદ્ગલદ્રવ્યની એક ચોક્કસ અવસ્થારૂપ હોવાથી એના પર્યાયરૂપ છે. આમ, આત્મદ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના પર્યાયનો અહીં ઉપચાર છે: (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ ગોરું દેખાય છે, તે આત્મા છે...' આમ, ગૌરવર્ણને ઉદ્દેશીને આત્માનું વિધાન જે કરાય છે, તે ગૌરવર્ણરૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે. એટલે કે ગુણમાં દ્રવ્યોપચાર છે. (૭) ગુણમાં પર્યાયનો ઉપચાર : મતિજ્ઞાન શરીરજન્ય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને મતિજ્ઞાનને શરીરરૂપે કહેવું – એ મતિજ્ઞાનરૂપ આત્મગુણમાં શરીરાત્મક પુદ્ગલપર્યાયનો ઉપચાર હોવાથી ગુણમાં પર્યાયનો ઉપચાર છે. (૮) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ શરીર એ જ આત્મા છે' આ રીતે દેહાત્મક પુદ્ગલપર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર - એ પર્યાયમાં દ્રવ્યોપચાર છે. ૧. ‘“સે જિ તં સચિત્તે પ્બ ંધે ? ૨ અળેવિદે પળત્તે, તું નહીં – યસંધે યાંધે....'' - સૂત્રમ્ ૪૭ II For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ હૃw * सप्तभङ्गीनयप्रदीपः पर्याये द्रव्योपचार: ८, पर्याये गुणोपचार: ९; (१०५) सर्वोऽप्यसद्भूतव्यवहारस्यार्थो द्रष्टव्यः, अत एवोपचार: पृथग् नयो न भवतीति । मुख्याभावे सति प्रयोजने निमित्ते चोपचारः प्रवर्तते । (१०६) सोऽपि सम्बन्धोऽविनाभावः, संश्रलेषसम्बन्धः, परिणाम ...+ગુણસૌમ્યા+. (૯) પર્યાયમાં ગુણનો ઉપચાર : શરીરથી ઉત્પન્ન થનારું મતિજ્ઞાન છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરીરને જ મતિજ્ઞાનરૂપે કહેવું - એ શરીરરૂપ પગલપર્યાયમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણનો ઉપચાર હોવાથી પર્યાયમાં ગુણનો ઉપચાર છે. આ પ્રમાણે નવ પ્રકારના ઉપચાર કહ્યા. (૧૦૫) આ નવે પ્રકારના ઉપચારો, અસદ્દભૂત વ્યવહારનો જ વિષય સમજવો. એટલે જ “ઉપચાર” નામનો કોઈ જુદો નય નથી હોતો. આશય એ કે, પરપરિણતિ ભળી જવાના કારણે ‘દ્રવ્યમાં દ્રવ્યનો, ગુણમાં ગુણનો...” વગેરે નવવિધ ઉપચારથી જે વચનપ્રયોગો થાય છે, એ અસભૂત વ્યવહાર કહેવાય છે. એટલે ઉપચારવચનો અસભૂતવ્યવહારરૂપ જ છે. માટે એ ઉપચારને જુદા નય તરીકે નથી મનાતો. આ ઉપચાર ક્યારે કરવો પડે? એ જણાવે છે – મુરામાં સતિ પ્રયોગને નિમિત્તે વાપવીર: પ્રવર્તતા અર્થાતુ, જ્યારે મુખ્ય અર્થ ન ઘટતો હોય ત્યારે ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને તેવો ઉપચાર પ્રવર્તે છે. જેમકે - “હું ગોરો છું. અહીં મુખ્ય અર્થ નથી ઘટતો. કારણ કે “” તરીકે આત્મદ્રવ્ય લીધું છે અને એ તો અરૂપી છે, એ ગોરું કેવી રીતે હોઈ શકે? એટલે અહીં વ્યવહારિક પ્રયોગની સંગતિ માટે, આત્મદ્રવ્યમાં પુદ્ગલગુણનો ઉપચાર કર્યો છે. આમ દરેક પ્રકારનો ઉપચાર, મુખ્ય અર્થ ન ઘટે ત્યારે કરાય છે. અને એ પણ ચોક્કસ પ્રયોજન કે નિમિત્તને લઇને કરાય છે, એમ સમજવું. (૧૦૬) હવે કયા સંબંધોને લઇને દ્રવ્ય-પર્યાય વગેરેમાં ઉપચાર કરાય છે, એ સંબંધો જણાવે છે – એ સંબંધ પણ (૧) અવિનાભાવસંબંધ, (૨) સંશ્લેષસંબંધ, (૩) પરિણામ-પરિણામસંબંધ, (૪) શ્રદ્ધા-શ્રદ્ધયસંબંધ, (૫) જ્ઞાન-શેયસંબંધ વગેરરૂપ સમજવો. આ બધા સંબંધોને આપણે ઉદાહરણ સાથે સમજીએ - (૧) અવિનાભાવસંબંધઃ કાળાં વાદળાંને આવેલાં જોઇને ‘વરસાદ આવ્યો’ એવું જે કહેવાય છે, ત્યાં અવિનાભાવસંબંધ સમજવો... કારણ કે કાળાં વાદળાંનું આવવું અને વરસાદનું For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः પરિસિમ્બન્ધ , શ્રદ્ધાશ્રયસમ્બન્ધ, જ્ઞાન-યસમ્બન્ધતિ . (૧૦૭) उपचरितासद्भूतव्यवहारस्त्रेधा-सत्यार्थः, असत्यार्थः, उभयार्थश्च, इति व्यवहारनयस्यार्थाः, चतुर्दशभेदाश्च ज्ञेयाः, भेदविषयो व्यवहारः॥इति द्रव्यार्थिकस्य तृतीयो भेदो व्यवहारनयः॥ - ............... + ગુણસૌમ્યા+ વરસવું - એ બે વચ્ચે અવિનાભાવ છે. (૨) સંશ્લેષસંબંધઃ આત્મામાં શરીરના વર્ણ વગેરેનો ઉપચાર કરીને હું ગોરો છું - જાડો છું' એવો વ્યવહાર જે પ્રવર્તે છે, ત્યાં શરીરની સાથે આત્માનો સંશ્લેષસંબંધ (= એકમેક થવારૂપનો સંબંધ) સમજવો. એ જ રીતે પાછળ મૂકેલા લાલ કપડાંના જોડાણથી સ્ફટિકને જે લાલ કહેવાય છે, ત્યાં પણ આ સંશ્લેષસંબંધ સમજવો. | (૩) પરિણામ-પરિણામી સંબંધ: માટી પોતે જ આગળ જઈને ઘડારૂપે પરિણમવાની છે, એટલે પરિણામી માટીમાં ઘટરૂપ પરિણામનો ઉપચાર કરીને, “માટી જ ઘડો છે' એવું જે કહેવાય છે, ત્યાં આ સંબંધ સમજવો. (૪) શ્રદ્ધા-શ્રદ્ધેય સંબંધ : “જે વ્યક્તિ જેના પર શ્રદ્ધાવાળો હોય, તે, તે જ કહેવાય છે એવા વચનથી હરિના ભક્તને ‘હરિ કહેવો, જિનના ભક્તને “જિન” કહેવો. આ બધા સ્થળે આ સંબંધ સમજવો. | (૫) જ્ઞાન-શૈય સંબંધ ઃ ઘટજ્ઞાન ઘટને વિષય કરતું હોવાથી એને જે “ઘટ' કહેવાય છે, ત્યાં આ સંબંધ સમજવો. આ સંબંધને લઇને ઘટજ્ઞાનમાં જોય એવા ઘટનો ઉપચાર કરાય છે. આ બધા સંબંધોને લઇને ઉપચાર પ્રવર્તે છે. (૧૦૭) હવે ઉપચારના કારણે થનારો અસદૂભૂત વ્યવહાર પણ (૧) સત્યાર્થ, (૨) અસત્યાર્થ, અને (૩) ઉભયાર્થ – એમ ત્રણ પ્રકારે છે... એ વાત આપણે ઉદાહરણ સાથે સમજીએ. તે આ પ્રમાણે - (૧) સત્યાર્થ : જેટલું દેવદત્તનું ધન હોય, તેટલાં ધનને ઉદ્દેશીને “આ દેવદત્તનું ધન છે' એવું કહેવું, એ સત્યાર્થ અસભૂત વ્યવહાર સમજવો. (દેવદત્ત અને ધન બે અલગ-અલગ દ્રવ્ય છે, છતાં તે બે વચ્ચે સંબંધ બતાવાઈ રહ્યો છે, માટે આ અસભૂત વ્યવહાર છે.) (૨) અસત્યાર્થઃ જે ધન દેવદત્તનું ન હોય, તે ધનને ઉદ્દેશીને પણ “આ દેવદત્તનું ધન છે’ એવું કહેવું એ અસત્યાર્થ અસભૂત વ્યવહાર સમજવો. (૩) ઉભયાર્થ : થોડુંક ધન દેવદત્તનું હોય ને થોડુંક બીજાનું હોય, તો પણ તે બધાંને ઉદ્દેશીને “આ દેવદત્તનું ધન છે' એવું કહેવું, એ સત્યાસત્ય ઉભયાર્થ અસદ્દભૂત વ્યવહાર સમજવો. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप: (१०८) इदानीं पर्यायार्थिकस्य चतुर्भेदप्ररूपणायां तावदृजुसूत्रं विवेचयन्ति-"ऋजु वर्तमानक्षणस्थायिपर्यायमानं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ऋजुसूत्रः" इति ॥-[प्रमा० પરિ૦ ૭ સૂત્ર—૨૮] एतस्यार्थः-भूत-भविष्यद्वर्तमानक्षणलवविशिष्टलक्षणकौटिल्यविविक्तत्वाद् ऋजु +ગુણસૌમ્યા+ આ પ્રમાણે વ્યવહારનયના અર્થો સમજવા. અને તેના ઉપર બતાવેલા ચૌદ પ્રકારો સમજવા. ધર્મ-ધર્મી વગેરેના ભેદને જે વિષય કરે અને તેના આધારે જે વ્યવહાર પ્રવર્તાવે, તે વ્યવહારનય. એમ સમજવું. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રીજા ભેદરૂપ વ્યવહારનયનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું... (૧૦૮) હવે ગ્રંથકારશ્રી, પર્યાયાર્થિકનયના જે ચાર ભેદ છેઃ (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ, અને (૪) એવંભૂત... તેમાંથી પહેલા ઋજુસૂત્ર નયનું સ્વરૂપ બતાવે છે - પર્યાયાર્થિક ચાર નયો છે. કે (૧) અજુસબનવાનું સ્વરૂપ ક લક્ષણ : ૬ - વર્તમાનક્ષસ્થાયિપર્યાયમાત્ર પ્રાથાત: સૂત્રલેન્નઈમપ્રાય: ગુસૂત્ર અર્થ : એટલે ફક્ત વર્તમાન એક ક્ષણ સ્થાયી એવા પર્યાયમાત્રને પ્રધાનપણે મૂત્રવત્ - સૂચવનારો જે અભિપ્રાયવિશેષ, તે ઋજુસૂત્રનય.... (પ્રમાણનયતત્તાલોક ૭/૨૮). વિવેચનઃ 0 ભૂતકાલીન પદાર્થો હમણાં નષ્ટ થઈ ગયા છે, તેઓનું હમણાં અસ્તિત્વ નથી, એટલે હમણાં તેઓ અસત્ કહેવાય... ૦ ભવિષ્ય કાળમાં આવનારી વસ્તુઓ હજી ઉત્પન્ન થઈ નથી. એટલે હમણાં તેઓનું અસ્તિત્વ ન હોવાથી તેઓ પણ અસત્ કહેવાય. | 0 વર્તમાનકાળમાં જેટલી વસ્તુઓ રહી છે, તે બધી જો કે સતુ છે, પણ વિવક્ષિત વસ્તુ માટે તે સિવાયની વસ્તુઓ અનુપયોગી છે. (જળને ધારવારૂપ પોતાનું કાર્ય કરવા, ઘડાને પટાદિ વસ્તુઓ લેશમાત્ર પણ ઉપયોગી થતી નથી.) અને ઉપયોગી ન થતી હોવાથી જ વિવક્ષિત વસ્તુ માટે બાકીની બધી વસ્તુઓ અસત્ છે. (આ વાત આગળ સ્પષ્ટ થશે.) For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः सरलमेव सूत्रयति-द्रव्यस्याप्राधान्यतया पर्यायाणां क्षणक्षयिणां प्राधान्यतया दर्शयतीति ऋजुसूत्रः । (१०९) उदाहरणम्-“यथा सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः" ॥- [प्रमा० પરિ૦ ૭ સૂત્રમ્-૨૧] अनेन वाक्येन क्षणिकं सुखाख्यं पर्यायमानं मुख्यतया दर्श्यते, तदधिकरणं जीवद्रव्यं +ગુણસૌમ્યા એટલે (૧) ભૂતક્ષણ, (૨) ભવિષ્યક્ષણ, અને (૩) વર્તમાનક્ષણનો અમુક ભાગ (= પર એવા દ્રવ્ય-પર્યાયો) – એ ત્રણે અસત્ છે, મિથ્યા છે. છતાં તેઓને માનવું, એ કુટિલતા-વક્રતા કહેવાય. આવી કુટિલતા-વક્રતા વિનાનો ઋજુસૂત્ર નય છે. એટલે એ અતીતાદિ ક્ષણોને ન બતાવીને સરળતાપૂર્વક વસ્તુને બતાવે છે. અર્થાત્ એ દ્રવ્યને ગૌણપણે અને વર્તમાનકાલીન ક્ષણિક સ્વપર્યાયોને પ્રધાનપણે બતાવે છે. એટલે જ એ (2નું સૂત્રથતિ = સરસ્વં સર્જયતીતિ) ઋજુસૂત્ર કહેવાય છે. આ જ વાતને શબ્દોમાં વણીને મહોપાધ્યાયજી મહારાજ પંક્તિ દ્વારા જણાવે છે – પંક્તિઃ ભૂત – વિર્તમાનક્ષનવવિશિષ્ટત્નક્ષૌટિલ્યવિવિરુત્વી ઋજુ-રત્નમેવ सूत्रयति - द्रव्यस्याप्राधान्यतया पर्यायाणां क्षणक्षयिणां प्राधान्यतया दर्शयतीति ऋजुसूत्रः ॥ અર્થ: ભૂત, ભવિષ્ય અને વર્તમાનક્ષણના અમુક ભાગરૂપી વિશિષ્ટ લક્ષણસ્વરૂપ કૌટિલ્યથી મુક્ત હોવાથી ઋજુ, અર્થાત્ સરળ; દ્રવ્યની ગૌણતાએ અને ક્ષણિક પર્યાયોની મુખ્યતાએ એવું સરળ જ જે બતાવે, તે ઋજુસૂત્ર નય. બધી દ્રવ્યો દ્રવ્યપણે “સત્' હોવાથી અનાદિ-અનંતકાળ સ્થાયી છે, ધ્રુવ છે, નિત્ય છે. પણ તે અંશને જે પ્રધાનપણે ન જુએ, અને ક્ષણે ક્ષણે બદલાતા, પરિવર્તનશીલ એવા પર્યાયોને જે પ્રધાનપણે જુએ, એ ઋજુસૂત્ર નય. (૧૦૯) હવે ગ્રંથકારશ્રી આનું ઉદાહરણ બતાવે છે - સૂત્રઃ યથા-સુવિવર્તઃ સમ્રત્યતીત્યાદિઃ | સૂસાર્થ જેમકે હમણાં સુખપર્યાયવર્તે છે. ઈત્યાદિ ઉદાહરણો જાણવાં... (પ્રમાણનયતત્તાલોક - /૨૯) વિવેચનઃ ‘સુર્વવિવર્તઃ સમ્પ્રતિ = હમણાં સુખપર્યાય વર્તે છે આવા પ્રકારનાં વાક્ય વડે ક્ષણમાત્ર રહેનારો “સુખ' નામનો જે પર્યાયવિશેષ છે, તે જ મુખ્યપણે બતાવાય છે. અને સુખપર્યાયના આધારરૂપ ત્રિકાળવાર્તા જે આત્મદ્રવ્ય છે, તે ગૌણ હોવાથી પ્રતીત થતું નથી. આમ અહીં વર્તમાનકાલીન પર્યાયોને પ્રધાન કરનારું અને ત્રિકાળવર્તી દ્રવ્યને ગૌણ કરનારું For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ गौणत्वेन न प्रतीयत इति । (૨૬૦) તવામામં નિયત્તિ-‘સર્વથા દ્રવ્યાપતાપી તદ્દામાસઃ '' કૃતિ ॥ વાહ ળમ્-‘‘યથા તથા।તમતમ્' કૃતિ ॥ – [ પ્રમા॰ પ૦િ ૭ સૂત્રમ્-૩૦-૩૧] बौद्धो हि क्षणक्षयिणः पर्यायानेव प्रधानतया प्रख्पयति, तत्तदाधारभूतानि द्रव्याणि नाभिमन्यते, अतस्तन्मतं तदाभासतया ज्ञेयम् । सप्तभङ्गीनयप्रदीपः • ( १११ ) ॠसूत्रो द्विधा, सूक्ष्मर्जुसूत्रो यथैकसमयावस्थायी पर्याय: १, स्थूलर्जुसूत्रो + ગુણસૌમ્યા+ એવું જે વાક્ય; તે ઋજુસૂત્રનયરૂપ સમજવું... સૂત્રમાં છેલ્લે મૂકેલ ‘આવિ’ શબ્દથી ‘3:વવિવર્ત: સમ્પ્રત્યસ્તિ = હમણાં દુ:ખપર્યાય વર્તે છે’ ઇત્યાદિ વાક્યો પણ ઋજુસૂત્રનયરૂપ સમજવા... (૧૧૦) આ પ્રમાણે ઋજુસૂત્રનયનું સ્વરૂપ બતાવીને હવે તેના આભાસનું સ્વરૂપ બતાવે છે. * જુસૂત્રાભાસનું સ્વરૂપ સૂત્ર : સર્વથા દ્રવ્યાપતાપી તામામ:, યથા તથાગતમતમ્ ॥ સૂત્રાર્થ : સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાય ઋજુસૂત્રનો આભાસ સમજવો. જેમકે - બૌદ્ધ દર્શન... (પ્રમાણનયતત્ત્વાલોક - ૭/૩૦, ૩૧) વિવેચન : ત્રિકાળવર્તી દ્રવ્યને જે ગૌણ કરે અને વર્તમાનકાળવર્તી પર્યાયને જે મુખ્ય કરે, તે ઋજુસૂત્રનય... અને જે માત્ર વર્તમાનકાલીન પર્યાયને જ સ્વીકારે, ત્રિકાળવર્તી એવાં દ્રવ્યનો સર્વથા અપલાપ કરે, એવો વક્તાનો અભિપ્રાય ઋજુસૂત્રનયાભાસ સમજવો... જેમકે - બૌદ્ધદર્શનનો અભિપ્રાય... બૌદ્ધો ક્ષણે ક્ષણે નાશ પામનારા એવા પર્યાયોને જ પ્રધાનપણે કહે છે. તે તે પર્યાયોના આધારરૂપ ત્રણ કાળમાં રહેનારું જે દ્રવ્ય છે, તેને માનતા નથી. અને તેનો સર્વથા અપલાપ કરે છે. એટલે જ તેઓનો મત ઋજુસૂત્રનયના આભાસરૂપ સમજવો... (૧૧૧) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે ઋજુસૂત્રનું સ્વરૂપ બતાવે છે. તે આપણે જોઈએ - * સૂક્ષ્મ-સ્થૂળ જુસૂત્ર ભાવાર્થ : ઋજુસૂત્ર બે પ્રકારનો ઃ (૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર. જેમકે - એક સમય રહેનારો પર્યાય... For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ♦ મરત-સુગમ-વિવેચનક્ષમન્વિત: જે ૧૫૧ यथा मनुष्यादिपर्यायास्तदायुः प्रमाणकालं तिष्ठन्ति २ ॥ इति पर्यायार्थिकस्य प्रथमो भेद ऋजुसूत्रनयः ॥ + ગુણસૌમ્યા+ (૨) સ્થૂળ ઋજુસૂત્ર... જેમકે - મનુષ્યાદિ પર્યાયો, તેના આયુષ્યના પ્રમાણ જેટલા કાળ સુધી રહે છે. આ પ્રમાણે પર્યાયાર્થિકનો પહેલો ભેદ ઋજુસૂત્રનય... > વિવેચન : ઋજુસૂત્રનય વર્તતા અર્થને જ પદાર્થ તરીકે કહે છે.. જે પદાર્થ અતીત થઇ ગયો (તે નષ્ટ થઈ ગયો હોવાથી) અને જે પદાર્થ અનાગત છે (તે હજુ ઉત્પન્ન ન થયો હોવાથી) અર્થક્રિયાકારીપણું ધરાવતો નથી... તો પછી એને ‘પદાર્થ’ તરીકે શી રીતે કહેવાય ? જેનાથી કશું જ પ્રયોજન સરતું નથી, એને પણ પદાર્થ મનાતો હોય, તો તો શશશૃંગને પણ પદાર્થ કહેવો પડે. વર્તમાનકાળમાં જે પદાર્થ પરાયો છે, એ પોતાનું પ્રયોજન સારી શકતો નથી. માટે પોતાના માટે તો એ નહીં હોવા બરાબર જ છે. તેથી પોતાનો વર્તમાનપદાર્થ જ પોતાનું કામ કરી આપનાર છે, એટલે એ જ પોતાના માટે પદાર્થરૂપ છે, અન્ય નહીં... આવું ઋજુસૂત્રનય કહે છે... આમાં વર્તમાનપદાર્થ એટલે વર્તમાનકાળમાં રહેલો પદાર્થ... પણ વર્તમાનકાળ કોને કહેવો ? એ માટે ઋજુસૂત્રની સૂક્ષ્મ-સ્થૂળ દૃષ્ટિઓ છે, તે જોઈએ - (૧) આમ તો કાળ માત્ર એક વર્તમાનસમયરૂપ જ છે... એટલે તે સમયને જ ‘વર્તમાન’ કહી શકાય. વિવક્ષિત કાળે જે સમય વર્તી રહ્યો છે, એની પૂર્વનો સમય તો નષ્ટ થઇ ગયો હોવાથી ‘અતીત’ બની ગયો છે. પછીનો સમય તો હજુ અનુત્પન્ન હોવાથી ‘અનાગત’ છે.. માટે વર્તમાનકાળ તો માત્ર એકસમયરૂપ જ છે... આવા એકસમયને જ વર્તમાનકાળ તરીકે સ્વીકારી એમાં રહેલા ક્ષણિકપર્યાયને જ પદાર્થ તરીકે માનનારો જે ઋજુસૂત્રનય છે, તે ‘સૂક્ષ્મઋજુસૂત્રનય’ કહેવાય. કારણ કે એ ખૂબ જ સૂક્ષ્મ વર્તમાનકાળને જોનારો છે... (૨) ઉપર બતાવેલો એકસમય એ એટલો સૂક્ષ્મતમ કાળ છે કે સામાન્યથી છદ્મસ્થના વ્યવહારનો વિષય જ ન બની શકે... ‘આ ઘડો છે' આટલું બોલવા જાય એટલામાં તો અસંખ્ય સમય પસાર થઇ જાય છે... એટલે, પદાર્થ-પ્રસંગ વગેરેને અનુસરીને અસંખ્યસમયમય અંતર્મુહૂર્તને પણ વર્તમાનકાળ કહેવાય છે.. એમ કલાકને, દિવસને, પખવાડિયાને, મહિનાને, વર્ષને, ભવને પણ વર્તમાન તરીકે કહેવાય છે.. આ સ્થૂળ વર્તમાનકાળ છે... આવા સ્થૂલવર્તમાનકાળને નજરમાં લેનારો ઋજુસૂત્રનય એ ‘સ્થૂળઋજુસૂત્ર’ છે. . . આ નય મનુષ્યાદિ પર્યાયોને પણ માને છે. કારણ કે મનુષ્યાદિ પર્યાયો આયુષ્યના કાળ સુધી રહે છે અને આયુષ્યના કાળ જેટલો દીર્ઘ કાળ પણ આ નયને વર્તમાન તરીકે માન્ય છે... For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः (११२) अथ द्वितीयभेदं प्रभेदयन्ति-"कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः શબ્દ " રૂતિ -[ પ્રમ૦ પ૦િ ૭ સૂત્ર-૨૨] एतस्यार्थः-सङ्केताद् व्याकरणात् प्रकृति-प्रत्ययसमुदायेन सिद्धः काल-कारकलिङ्ग-सङ्ख्या-पुरुषोपसर्गभेदेनार्थं पर्यायमात्रं प्रतीयते स शब्दनयः । कालभेदे ......+ગુણસૌમ્યા+-- (૧૧૨) આ પ્રમાણે પર્યાયાર્થિકનયના પહેલા ભેદરૂપ ઋજુસૂત્રનું સ્વરૂપ બતાવીને, હવે તેના બીજા ભેદરૂપ શબ્દનયનું સ્વરૂપ બતાવવા કહે છે – નૌ (૨) શબ્દનચનું સ્વરૂપ છે લક્ષણ યાત્રાહિમેન ધ્વનરર્થમે પ્રતિપદામાનઃ શબ્દ છે. અર્થ કાલાદિના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારતો જેનયતે શબ્દનય. (પ્રમાણનયતત્તાલોક - ૭/૩૨) વિવેચનઃ આ લક્ષણનો અર્થ મહોપાધ્યાયજી મહારાજ પોતે જણાવે છે, તેના આધારે આપણે જોઇએ – (તસ્થાર્થ –) પ્રકૃતિ-પ્રત્યય વગેરેના સમુદાય દ્વારા વ્યાકરણથી થનારા સંકેતોને અનુસરીને વ્યુત્પત્તિસિદ્ધ બનેલા શબ્દના, કાળભેદે - કારકભેદ – લિંગભેદ – સંખ્યાભેદે – પુરુષભેદે – ઉપસર્ગભેદે પર્યાયમાત્રરૂપ જુદા જુદા અર્થોને જે માને છે – કહે છે, તે શબ્દનય... તાત્પર્ય - કોઈપણ શબ્દનો વાચ્યાર્થ પકડવો હોય, તો એની મૂળ પ્રકૃતિ કઈ છે? કયો પ્રત્યય કયા અર્થમાં લાગ્યો છે? વગેરે વિચારીને નિર્ણય કરવામાં આવે છે... વળી આ પ્રત્યયો પણ ગમેતેમ નથી લાગતા, પણ વ્યાકરણના નિયમોને - વ્યાકરણમાં કરેલા તે તે સંકેતોને અનુસરીને લાગતા હોય છે. એટલે આ રીતે બનેલા શબ્દને “વ્યાકરણવ્યુત્પત્તિસિદ્ધ) કહેવાય છે... આવા શબ્દને જ આ નય માને છે. અને એકના એક શબ્દના પણ કાળભેદે અને કારકાદિભેદે જુદા જુદા અર્થો થાય છે, અર્થાત્ અર્થભેદ થાય છે – એવું આ નય કહે છે... હવે કાળાદિભેદે અર્થભેદ કેવી રીતે થાય? એ વાત ઉદાહરણ સાથે સમજાવે છે – (૧) કાળભેદનું ઉદાહરણ : “વમૂવ મવતિ ભવિષ્યતિ મુખેરિત્યાદ્ધિઃ' મેરુપર્વત હતો, છે અને રહેશે... આવા વાક્યપ્રયોગમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ - એમ ત્રણ કાળના ભેદથી મેરુપર્વત પણ ભિન્ન-ભિન્ન છે... એવું શબ્દનય કહે છે... ૧. ક્રિયાવાચક કે નામવાચક ચૈત્રાદિ જે મૂળશબ્દ હોય, તે મૂળપ્રકૃતિ કહેવાય... For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः उदाहरणम्-“यथा बभूव भवति भविष्यति सुमेसरित्यादिः" ॥ -[પ્રપ૦િ ૭ સૂત્ર-૩૩] ___ अत्र कालत्रयविभेदात् सुमेरोरपि भेदत्वं शब्दनयेन प्रतिपाद्यते, दव्यत्वेन त्वभेदोऽस्योपेक्ष्यते ।(११३ ) कारकभेदे उदाहरणम्-करोति कुम्भम्, क्रियते कुम्भ इति । ---+ગુણસૌમ્યા+.... અલબત્ત, દ્રવ્ય તરફની દ્રષ્ટિએ વિચારીએ તો ત્રણે કાળનો મેરુપર્વત એક છે, એ મેરુપર્વતનો ત્રણે કાળમાં અભેદ છે... છતાં એ અભેદની અહીં ઉપેક્ષા કરાય છે, અને પર્યાય તરફ નજર નંખાય છે... ભૂતકાળમાં આ મેરુપર્વત જે પુદ્ગલસ્કંધોનો બનેલો, એ પુદ્ગલસ્કંધો વર્તમાનમાં નથી. કારણ કે, પૂરણ-ગલન થવાનો પુદ્ગલનો સ્વભાવ છે. એ જ રીતે વર્તમાનકાળનો આ મેરુપર્વત જે પુદ્ગલસ્કંધોનો બનેલો છે, એ ભવિષ્યકાળમાં નથી રહેવાનો.. એટલે જુદા જુદા કાળે પુદ્ગલસ્કંધો બદલાતા રહેવાથી ત્રણે કાળનો મેરુપર્વત જુદો જુદો છે – એવી દૃષ્ટિ ધરાવનારો જે નય, તે શબ્દનય... (૧૧૩) “સુખેરિત્યાદ્રિ’ એમાં મૂકેલ ‘માદ્રિ' શબ્દથી કારકભેદ, લિંગભેદ, પુરુષભેદ વગેરેના ઉદાહરણો પણ સમજવાં... એ બધાં ઉદાહરણોને જ ગ્રંથકારશ્રી ક્રમશઃ જણાવે છે – (૨) કારકભેદમાં ઉદાહરણ: ‘રોતિ વૃક્ષ, નિયતે :' કુંભને કરે છે, કુંભ કરાય છે... ક્રિયાનું જે કારણ બને, તે “કારક કહેવાય... વ્યાકરણના સંકેતને અનુસાર પ્રથમ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી અને સપ્તમી - આ છ વિભક્તિવાળાને “કારક મનાય છે. આ નય કારકભેદે તે તે શબ્દોનો અર્થ પણ બદલાય - એવું માને છે... પ્રસ્તુતમાં ‘રોતિ કુમ્ભમ્' એ વાક્યમાં કુંભશબ્દને દ્વિતીયા વિભક્તિ લાગી છે અને ‘યિતે કુN:' એ વાક્યમાં કુંભશબ્દને પ્રથમ વિભક્તિ લાગી છે... એટલે કારકભેદે બંને કુંભશબ્દનો અર્થ જુદો જુદો નીકળે... માટે પ્રથમ વિભક્તિવાળા કુંભશબ્દથી બોલાતો પદાર્થ અને દ્વિતીયા વિભક્તિવાળા કુંભશબ્દથી બોલાતો પદાર્થ – બંને ભિન્ન ભિન્ન છે, એવું આ નય માને છે.... (૩) લિંગભેદમાં ઉદાહરણઃ ‘તટસ્તરી તટમ્' આ ત્રણે ભિન્ન-ભિન્ન લિંગવાળા તટશબ્દના વાચ્યાર્થ જુદા જુદા છે, એવું આ નય માને છે.. આશય : જયાં પુત્વ હોય, ત્યાં સ્ત્રીત્વ ન હોય. જયાં સ્ત્રીત્વ હોય, ત્યાં પુત્વ ન હોય... એ વાત સ્પષ્ટ છે. પ્રસ્તુતમાં તટ: ના વાચ્યાર્થમાં પુત્વ છે, તટી ના વાચ્યાર્થમાં સ્ત્રીત્વ છે, તટસ્ ના વાચ્યાર્થમાં નપુંસકત્વ છે. માટે આ બધાના વાચ્યાર્થ ભિન્ન જ હોય, જુદા-જુદા જ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः लिङ्गभेदे-तटस्तटी तटमिति । सङ्ख्याभेदे-दाराः, कलत्रम् गृह्यम् । पुस्षभेदे-एहि ! मन्ये-रथेन यास्यसि, नहि यास्यति, यातस्ते पिता । अथवा-एहि ! मन्ये ओदनं भोक्ष्यसे, +ગુણસૌમ્યા+... હોય.. આમ આ નય જુદા-જુદા લિગે અર્થભેદ માને છે... (૪) સંખ્યાભેદમાં ઉદાહરણઃ ‘રારા:, તત્રમ્' એ ઉદાહરણ લેવું.. આ બંને શબ્દોનો અર્થ સ્ત્રી થાય છે... પણ પ્રથમશબ્દ બહુવચનમાં છે અને બીજો શબ્દ એકવચનમાં છે... તેથી સંખ્યાભેદે આ બંને શબ્દોનો અર્થભેદ થાય.. એવું આ નય કહે છે.. અથવા બીજું ઉદાહરણ - ‘નમ્' એક વચનના પ્રત્યયનો અર્થ એકત્વ છે... દ્વિવચનના પ્રત્યયનો અર્થ દ્વિત્વ છે. બહુવચનના પ્રત્યયનો અર્થ બહુત્વ છે. આ એક-દ્વિત્વ-બહુત્વ પરસ્પર વિરોધી છે. જયાં એકત્વ હોય, ત્યાં દ્વિત-બહુત્વ ન જ હોય વગેરે.. એટલે એકવચનાન્ત શબ્દ, જે એકત્વયુક્ત વાચ્યાર્થને જણાવે છે, તેના કરતાં બહુવચનાન્ત શબ્દ ભિન્નવાચ્યાર્થવાળો જ હોય છે. કારણ કે, બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થમાં તો બહુત્વ રહ્યું હોય છે.. એટલે માપ:' એવા બહુવચનાત્ત શબ્દના વાચ્યાર્થ કરતાં ‘ગતમ્' એવા એકવચનના શબ્દનો વાચ્યાર્થ અલગ જ હોય - એવું આ નય માને છે... (૫) પુરુષભેદમાં ઉદાહરણ : “દિ! મળે – રથ યાસ, નદિયાતિ, યાતસ્તે પિતા = આવ, હું માનું છું કે તું રથના આધારે જઇશ. પણ હવે તું નહીં જઇશ, કારણ કે તારા પિતા જતા રહ્યા છે. અહીં વાસ્થતિ અને વાસ્થતિ દ્વારા એક જ વ્યક્તિની ગમનક્રિયા જણાવાય છે. પણ ‘વં વાસ’ એમાં દ્વિતીયા પુરુષ એકવચન છે, અને “ખવીન વાસ્થતિ’ એમાં તૃતીયા પુરુષ એકવચન છે... આમ પુરુષભેદ હોવાથી તે બેનો અર્થ પણ જુદો જુદો થાય – એવું આ નય માને છે. અથવા બીજું ઉદાહરણ જણાવે છે - (૧) દિ, મચે - મોર્ન મોર્ય, મુt: સોતિથિમિ: તું આવ, હું માનું છું કે – આજે તું ભાત ખાઈશ.. (પણ તેવી ખાવાની આશા રાખવાની હવે જરૂર નથી. કારણ કે) એ ભાત તો અતિથિઓ આવીને જમી ગયા... (૨) તમ્, મળે - મો બોક્સે થે. . તમે બે આવો, હું માનું છું કે - આજે તમે બે ભાત ખાશો... પણ એ તો અતિથિઓ જ જમી ગયા.. (૩) તિ, મળે – નં ભોક્ષ્યષ્ય.. / For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ * સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ - भुक्तः सोऽतिथिभिः, एतं एत वा मन्ये ओदनं भोक्ष्यथे भोक्ष्यध्वे, भोक्ष्ये भोक्ष्याव भोक्ष्यावहे इत्यादिः, मन्यसे मन्येथे इत्यादिरर्थः, "प्रहासे च मन्योपपदे मन्यतेरुतम + ગુણસૌમ્યા+ તમે બધા આવો, હું માનું છું કે - આજે તમે બધા ભાત ખાશો... પણ એ તો અતિથિઓ જ જમી ગયા... આ ત્રણે વાક્યો કટાક્ષ વચન છે, ઉપહાસ કરવા માટે વપરાયા છે... કારણ કે પહેલા આવકાર આપવો અને ‘તમે ભાત ખાવા આવ્યા છો' એવી પોતાની માન્યતા રજુ કરવી. અને પછી ભાત ન આપી ‘એ ભાત તો અતિથિઓ જમી ગયા છે' એમ કહી તેઓનો અપલાપ કરવો - એ કટાક્ષ છે. (સીધેસીધુ કહી દેવું જોઇએ કે - તમે ભાત ખાવા આવ્યા છો, પણ એ પૂરા થઇ ગયા છે. ‘હું માનું છું’ વગેરે ઉપહાસ કરવાની જરૂર નથી...) (યથાર્થ થને =) હકીકત જણાવતી વખતે માત્ર આટલું કહેવું જોઇએ - (૧) પત્તિ ! ત્યું મન્યસે - ગોવનું મોક્ષ્ય, મુર્ત્ત: સોઽતિથિમિ: II (૨) તું ! યુવાં મન્યેથે - ઝોવનું મોક્ષ્યાવહે, મુત્ત્ત: સોઽતિથિમિ: // (૩) તા ! યૂર્ય મધ્યે - સોવનું મોક્ષ્યામહે, મુત્ત્ત: સોઽતિથિમિઃ II અર્થ : અરે આવ, તું એવું માને છે કે - હું આજે ભાત જમીશ. પણ એ તો અતિથિઓ જમી ગયા છે (એટલે આજે તને નહીં મળે.) આ જ રીતે બાકીના બે વાક્યોનો અર્થ સમજવો... ૧૫૫ ‘ઉપહાસ કરવાના અર્થમાં ‘મન્’ ધાતુનો વિવક્ષિત પુરુષના બદલે અન્યપુરુષ તરીકે પણ વચનપ્રયોગ થઇ શકે છે.’ એ પાણિનીવ્યાકરણના સૂત્રના આધારે જ, હકીકતમાં ‘મન્યસે, મન્સેથે મધ્યે' એમ દ્વિતીયાપુરુષથી વાક્યપ્રયોગ કરવાનો હતો, તેના બદલે ઉપહાસમાં – કટાક્ષમાં ‘મન્યે’ એમ પ્રથમાપુરુષથી વાક્યપ્રયોગ કર્યો... એ જ રીતે ‘મોક્ષ્ય, મોક્ષ્યાવર્તે, મોક્ષ્યામદે' એમ પ્રથમપુરુષથી વાક્યપ્રયોગ કરવાનો હતો, પણ તેના બદલે ઉપહાસ માટે ‘મોક્ષ્યસે, મોલ્સેથે, મોક્ષ્યધ્યે' એમ દ્વિતીયા પુરુષથી વાક્યપ્રયોગ કર્યો.. = હવે અહીં ‘મોક્ષ્ય - મોક્ષ્યને કે મોક્ષ્મથે - મોક્ષ્યાવન્દે કે મોક્ષ્યપ્ને - મોશ્યામદે વગેરે દ્વારા એક જ વ્યક્તિની જમવાની ક્રિયા જણાવાઈ રહી છે.. પણ મોક્ષ્ય દ્વારા પ્રથમાપુરુષથી ઉલ્લેખ થયો છે અને મોક્ષસે દ્વારા દ્વિતીયાપુરુષથી ઉલ્લેખ થયો છે.. આમ પુરુષ ભેદે તેઓનો અર્થ પણ જુદો જુદો થાય – એવું આ નય માને છે. (આ પ્રમાણે આ પંક્તિઓનો અર્થ અમને જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ અર્થવિચારણા કરે...) - For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीप एकवच्च"[ पा. १. ४. १०६.] इति सूत्रेणेयं पुरुषव्यवस्था प्रहास एव, यथार्थकथने तुएहि ! त्वं मन्यसे-ओदनमहं भोक्ष्ये, भुक्तः सोऽतिथिभिरिति। उपसर्गभेदे-सन्तिष्ठते, अवतिष्ठते । क्वचिदर्थभेदस्यापि ग्रहणम् - "संशय्य कर्णादिषु तिष्ठते यः" इति स्थेयार्थे ......+ગુણસૌમ્યા+ () ઉપસર્ગભેદમાં ઉદાહરણ: ‘તિષ્ઠતે, મવતિ' અહીં એકનો એક “સ્થા' ધાતુ છે, પણ એ બંને ક્રિયાપદ જુદા જુદા અર્થને ધ્વનિત કરે છે... કારણ કે અહીં, ‘તમ્' અને ‘સવ' એવા બે જુદા જુદા ઉપસર્ગો લાગ્યા છે... (૭) ક્યાંક અર્થભેદનું પણ ગ્રહણ કરવું.... અર્થાત્ એક જ શબ્દનો જુદા જુદા પ્રસંગે જુદીજુદો અર્થ નીકળી શકે – એ પણ સમજી લેવું... આ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે – સંશવ્ય વિપુ તિકતે : ' જે ધૃતરાષ્ટ્ર સંશયવાળો થઈને કર્ણાદિ પર આધારિત રહે છે, (તે કેવી રીતે વિજયને પામે ? તેનું અનર્થ નિશ્ચિત છે...) હકીકતમાં ‘થા' ધાતુ ઉભા રહેવાના અર્થમાં આવે છે, પણ અહીં અર્થભેદ છે. અહીં દૈતિકતે’ માં રહેલો “સ્થા' ધાતુ સ્થય અર્થમાં (= આલંબન લેવાના, નિશ્ચય કરવાના અર્થમાં વપરાયો છે... એટલે જુદા જુદા અર્થના અભિપ્રાયથી પ્રયોજાતો એક શબ્દ પણ જુદા જુદા અર્થને જણાવે છે – એવું આ શબ્દનય માને છે. પ્રશ્ન: થા ધાતુ તો પરસ્મપદ છે, તો અહીં “તિકતે' એમ આત્મપદનો પ્રયોગ કેમ કરાયો છે? ઉત્તર : “પ્રાશન-સ્થયાધ્યયોશ = પ્રકાશન (= પ્રકાશ પાથરવાના) અને સ્થયના (= નિર્ધારિત કરવાના) અર્થમાં સ્થા ધાતુ આત્મપદ છે... (પા. ૧-૩-૨૩)” આ સૂત્ર દ્વારા પરમૈપદ પણ થા ધાતુનો ‘તિષતે’ એવો આત્મને પદપ્રયોગ થાય છે. એ જ રીતે જુદા જુદા અર્થના અભિપ્રાયથી પ્રયોજાતો સૈધવ શબ્દ પણ જુદા જુદા અર્થને કહે છે – એવું આ નય માને છે. ૧. આ વાક્યનો પરિપૂર્ણ શ્લોક અને તેનો અર્થ આ પ્રમાણે છે - "जहाति नैनं कथमर्थसिद्धिः, संशय्य कर्णादिषु तिष्ठते यः। असाधुयोगा हि जयान्तरायाः प्रमाथिनीनां विपदा पदानि ॥" (કિરતાર્નનીયમ્ સ - II) અર્થ : જે ધૃતરાષ્ટ્ર અમુક પદાર્થો વિશે સંશયવાળો થઈને એના નિર્ણય માટે) કર્ણ વગેરે કુમંત્રીઓ પર આધારિત રહે છે, તેવાને અર્થસિદ્ધિ કેમ ન છોડે ? (છોડે જ. અર્થાત્ તેવાઓના કોઈ પ્રયોજનો સિદ્ધ થતા નથી...) દુર્જનમાણસોના સંબંધો ખરેખર જય માટે વિધ્વરૂપ છે અને આગળ વધીને પોતાનું હનન કરી નાંખનારી એવી વિપદાઓનું સ્થાન છે.. (અર્થાત્ પોતાનું અનર્થ કરનારા છે...) For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः । ૧૫૭ “પ્રકાશન-રથયારોશ" [T. ૨. રૂ. ૨૩ ] સૂayત્મનેપલમ્ (११४) एतदाभासं प्रकटयन्ति-"तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः" રૂતિ – [પ્રમ૦ પ૦િ ૭ સૂત્ર—રૂ૪] कालादिभेदविभिन्नस्य शब्दस्यार्थस्यापि भिन्नत्वमभिमन्यमानः शब्दाभास इत्यर्थः। उदाहरणम्-"बभूव भवति भविष्यति सुमेरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेवार्थमभि -+ ગુણસૌમ્યા 0 યુદ્ધ માટે તૈયાર થયેલા રાજા દ્વારા કહેવાતો સૈધવમાનવ' એવો શબ્દપ્રયોગ, “ઘોડાને લાવ’ એવા અર્થને જણાવે છે. ૦ જયારે જમવા બેઠેલા રાજા દ્વારા કહેવાતો “સૈધવનય' એવો શબ્દપ્રયોગ, “મીઠું લાવ” એવા અર્થને જણાવે છે. | ઇત્યાદિ અનેક ઉદાહરણો સમજવાં. ટૂંકમાં એક જ શબ્દનો કારકાદિભેદે અર્થભેદને માનનારો જે અભિપ્રાયવિશેષ, તે શબ્દનય સમજવો. (૧૧૪) આ પ્રમાણે શબ્દનયનું સ્વરૂપ બતાવીને હવે તેના આભાસનું સ્વરૂપ બતાવે છે – જ શબદનચાભાસનું વરૂપ ક સૂત્રઃ તàન તી તમેવ સમર્થયમાનતામા: સૂત્રાર્થ કાળાદિના ભેદ વડે શબ્દના અર્થભેદને જ માનનારો જે અભિપ્રાય, તે શબ્દનયાભાસ.... (પ્રમાણનય - ૭-૩૪) વિવેચન : કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ વગેરેના ભેદથી તે તે શબ્દના અર્થોને પણ એકાંતે જુદો જ માનનારો જે અભિપ્રાયવિશેષ, તે શબ્દનયાભાસરૂપ સમજવો. આશય એ કે, જે કાલાદિના ભેદથી થતા અર્થભેદને જ સ્વીકારે અને એનાર્થતાનો (= તે તે શબ્દોની એક-અર્થવિષયકતાનો) સર્વથા અપલાપ કરે, તે અભિપ્રાય એકાંતવાદરૂપ થવાથી અને અન્યવિવક્ષાનો અપલાપ કરનાર બનવાથી, શબ્દનયને બદલે શબ્દનયાભાસ બને છે. આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે – સૂત્રઃ વમૂવ મવતિ ભવિષ્યતિ સુરત્યાય મિત્રવના: બા મિશ્નમેવાર્થમિતિ, भिन्नशब्दत्वात्, तादृक्सिद्धान्यशब्दवदित्यादिः ॥ સૂત્રાર્થઃ સુમેરુ હતો, છે અને થશે -આભિન્ન-ભિન્નકાળવાચી ત્રણે શબ્દો ભિન્ન-ભિન્ન અર્થના જ વાચક છે, કારણ કે તેઓ ભિન્ન-ભિન્નકાળવાચી શબ્દ છે. જેમકે તેવા પ્રકારના અર્થભેદવાળા પ્રસિદ્ધ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः दधति भिन्नकालशब्दत्वात् तादृक्सिद्धान्यशब्दवदित्यादिः" ॥ - [પ્ર. પરિ૦ ૭ સૂત્ર-રૂક] अनेन वाक्येनैकार्थस्यैक्यादर्थभेदस्तु शब्दाभासः । इति पर्यायार्थिकस्य द्वितीयभेदः શબ્દનઃ | (११५) अथ तृतीयभेदं समभिरुढं समर्थयन्ति-"पर्यायशब्देषु निक्तिभेदेन भिन्नमर्थं સમfમરોનું સમfમક્ટ:” રૂતિ છે - [VTo go ૭ સૂત્ર-૩૬ ] +ગુણસૌમ્યા એવા અન્ય શબ્દો. (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૫) - વિવેચન : જેમ ચૈત્ર-મૈત્ર, ઘટ-પટ, દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે શબ્દોમાં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે, એ જ રીતે “વમૂવ મવતિ ભવિષ્યતિ સુમેરુ' વગેરે શબ્દો પણ જુદા જુદા કાળને કહેનારા હોવાથી, તેઓમાં પણ શબ્દભેદ છે જ. અને શબ્દભેદ હોવાથી અર્થભેદ પણ છે જ... એટલે તેઓની એકાર્થતા લેશમાત્ર પણ હોતી નથી... (ાચ ક્યાત્ =) કારક-લિંગાદિ ભેદે જુદા જુદા શબ્દોના વિષયરૂપ જે એક-અર્થ (કોઇ એક ઘટ-પટાદિ પદાર્થ), તે સર્વથા જુદો જુદો નથી હોતો, કથંચિત્ એક પણ હોય છે. ‘ક્રિયતે શ્વ:' ‘રોતિ કુમ્' એ બેમાં બતાવાતો કુંભ સર્વથા જુદો નથી હોતો, કથંચિત્ એક હોય છે. એ નિશ્ચિત છે. એટલે જ... (મને વચેન =) ઉપર બતાવેલાં એકાંત ભિન્નાર્થવાળાં વાક્યથી, જે એકાંતે અર્થભેદ મનાય છે, તે શબ્દાભાસરૂપ સમજવો. આ પ્રમાણે પર્યાયાર્થિકનયના બીજા ભેદરૂપ શબ્દનયનું નિરૂપણ પૂર્ણ થયું. (૧૧૫) હવે મહોપાધ્યાયજી મહારાજ, પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદરૂપ “સમભિરૂઢ નયનું સ્વરૂપ બતાવવા કહે છે – ૌ (૩) સમભિરૂટનનું વરૂપ લક્ષણ : શબ્દપુ નિમેન મન્નકર્થ સમfમોદન સમfમફ્ત: અર્થ : પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને માનનારો જે નય, તે સમભિરૂઢનય.... (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૬) વિવેચનઃ શબ્દનય કારકભેદ, કાળભેદે, લિંગભેદ, સંખ્યાભેદ, પુરુષભેદે અને ઉપસર્ગભેદ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ કસરત-સુમિ-વિવેવન સમન્વિતઃ છે _ : एतस्यार्थः-शब्दनयो हि शब्दपर्यायभिन्नत्वेऽपि द्रव्यस्यार्थस्याभेदत्वमभिलषति, समभिन्ढनयेन (नयो ) हि शब्दपर्यायभेदे भिन्नं द्रव्यार्थमभिमन्यते, पर्यायशब्दानामर्थत एकत्वमुपेक्षत इति ।(११६) उदाहरणम्-“इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पूर्दारणात् पुरन्दर રૂત્યવિષયથા' . -[પ્રમ૦ પરિ૦ ૭ સૂત્ર-૨૭] --— + ગુણસૌમ્યા ...... શબ્દોનો અર્થભેદ માને છે. પણ, ઘટ-કુટ-કુંભાદિ પર્યાયવાચી શબ્દોના જુદા જુદા પર્યાયો હોવા છતાં પણ (= શબ્દપર્યાયો ભિન્ન હોવા છતાં પણ) તે તે પર્યાયવાચી શબ્દોના વિષયરૂપ એવાં દ્રવ્યાર્થીને એક માને છે. (અર્થાત્ કરોતિ કર્મ, કરોતિ ધટ, કરોતિ કુટમ્ એ ત્રણે દ્વારા બતાવાતું પૃથુબુબ્બોદરાકારવાળું દ્રવ્ય એક છે – એવું શબ્દનય માને છે.) જયારે સમભિરૂઢનય એમ કહે છે કે – પર્યાયવાચી જુદા જુદા શબ્દો ભિન્નાર્થક જ હોય છે. અર્થાત્ શબ્દભેદે અર્થભેદ હોય જ. (શબ્દો બદલાય, તો તે તે શબ્દોના અર્થો પણ બદલાય જ.) આ વાતને દાખલાથી સમજીએ - ઘટ' પદ કરતાં “પટ' પદ ભિન્ન છે, તો “ઘટ’ પદના વાચ્યાર્થ કરતાં “પટ' પદનો વાચ્યાર્થ જેમ અલગ છે, એમ “કુંભ' પદ પણ “ઘટ’ પદ કરતાં ભિન્ન હોવાથી એનો વાચ્યાર્થ પણ અલગ જ હોય. એક ન હોઈ શકે. શબ્દભેદ હોવા છતાં “ઘટ'પદ અને કુંભ'પદનો વાચ્યાર્થ જો એક હોય, તો “ઘટ'પદ અને “પટ'પદનો વાચ્યાર્થ પણ એક હોવાની આપત્તિ આવે. આ નય, શબ્દનયને કહે છે કે – “જો તું લિંગાદિભેદે અર્થભેદને માને છે, તો શબ્દભેદે અર્થભેદને કેમ નથી માનતો?' માટે ઘટશબ્દનો અર્થ ભિન્ન છે અને કુંભશબ્દનો અર્થ ભિન્ન છે - એવું માનવું જ રહ્યું. સમભિરૂઢનય, ઘટ-કુટ-કુંભાદિ પર્યાયવાચી શબ્દોનું અર્થને લઇને જે એકપણું છે, અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે, એ તરફ ઉદાસીન રહે છે. (એ અંશને મુખ્ય કરે તો પોતે “સમભિરૂઢ” ન રહે. અને એ અંશનો તિરસ્કાર કરે તો પોતે “નય” ન રહેતાં ‘દુર્નય બને...) (૧૧) હવે આ નયનું સ્વરૂપ ઉદાહરણ સાથે સમજાવે છે - સૂત્રઃ રૂદ્રનાવિન્દ્રા, શેની છત્ર, પૂરVI[ પુરનરૂત્યવિપુ યથા | અર્થ : જેમ (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (૨) શક્તિમાનું હોવાથી શક્ર, અને (૩) શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી પુરંદર કહેવાય. ઇત્યાદિ ઉદાહરણોમાં સમજવું. (પ્રમાણનયતત્ત્વાલીક - ૭-૩૭) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः + अनेन वाक्येन "इन्द्रे च शक्रे च पुरन्दरे च" इत्याद्येकार्थपर्यायशब्देऽपि व्युत्पत्तिभेदेनैतदर्थस्यापि भेदः समाद्रियते, शब्दभेदादर्थभेद इति फलितार्थः । एवमन्यत्र ભશ-પદ-વુમ્માવિષુ દ્રષ્ટવ્યૂઃ । ૧૬૦ + ગુણસૌમ્યા+ વિવેચન : (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (૨) શક્તિમાન્ હોવાથી શક્ર, અને (૩) શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી પુરંદર... આવાં વાક્યના આધારે, (૧) ઇન્દ્ર, (૨) શક્ર, અને (૩) પુરંદર - એવા એક અર્થને વિષય કરનારા પર્યાયવાચી શબ્દોમાં પણ, જુદી જુદી વ્યુત્પત્તિના આધારે (= વ્યુત્પત્તિના ભેદથી) તે તે પર્યાયવાચી શબ્દોના અર્થને પણ જે જુદા જુદા માને છે - કહે છે, તે સમભિરૂઢ નય... - એટલે સમભિરૂઢનયનો ફલિતાર્થ એ કે - શબ્દભેદે અર્થભેદ થાય જ. અર્થાત્ શબ્દો બદલાતા તે તે શબ્દોના વાચ્યરૂપ અર્થો પણ બદલાય જ. આ પ્રમાણે કલશ-ઘટ-કુંભ વગેરે બીજે ઠેકાણે પણ શબ્દભેદે અર્થભેદ જાણવો... આ વિશે આપણે એક-બે ઉદાહરણો વધુ સમજીએ - (૧) સંયત, નિગ્રંથ, મુનિ ० सम्यग् यतते इति संयतः = મનના નિરોધ વગેરે વ્યાપારોમાં જે સારી રીતે યત્ન કરે છે, તે ‘સંયત’ કહેવાય. ૦ નિયંતો પ્રન્થો યસ્માત્ સ નિર્પ્રન્થઃ = રાગ-દ્વેષાદિની ગાંઠો જેના જીવનમાંથી નીકળી ગઈ છે, તે ‘નિગ્રંથ’ કહેવાય. ૦ મનુતે ત્રિાભાવસ્થાં તે મુનિઃ = શ્રુતજ્ઞાનાદિના આધારે ત્રણે કાળની અવસ્થાને જે જાણે છે, તે ‘મુનિ’ કહેવાય... આ પ્રમાણે વ્યુત્પત્તિના ભેદે ‘સંયત, નિગ્રંથ, મુનિ' એવા પર્યાયવાચી શબ્દોના પણ અર્થભેદને માનનારો આ સમભિરૂઢ નય છે... (૨) નૃપ, ભૂપ, રાજા ૦ નૃસ્વાતીતિ નૃપઃ = માણસોનું જે રક્ષણ કરે તે નૃપ. ૦ મુવં પાતીતિ સૂપ: = પૃથ્વીનું જે રક્ષણ કરે તે ભૂપ. ૦ રાખતે કૃતિ રાના = રાજચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા. અહીં પણ આ નય, વ્યુત્પત્તિના ભેદે નૃપાદિ શબ્દોના અર્થભેદને માને છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः (११७) समभिरुढाभासमाह-"पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणતવા માસ:' -[પ્રમ૦ પ૦િ ૭ સૂત્રમ-૩૮] (૨૮) ડાદરમ્-“કથા-રૂ, શ, પુરૂાય: શબ્દા મિન્નાઈમધેયાત્રિ भिन्नशब्दत्वात्, करि-कुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः" इति ॥ – [પ્રમ૦ પ૦િ ૭ સૂત્રમ્-૩૧] - + ગુણસૌમ્યા.. (૧૧૭) આ પ્રમાણે સમભિરૂઢનયનું સ્વરૂપ બતાવીને, હવે સમભિરૂઢનયના આભાસનું સ્વરૂપ બતાવવા કહે છે – * સમભિરૂઢનયાભાસનું સવરૂપ ક સૂત્રઃ પર્યાયધ્વનીનામધેયનાનાત્વમેવ સાક્ષીવુર્વાસ્તિતામાસ: .. સૂત્રાર્થઃ પર્યાયવાચી શબ્દોના વાચ્ય અર્થને ભિન્ન-ભિન્નપણે જ સ્વીકારનારો જે આશયવિશેષ, તે સમર્ભિરૂઢ નયાભાસ છે. (પ્રમાણનયતત્તાલોક- ૭-૩૮) વિવેચનઃ જે જે પર્યાયવાચી શબ્દો હોય, તે પ્રત્યેક શબ્દોનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે અવશ્ય ભિન્ન-ભિન્ન હોય છે અને જો વ્યુત્પત્તિની ઉપેક્ષા કરીએ, તો અભિન્ન અર્થ પણ થાય છે. તેમાંથી જ્યારે અભિન્ન અર્થ ગૌણ કરવામાં આવે અને ભિન્ન અર્થ પ્રધાન કરવામાં આવે, ત્યારે તે સમભિરૂઢનય કહેવાય છે. અને જયારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થને જ સ્વીકારવામાં આવે અને અભિન્ન અર્થનો એકાંતે અપલોપ કરવામાં આવે (અર્થાત્ દરેક શબ્દનો અર્થ જુદો જુદો જ હોય - એવું કહીને તેઓની એકાર્થતાનો સર્વથા તિરસ્કાર કરવામાં આવે), ત્યારે તે નય એકાંતવાદી બનવાથી દુર્નય બને છે. એટલે જ એ, સમભિરૂઢનય નહીં; પણ સમભિરૂઢ નયાભાસ બને છે... (૧૧૮) હવે આ નયનું સ્વરૂપ ઉદાહરણ સાથે સમજાવે છે – સૂત્રઃ યથા - ફેન્દ્ર, શ, પુરવ્ર રૂાય: શબ્દા મન્નામધેયા પવ, fમન્નશબ્દતાત્, રિ-ર-તુરવદ્વિત્યાદ્ધિઃ | અર્થ: જેમકે - ઇન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન-ભિન્ન વાચ્ય અર્થવાળા જ છે, કારણ કે તેઓ જુદા જુદા શબ્દરૂપ છે. જેમ કરિ, કુરંગ, તુરંગ વગેરે શબ્દો. (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૯) વિવેચન : ઇન્દ્ર, શક્ર, પુરંદર વગેરે નામો એક હોવા છતાં પણ જુદા જુદા અર્થને જ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः __ अत्र हीन्द्रे शक्रे पुरन्दरे च नामैक्येऽपि भिन्नशब्दत्वाद् भिन्नवाच्या एते शब्दाः, यथा करि-कुरङ्ग-तुरङ्गादयो भिन्नवाच्यास्तथैतेऽपि, ततः समभिरूढाभासतयोक्तम् । इति पर्यायार्थिकस्य तृतीयभेदः समभिख्ढनयः ॥ (११९) अथ चतुर्थभेदमेवम्भूतं समाख्यान्ति-"शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः" इति ॥ - પ્રHTA પરિ૦ ૭ સૂત્ર-૪૦ ] - + ગુણસૌમ્યા+ કહેનારા છે, કારણ કે તેઓ જુદા જુદા શબ્દરૂપ છે.. જેમ કરિ (= હાથી), કુરંગ (= હરણ), તુરંગ (= ઘોડો) વગેરે પણ જુદા શબ્દો જુદા-જુદા અર્થવાળા જ છે... તેમ ઇન્દ્ર-શુક્ર-પુરંદર વગેરે પણ જુદી-જુદી વ્યુત્પત્તિવાળા હોવાથી જુદાજુદા શબ્દરૂપ છે અને તેથી જ તેઓ ભિન્ન-અર્થવાળા છે, એમ જાણવું... આ પ્રમાણે પર્યાયવાચી શબ્દોનો એકાંતે જુદો જુદો અર્થ જ માનતો હોવાથી, આ અભિપ્રાય સમભિરૂઢ નયના આભાસ તરીકે સમજવો... આ પ્રમાણે પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદરૂપ સમભિરૂઢ નયનું સ્વરૂપ બતાવ્યું... (૧૧૯) હવે મહોપાધ્યાયજી મહારાજ, પર્યાયાર્થિક નયના ચોથા ભેદરૂપ “એવંભૂત’ નયનું સ્વરૂપ બતાવવા કહે છે – ક () એવંભૂતનાથનું સ્વરૂપ ક લક્ષણઃ શબ્દાનાં સ્વપ્રવૃત્તિનિમિત્તમૂર્તાિવિશિષ્ટમર્થ વાવ્યત્વેનાડુપર છવભૂતિઃ | અર્થ: પોત-પોતાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવી ક્રિયાથી યુક્ત એવા અર્થને તે તે શબ્દોના વાગ્ય તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય, તે એવંભૂતનય કહેવાય... (પ્રમાણનયતત્તાલોક - ૭-૪૦) વિવેચન : (તિર્થ–) સમભિરૂઢ નય એવું માને છે કે, ઇન્દ્રનું શરીર ઇન્દનાદિ (= ઐશ્વર્ય ભોગવવાદિની) ક્રિયાથી વિશિષ્ટ હોય કે ન હોય, તો પણ તે વિશે “ઈન્દ્ર' વગેરે શબ્દોનો વ્યપદેશ થઈ શકે છે. કારણ કે લોકમાં અને વ્યાકરણમાં તે પ્રમાણે જ ( ક્રિયાથી વિશિષ્ટ હોય કે ન હોય, તો પણ તે ઈન્દ્ર વગેરે વિશે) તે તે શબ્દો રૂઢ છે (= પ્રસિદ્ધ છે.) આવા રૂઢ શબ્દો તરફ અભિમુખ રહેનારો આ નય “સમભિરૂઢ બને છે... (તથા =) બીજી વાત, રૂઢ શબ્દોની વ્યુત્પત્તિ માત્ર શોભા પૂરતી હોય છે. કારણ કે એવું વચન છે કે – “રૂઢ શબ્દો વ્યુત્પત્તિ વિનાના હોય છે...” (જેમ કે – ચૈત્રના અલંકારો એ શોભા પૂરતા છે.. એ હોય કે ન હોય, તો પણ એ વ્યક્તિ “ચૈત્ર નામથી તો કહેવાય જ છે. તેમ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ૧૬૩ ___एतस्यार्थः-समभिरूढनयेनेन्दनादिक्रियाविशिष्टमिन्द्रस्य पिण्डंभवतु वा मा वा भवतु, परमिन्द्रादिव्यपदेशः लोके व्याकरणे च तथैव रूढत्वात् समभिरूढः; तथा च रूढशब्दानां વ્યુત્પત્તિઃ શોભામાત્રમેવ “વ્યુત્પત્તિરહિતી: શબ્દા ઢા:” રૂતિ વવનાન્ ! (૬૨૦) एवम्भूतनयो हि यस्मिन् समय इन्दनादिक्रियाविशिष्टमर्थं पश्यति तस्मिन् समय ...... ..............+ ગુણસૌમ્યા............... ‘રૂનમનુમવન રૂદ્રઃ' એવી વ્યુત્પત્તિ માત્ર શોભા પૂરતી છે, બાકી એ ઇન્દ્ર ઐશ્વર્યને અનુભવતો હોય કે ન અનુભવતો હોય, તો પણ એ ઇન્દ્ર' શબ્દથી વાચ્ય બને છે જ...) તાત્પર્યઃ ‘છતીતિ શૌદ = ગમનક્રિયા કરે તે ગાય' આવો ગોશબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ છે. અને એ ગાય ચાલતી હોય કે ન ચાલતી હોય, બેઠી હોય કે સૂતી હોય, તો પણ લોકમાં તે “ો = ગાય' શબ્દથી કહેવાય છે જ.. અને વ્યાકરણમાં પણ ‘નૌ: સ્વપિતિ' વગેરે દ્વારા ક્રિયારહિત પણ ગાયમાં ‘ો’ શબ્દનો પ્રયોગ માન્યો છે જ... એટલે તે તે શબ્દો રૂઢ હોવાથી, તેઓનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ હોય કે ન હોય, તો પણ ત્યાં તે શબ્દોનો પ્રયોગ થાય છે જ... (ઐશ્વર્ય અનુભવતો હોય કે ન અનુભવતો હોય, તો પણ ઇન્દ્રમાં “ઇન્દ્ર શબ્દનો પ્રયોગ થાય છે જ...) એવું સમભિરૂઢનય માને છે... (૧૨૦) જયારે એવંભૂતનય, જે સમયે ઇન્દનાદિની ક્રિયાથી (= ઐશ્વર્ય ભોગવવાદિની ક્રિયાથી) વિશિષ્ટ એવા ઇન્દ્રરૂપ અર્થને જુએ, તે સમયે જ એ ઇન્દ્ર “ઈન્દ્ર' શબ્દથી વાચ્ય છે - એવું માને છે... (ન તુ તત્હતા=) બાકી એ જયારે ઐશ્વર્ય ભોગવવાદિની ક્રિયા ન કરતો હોય, ત્યારે એ “ઇન્દ્ર' શબ્દથી ન કહી શકાય. (આ વાત આગળ ઉદાહરણો બતાવવાના અવસરે વિસ્તારથી સમજાવાશે...) * એવંભૂતમને માત્ર ક્રિચાવાચક શબ્દો જ. છેક એવંભૂતનય, ઐશ્વર્યને અનુભવવારૂપ પોત-પોતાની પ્રતિનિયત ક્રિયાથી યુક્ત એવા પદાર્થને જ “ઈન્દ્ર વગેરે શબ્દોથી વાચ્ય માને છે. એટલે આ નયના મતે તો માત્ર ક્રિયાવાચક શબ્દો જ છે. જે ક્રિયાયુક્ત પદાર્થને જણાવે, એ શબ્દો જ આ નયને માન્ય છે... (તે સિવાયનાં શબ્દો નહીં) પૂર્વપક્ષઃ પણ ભાષ્ય વગેરેમાં તો (૧) જાતિવાચક, (૨) ગુણવાચક, (૩) ક્રિયાવાચક, (૪) સંબંધીવાચક, અને (૫) યદેચ્છાવાચક – એમ પાંચ પ્રકારે શબ્દોની પ્રવૃત્તિ કહેવાઈ છે. આ પાંચ પ્રકારો આપણે ઉદાહરણો સાથે સમજીએ - (૧) નૌ, અશ્વ: વગેરે શબ્દો, ગાય-ઘોડાની આખી જાતિ વિશે વપરાતા હોવાથી, તેઓ જાતિવાચક શબ્દ કહેવાય છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ • सप्तभङ्गीनयप्रदीपः एवेन्द्रशब्दवाच्योऽयमिति मनुते न तु तद्रहितकाल इत्यर्थः । एतन्नयमते तु क्रियाशब्द एव। यद्यपि भाष्यादिषु जाति-गुण-क्रिया-सम्बन्धि-यदृच्छालक्षणा पञ्चतयी शब्दप्रवृत्तिस्ता, सा व्यवहारमात्रतोऽवगन्तव्या न निश्चयादित्ययं नयः स्वीकुस्ते; (१२१) तथाहिजातिशब्दाः क्रियाशब्दा एव [ यथा-] गच्छतीति गौः, आशुगामित्वादश्वः । गुणशब्दा + ગુણસૌમ્યા+” (૨) “જીવન્ત વસ્ત્ર, નીતમસ્વરમ્ અહીં શુક્લ-નીલ વગેરે શબ્દો, કપડાના શુક્લ-નીલાદિરૂપ ગુણને બતાવતા હોવાથી “ગુણવાચક શબ્દ કહેવાય છે... (૩) ‘રૂનમનુમવત્ રૂદ્ર' અહીં ઇન્દ્ર શબ્દ ઐશ્વર્યને અનુભવવાની ક્રિયાવાળાને જણાવતો હોવાથી, આવા શબ્દો ‘ક્રિયાવાચક શબ્દ કહેવાય છે. (૪) બ્લી, વિશાળી વગેરે શબ્દો, દાંડા-શીંગડાં વગેરેના સંબંધને ધરાવનારા વ્યક્તિઓને જણાવતા હોવાથી, તે શબ્દો “સંબંધીવાચક' કહેવાય. (૫) દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે નામો ઇચ્છા પ્રમાણે રાખ્યા હોવાથી ‘યદેચ્છાવાચક શબ્દ કહેવાય. આમ પાંચ પ્રકારના શબ્દો ભાષ્ય વગેરેમાં કહ્યા છે અને તમે તો માત્ર ક્રિયાવાચક શબ્દો જ માનો છો... તો બાકીના બતાવેલા ચાર શબ્દોનો અપલાપ કરાયેલો ન થાય? ઉત્તરપક્ષ : જુઓ; જો કે ભાષ્ય વગેરેમાં પાંચ પ્રકારની શબ્દપ્રવૃત્તિ કહી છે, પણ એ વ્યવહારમાત્રથી સમજવું.. નિશ્ચયથી (= પરમાર્થથી) તો એવી પાંચ પ્રકારની શબ્દપ્રવૃત્તિ હોતી જ નથી... (પરમાર્થથી તો માત્ર એક ક્રિયાવાચક શબ્દની જ પ્રવૃત્તિ થાય છે...) એવું એવંભૂતનય માને છે... અને આવું માનવાનું કારણ એ જ કે, જો ક્રિયાયુક્ત હોય તો જ તે શબ્દ ત્યાં યથાર્થ છે, અન્યથા અયથાર્થ છે... એટલે આ નયના મતે તો જાતિવાચક વગેરે બાકીના ચાર શબ્દો પણ ક્રિયાવાચક જ છે... (જો ક્રિયાવાચક નથી, તો તેઓ શબ્દ જ નથી...) (૧૨૧) તથાદિ.. હવે જાતિવાચક વગેરે શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એવું કેવી રીતે? તે જણાવવા ગ્રંથકારશ્રી કહે છે – (૧) :, શ્વ: વગેરે જે જાતિવાચક શબ્દો છે, તે પણ ક્રિયાવાચક શબ્દો જ છે, એમ જાણવું... જેમકે – 0 છતીતિ જૌ = જવાની ક્રિયા કરે તે ગાય. ૦ શુમિત્વાર્થ = શીઘ્ર-વેગપૂર્વક જવાની ક્રિયા કરે તે અથ. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * यथा-शुचीभवतीति शुक्लः, नीलभवनान्नीलः । यदृच्छाशब्दा यथा-देव एनं देयात्, यज्ञ एनं देयात् [ इति देवदत्तः, यज्ञदत्तः] । संयोगि-समवायिशब्दा यथा-दण्डोऽस्यास्तीति -+ગુણસૌમ્યા આમ , : વગેરે શબ્દો, ક્રિયાયુક્ત પદાર્થને જ જણાવે છે. અને ક્રિયાયુક્ત પદાર્થને જણાવે ત્યારે જ તેઓનો શબ્દપ્રયોગ યથાર્થ છે. એટલે આ જાતિવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ ફલિત થયા... (૨) સુવ7:, નૌત્તઃ વગેરે ગુણવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું. જેમકે - ૦ ગુવીભવનાત્ સુવ7: = પવિત્ર-ઉજવલ હોવાથી શુક્લ (એવો ઘડો...) 0 પૈત્વમવના નીતઃ = નીલા રંગવાળા થવાની ક્રિયાયુક્ત હોવાથી નલ (એવો ઘડો...) આમ શુક્લ-નીલ વગેરે ગુણવાચક શબ્દો પણ, શુક્લ હોવારૂપ - નીલ થવારૂપ વગેરે ક્રિયાને જણાવતા હોવાથી ક્રિયાવાચક જ છે... (૩) દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે યદચ્છાવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું.. જુઓ - ૦ વેવ નું ચાતુ તિ વત્તઃ = દેવે આ પુત્રને આપ્યો છે, માટે આ “દેવદત્ત છે. ૦ યજ્ઞ અને રેયાન્ત તિ યજ્ઞત્તઃ = યશે આ પુત્રને આપ્યો છે, માટે આ યજ્ઞદત્ત' છે. આમ દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે યાદચ્છિક શબ્દો પણ ક્રિયાયુક્ત અર્થને જ જણાવે છે. એટલે તેઓ પણ ક્રિયાવાચક જ માનવા રહ્યા... (ક્રિયાવાચક ન હોય તો તે શબ્દો મિથ્યા જ સાબિત થાય.. દેવે ન આપેલા પુત્ર વિશે ‘દેવદત્ત' એવો શબ્દ મિથ્યા જ હોય...) (૪) સંયોગીદ્રવ્યને - સમવાયીદ્રવ્યને જણાવનારા સંબંધીવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું... જેમકે – ૦૬ોડસ્થતિ તિ ૨vી = આની પાસે દંડ છે, માટે તે દંડી = દંડવાળો કહેવાય. અહીં દંડી’ શબ્દ દંડના સંયોગવાળા વ્યક્તિને જણાવે છે... ૧૦ વિજ્ઞાનમસ્થાપ્તિ તિ વિષળી = શિંગડું આવે છે, માટે આ વિષાણી = શિંગડાવાળું કહેવાય... શિંગડું એ શરીરનો અવયવ છે અને તેના વાળો અવયવી છે... અવયવ-અવયવી વચ્ચે ‘સમવાયસંબંધ’ હોય એ પ્રસિદ્ધ છે... અહીં ‘વિષાણી” શબ્દ વિષાણના સમવાયવાળા વ્યક્તિને જણાવે છે. આમ દંડી-વિષાણી વગેરે સંબંધીવાચક શબ્દો પણ ક્રિયાયુક્ત (અતિ વગેરે ક્રિયાથી જોડાયેલા એવા) અર્થને જ જણાવે છે. તેનું કારણ એ કે, તેઓ જે અર્થને જણાવે છે, તેમાં For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ * सप्तभङ्गीनयप्रदीपः दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वाद्, अस्त्यर्थे प्रत्ययाश्च( च्च)। एते सर्वे क्रियाशब्दा एव अस्ति-भू' इत्यादिक्रियासामान्यस्य सर्वव्यापित्वात्।(१२२) उदाहरणम्-“यथा-इन्दनमनुभवन्निन्द्रः,शकनक्रियापरिणतः शक्रः, पूर्दारणप्रवृत्तः पुरन्दर ............+ગુણસૌમ્યા ............... અતિરૂપ = દંડાદિના હોવારૂપ ક્રિયાનું પ્રધાનપણું છે... એટલે જ આ શબ્દોને પણ ક્રિયાવાચક જ માનવા રહ્યા. આમ (૧) જાતિવાચક, (૨) ગુણવાચક, (૩) ક્રિયાવાચક, (૪) યદચ્છાવાચક, અને (૫) સંબંધીવાચક - એ પાંચ પ્રકારના શબ્દો ક્રિયાવાચક જ છે... જાતિશબ્દાદિરૂપ નહીં, પણ ક્રિયાશબ્દરૂપ જ છે... કારણ કે અતિરૂપ-ભવનરૂપ સામાન્ય ક્રિયા તો ત્યાં બધે રહેલી છે. (નૌ: 4: વગેરેમાં જવારૂપ ક્રિયા... પુસ્ત:, નીતઃ વગેરેમાં ઉજવલ થવાદિરૂપ ક્રિયા... દેવદત્ત વગેરેમાં દેવ દ્વારા આપવારૂપ ક્રિયા... દંડી વગેરેમાં દંડ હોવારૂપ ક્રિયા... આમ બધામાં ક્રિયા છે જ...) એટલે એવંભૂતનય માત્ર એક ક્રિયાવાચક શબ્દ જ માને છે.. જાતિવાચક વગેરે શબ્દોનો તેમાં જ અંતર્ભાવ કરી લે છે.. (આ નયના મતે જે શબ્દો ક્રિયાયુક્ત અર્થને ન જણાવે, તેઓ શબ્દ' તરીકે માન્ય જ નથી.) (૧૨૨) હવે એવંભૂતનયનું ઉદાહરણ બતાવે છે – સૂત્ર : યથા - રૂદ્રનામનુમવત્તિ, નિક્રિયાપરિતિઃ શa:, પૂર પ્રવૃત્ત: પુરત્ર इत्युच्यते ॥ અર્થ : જેમકે - ઇન્દ્રમહારાજા જ્યારે (૧) ઐશ્વર્યનો અનુભવ કરતા હોય ત્યારે ઇન્દ્ર', (૨) સમર્થ હોવાની ક્રિયાયુક્ત હોય ત્યારે ‘શક્ર', અને (૩) શત્રુઓના=દાનવોના નગરનુંવિદારણ કરવાની ક્રિયામાં તત્પર હોય ત્યારે પુરંદર’ કહેવાય.. (૭/૪૧) વિવેચનઃ એવંભૂતનય એમ કહે છે કે – વસ્તુ જે વખતે ક્રિયાયુક્ત હોય, એ જ વખતે એને તે તે શબ્દના વાચ્યાર્થી તરીકે લઈ શકાય, એની આગળ-પાછળના કાળમાં નહીં... જેમકે - (૧) ૦ રૂદ્રનનુમનિન્દ્રઃ ઐશ્વર્યને અનુભવતો હોય, ત્યારે જ એને “ઇન્દ્ર કહેવાય... ૦નક્રિયાપરત: શ; સમર્થ હોવાની ક્રિયામાં પરિણમ્યો હોય, ત્યારે એને “શક્ર' કહેવાય. ૦ પૂર્વારાપ્રવૃત્તિ: પુર: નગરનું વિદારણ કરવામાં પ્રવર્યો હોય, ત્યારે જ એને “પુરંદર' કહેવાય. (૨) “નતે ત ના = જે રાજે છે, છત્ર-ચામર વગેરે વડે શોભે છે તે રાજા...” આવી વ્યુત્પત્તિ હોવાથી, જ્યારે પર્ષદામાં બેઠા હોય - ચામર ઢળાતા હોય, ત્યારે જ એને રાજા For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः રૂત્યુષ્ય રૂતિ -[પ્રમ પરિ૦ ૭ સૂત્ર-૪૨] (१२३) एतदाभासं लक्षयन्ति-"क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु તમાસઃ' કૃતિ -[પ્રHT૦ પ૦િ ૭ સૂત્ર-૪૨]. स्वकीयक्रियारहितं तद्वस्त्वपि शब्दवाच्यतया प्रतिक्षिपति-तच्छब्दवाच्यमिदं न ...+ગુણસૌમ્યા+ કહેવાય છે. પણ જયારે એ સ્નાનાદિ કરી રહ્યો હોય (અર્થાતુ છત્ર-ચામરાદિ ન હોય) ત્યારે એ રાજા ન કહેવાય... છત્ર-ચામરાદિ શોભા ન હોવા છતાં જો “રાજા” કહેવાતો હોય, તો તો એક સામાન્ય માનવીને પણ રાજા કહેવાની આપત્તિ આવે... પણ એ કહેવાતો નથી. (૩) છતી આંખે ખાડામાં પડનારને લોકો કહે છે - અરે ! આંધળો છે? દેખતો નથી? કે જેથી પડ્યો. આ એવંભૂતનયમાન્ય વાક્ય છે. જે જુએ નહીં એને આંખ શી રીતે કહેવાય? એવો એનો અભિપ્રાય છે... (૧૨૩) આ પ્રમાણે એવંભૂતનયનું સ્વરૂપ બતાવીને, હવે તેના આભાસનું સ્વરૂપ બતાવવા કહે છે – * એવંભૂતનયાભાસનું સ્વરૂપ કે સૂત્રઃ યાડનાવિષ્ઠ વસ્તુ શદ્વતિય પ્રતિક્ષિપંસ્તુ તમાસઃ | સૂત્રાર્થ : ક્રિયાથી રહિત વસ્તુને શબ્દના વાચ્ય તરીકે પ્રતિક્ષેપ કરતો એવો જે અભિપ્રાય, તે એવંભૂત નયાભાસરૂપ સમજવો. (પ્રમાણનયતત્તાલોક-૭૪૨) વિવેચન : પોતાની ક્રિયાથી રહિત એવી શબ્દથી વાચ્ય વસ્તુને પણ જે શબ્દના વાચ્ય તરીકે પ્રતિક્ષેપ કરે છે કે “આવી વસ્તુ આ શબ્દથી વાચ્ય થાય જ નહીં...' એવો અભિપ્રાય એ એવંભૂત નયાભાસરૂપ સમજવો... આશય એ કે, જે જે વસ્તુઓનાં જે જે નામો હોય, તે વસ્તુઓ તે નામથી વાચ્ય હોય છે જ - એવું જાણવા છતાં પણ જે આશયવિશેષ, ક્રિયારહિત એવી વસ્તુઓને શબ્દના વાચ્ય તરીકે સર્વથા અપલાપ કરે છે (ક્રિયારહિત વસ્તુઓ શબ્દવાચ્ય બને જ નહીં – એવો એકાંત ધરાવે છે), એ અભિપ્રાય એવંભૂતનય ન રહેતાં એવંભૂતનયાભાસ બને છે.. ક્રિયારહિત વસ્તુઓ પણ શબ્દવાચ્ય હોય છે જ. પણ એવંભૂતનય એ તરફ ઉપેક્ષા કરે છે. જયારે એવંભૂતનયાભાસ એનો અપલાપ કરે છે. એટલો બે વચ્ચે ફરક છે. ઇતરાંશનો અપલાપ કરનાર નય નહીં, પણ દુર્નય બને છે. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः * भवत्येव, एतादृश एवम्भूताभासः । (१२४) उदाहरणम्-"यथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः" इति ॥ - [પ્રમ૦ ૦ ૭ સૂત્ર-૪૩ ] __ अनेन हि वाक्येन स्वक्रियारहितस्य घटादेर्वस्तुनो घटादिशब्दवाच्यतानिषेधः क्रियते, स च प्रमाणबाधित इत्येवम्भूतनयाभासतयोक्तमिति । इति पर्यायार्थिकस्य तुर्यभेद + ગુણસૌમ્યા+ (૧૨૪) આ વાતને ઉદાહરણથી સમજાવે છે – સૂત્ર થ - વિશિષ્ટછાશ્ચંપરાટ્યવસ્તુનટિશદ્વીટ્ય, ટિશબ્દપ્રવૃત્તિનિમિત્તભૂતक्रियाशून्यत्वात्, पटवदित्यादिः ॥ અર્થ: જલાહરણાદિ વિશિષ્ટ ક્રિયાથી શૂન્ય એવી ઘટનામની વસ્તુ ઘટ’ શબ્દથી વાચ્ય ન બને, કારણ કે ઘટશબ્દનો પ્રયોગ કરવામાં હેતુભૂત એવી જે જલાહરણાદિ અર્થક્રિયા છે, તેનાથી તે = ઘડો) શૂન્ય છે. જેમકે પટ... (પ્રમાણનયતત્તાલોક - ૭/૪૩) વિવેચન : જ્યારે વક્તાની વિચારધારા એકાંતવાદ તરફ ઢળેલી હોય કે – “ક્રિયાવાળી વસ્તુ જ તે તે શબ્દથી વાચ્ય બને. ક્રિયા ન કરે, તો એ તે તે શબ્દથી વાચ્ય પણ ન જ બને.” ત્યારે તેનો એકાંતગર્ભિત અભિપ્રાય નય ન રહેતાં દુર્નય બને છે... જેમકે – ધટ્યતિ - નતીહાઈ વેષ્ટયતિ ત પટ: = જે પાણીને લાવવાદિની ચેષ્ટાવાળો હોય, તે ઘટ કહેવાય. ઘટ શબ્દનો આવો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ હોવાથી, જ્યારે જલાહરણાદિ ક્રિયા કરે ત્યારે જ ઘડાને “ઘટ’ કહેવાય, અન્યથા નહીં... કારણ કે જો જલાહરણાદિ ક્રિયાને ન કરનારને પણ “ઘડો’ કહીએ, તો કટ-પટ-શકટ વગેરેને પણ “ઘડો' કહેવાની આપત્તિ આવે ! (એટલે જલાહરણાદિ ક્રિયા ન કરનારને “ઘડો’ કહી જ ન શકાય...) (નેન હિ વીવન...) આવાં ઉપર બતાવેલાં કુયુક્તિવાળાં વાક્ય દ્વારા, જલાહરણાદિ ક્રિયાથી રહિત એવી ઘટાદિ વસ્તુઓ “ઘટ’ વગેરે શબ્દથી વાચ્ય ન બની શકે – એમ એવંભૂતાભાસ (ક્રિયારહિત ઘટમાં ઘટપદવાણ્યતાનો) નિષેધ કરે છે. પણ એ નિષેધ પ્રમાણથી બાધિત છે, કારણ કે ખુણામાં અધોમુખ મૂકેલો ઘડો હાલમાં ભલે જલાહરણાદિ ક્રિયા ન કરતો હોય, પણ ભૂતકાળમાં તેમાં જ જલાહરણ થયું હતું ને ભવિષ્યમાં પણ તેમાં જ જલાહરણ થવાનું છે... તેવું જલાહરણ પટ-કટાદિમાં નથી થયું ને નથી થવાનું... વળી જલાહરણનો અર્થી જીવ, ખાલી ઘડાને લેવા માટે પણ પ્રવૃત્તિ કરે છે જ.. એવી પ્રવૃત્તિ પટ-કટાદિ વિશે નથી કરતો... For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः ૧૬૯ एवम्भूतः ॥ (૨૨) તેનુ પુનરર્થન ? પુનઃ નિઃ ? ત રતિ –“પુ વત્વાર आद्या नया अर्थनित्यणायां प्रवीणत्वादर्थनयाः" ।- [प्रमा० परि० ७ सूत्रम्-४४] ...... ...... ...+ગુણસૌમ્યા+ આવા પ્રતિનિયત વ્યવહારોથી સ્પષ્ટ જણાય છે કે ખાલી ઘડો પણ ‘ઘટ’ તરીકે કહેવાય છે જ. એટલે ‘ક્રિયાયુક્ત વસ્તુ જ તે તે શબ્દથી વાચ્ય બને ! એવો જે એકાંત અભિપ્રાય છે, એ પ્રમાણબાધિત હોવાથી એવંભૂત નહીં, પણ એવંભૂતનયના આભાસરૂપ સમજવો. આ પ્રમાણે પર્યાયાર્થિકનયના છેલ્લા-ચોથા ભેદરૂપ એવંભૂતનયનું સ્વરૂપ બતાવ્યું... આમ દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ અને પર્યાયાર્થિકનયના ચાર ભેદ - એમ કુલ સાત નયનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. તેનો કોઠો આ પ્રમાણે – (૧) દ્રવ્યાર્થિક (૨) પર્યાયાર્થિક | (૧) નગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૧) ઋજુસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪) એવંભૂત (૧૨૫) હવે આ સાત નયોમાંથી, કયા નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રધાન છે ? અને કયા નયો શબ્દનું નિરૂપણ કરવામાં પ્રધાન છે? એ વાતને સમજાવવા કહે છે – * અર્થનય અને શબ્દનચ ક સૂત્ર : પુ રાત્વીર માદ્યા ના અર્થનિરૂUTયાં પ્રવીપાત્વીર્થનથી. .. સૂત્રાર્થ આ સાત નયોમાં (નગમાદિ) પહેલા ચાર નયો અર્થનું (= પદાર્થનું) નિરૂપણ કરવામાં પ્રવીણ હોવાથી તેઓ ‘અર્થનય’ કહેવાય છે. (પ્રમાણનયતત્તાલોક - ૭૪૪) વિવેચન : સાત નયોમાંથી નૈગમાદિ ચાર નયો પદાર્થના નામને - શબ્દને પકડવાનો અતિશય આગ્રહ રાખતા નથી... પરંતુ મુખ્યપણે વસ્તુનું નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે – (૧) નૈગમન, વસ્તુનું વિશેષણ-વિશેષ્યની ગૌણ-મુખ્યતાવાળું સ્વરૂપ પ્રધાન કરે છે. (૨) સંગ્રહનય, એકીકરણની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે... (૩) વ્યવહારનય, પૃથક્કરણની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે... (૪) ઋજુસૂત્રનય, વર્તમાનકાળની અને તે પણ સ્વકીયસ્વરૂપની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે... For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ * सप्तभङ्गीनयप्रदीपः • 'अग्रेतनास्त्रयो नयाः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः " इति । - [ प्रमा० परि० ૭ સૂત્રમ્–૪ ] ૧૭૦ →* ( ૧૨૬ ) વે પુનમૈવાઃ ? તાનાહ "इक्किक्को य सयविहो, सत्त नयसया हवन्ति एमेव । अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु" ॥ [વિશેષાવશ્યભાષ્યગાથા-૨૨૬૪] + ગુણસૌમ્યા આમ આ ચા૨ નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ = કુશળ = તત્પર હોવાથી, તેઓ અર્થનય (= અર્થની પ્રધાનતાવાળા નય) કહેવાય છે... - સૂત્ર : પ્રેતનાસ્ત્રયો નયા: શાાર્થોચતા શનયાઃ ॥ : સૂત્રાર્થ : આગળના (શબ્દાદિ) ત્રણ નયો (મુખ્યપણે) શબ્દથી વાચ્ય એવા અર્થને વિષય કરતા હોવાથી શબ્દનય કહેવાય છે. (પ્રમાણનયતત્ત્વાલોક - ૭/૪૫) વિવેચન : શબ્દાદિ ત્રણ નયોમાંથી (૧) શબ્દનય શાબ્દિક લિંગ-વચનની, (૨) સમભિરૂઢનય શબ્દોની વ્યુત્પત્તિ, અને (૩) એવંભૂતનય શબ્દથી જણાતી ક્રિયાની પ્રધાનતા કરીને, તેને અનુસારે પોતાના વાચ્ય-અર્થને વિષય કરે છે. ૦ સાતસો નયો - - આમ શબ્દાદિ ત્રણ નયો શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય કહેવાય છે. (૧૨૬) હવે નયોના કેટલા ભેદો-પ્રકારો હોઈ શકે ? તે જણાવવા પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ, ‘વિશેષાવશ્યકભાષ્ય'ના આધારે કહે છે * નોના સાતસો વગેરે ભેદો - = શ્લોકાર્થ : એકેક નય સો પ્રકારે છે... એટલે આ પ્રમાણે સાતસો નય થાય.. બીજો પણ આદેશ (= મતાંતર) છે કે જેના મતે પાંચસો નયો મનાય છે. इको यसयविहो, सत्त नयसया हवंति एवमेव । अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु ॥ વિવેચન : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવંભૂત - આ સાતે સાત નયોના દરેકના સો-સો ભેદ છે. (નૈગમના – ૧૦૦, સંગ્રહના ૧૦૦ ઇત્યાદિ...) For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ . સરત-સુગમ-વિવેચનસમન્વિત: - * 1 सप्तानां नैगमादिनयानामेकैकश्च प्रभेदतः शतभेदः, एवं सर्वैरपि प्रभेदैः सप्त शतानि भवन्ति । प्रकारान्तरे पञ्चापि नयाः, कदा ? यदा शब्दादिभिस्त्रिभिर्नयैरेक एव शब्दनयो विवक्ष्यते तदा पञ्च, एकैकस्य च शतविधत्वात् पञ्च शतानि नयानाम् । अपिशब्दः पुनरर्थे । षट् चत्वारि च शतानि, द्वे वा शते नयानाम्, कदा ? यदा सामान्यग्राहिनैगमस्य + ગુણસૌમ્યા+ એટલે એ સાતે નયોના ૧૦૦-૧૦૦ ભેદો ભેગા મળીને કુલ - ૭૦૦ નયો થાય... ૦ પાંચસો નય - બીજા પ્રકારે પાંચ નયો પણ થાય. ક્યારે ? તો કે - જ્યારે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ નયો એક ‘શબ્દ’ એવા નામે કહેવાય (અર્થાત્ એ ત્રણ નયો શબ્દપ્રધાન હોવાથી, તેઓની ‘શબ્દનય’ તરીકે એકરૂપે વિવક્ષા કરાય), ત્યારે (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, અને (૫) શબ્દ - એમ પાંચ મૂળ નયો ફલિત થાય. અને એ પાંચે નયોના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી કુલ ૫૦૦ નયો થાય... = 'अन्नो वि અન્યોઽપિ' અહીં મૂળશ્લોકમાં મૂકેલો પિ શબ્દ, પુનઃ અર્થને જણાવે છે... એટલે ૫૦૦ નયો તો થાય, વળી પાછા પ્રકારાંતરે ૬૦૦-૪૦૦-૨૦૦ નયો પણ થાય. (વા ?) ક્યારે ? અર્થાત્ ૬૦૦ વગેરે નયો કઈ રીતે થાય ? એ જણાવવા મહોપાધ્યાયજી મહારાજ કહે છે - ૦ છસો નય - નૈગમનય બે પ્રકારનો છે : સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી. તેમાંથી સામાન્યગ્રાહી નૈગમનયનો સંગ્રહમાં અંતર્ભાવ કરી દેવો અને વિશેષગ્રાહી નૈગમનયનો વ્યવહારમાં અંતર્ભાવ કરી દેવો... ૧૭૧ આમ નૈગમનયનો સંગ્રહ-વ્યવહારમાં જ અંતર્ભાવ થઇ જવાથી, તેને જુદા માનવાની જરૂર ન રહે. એટલે તેને છોડીને (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, (૩) ઋજુસૂત્ર, (૪) શબ્દ, (૫) સમભિરૂઢ, અને (૬) એવંભૂત – એમ છ મૂળ નયો રહે. - અને એ છએ નયોના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી, કુલ ૬૦૦ નયો થાય. ૦ ચારસો નય - (વા વત્વારીતિ ?) ક્યારે ચાર મૂળ નયો રહે ? તો કે - નૈગમનયનો સંગ્રહ-વ્યવહારમાં અંતર્ભાવ કરી દેવાથી (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, અને (૩) ઋજુસૂત્ર - એ ત્રણ અર્થનય રહે. અને શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ નયો શબ્દપ્રધાન હોવાથી, તેઓને ભેગા કરી – For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ + सप्तभङ्गीनयप्रदीपः + * सङ्ग्रहेऽन्तर्भावः, विशेषग्राहिनैगमस्य तु व्यवहारेऽन्तर्भावो विवक्ष्यते तदा मूलनयानां षड्विधत्वादेकैकस्य च शतभेदत्वात् षट् शतानि । कदा चत्वारीति ? यदा सङ्ग्रहव्यवहारर्जुसूत्रलक्षणास्त्रयोऽर्थनयाः, एकस्तु शब्दनयः पर्यायास्तिकस्तदा चत्वारो नयाः, प्रत्येकं च शतभेदत्वाच्चत्वारि शतानि । कदा द्वे इति ? एको द्रव्यार्थिकः, पर्यायार्थिकश्चेति द्वौ, प्रत्येकं च शतभेदत्वाद् द्वे शते, (१२७) कुत्रापि - ૧૭૨ ‘“ળિય-વવહારળયા, મૂત્તિમમેવા નયાળ સાળં । નિયસાઇળન્ને, વળ્વય-પન્ગડ્ડિયા મુળદ'' ।।ા કૃતિ । + ગુણસૌમ્યા+ (૪) ‘શબ્દનય’ તરીકે ચોથો નય માનીએ. આમ ત્રણ અર્થનય અને શબ્દનયરૂપ એક પર્યાયાર્થિકનય - એમ કુલ ચાર મૂળ નયો થાય.. અને એ ચારે નયોના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી કુલ - ૪૦૦ નયો થાય. ૦ બસો નય - (ઝવા દે રૂતિ ? =) ક્યારે બે મૂળનયો રહે ? તો કે – જ્યારે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર - આ ચારને ‘દ્રવ્યાર્થિક’ નયરૂપ માનીએ અને શબ્દ, સમભિરૂઢ એવંભૂત - આ ત્રણને ‘પર્યાયાર્થિક’ નયરૂપ માનીએ... ત્યારે (૧) દ્રવ્યાર્થિક, અને (૨) પર્યાયાર્થિક - એમ બે મૂળ નયો રહે... અને એ બંનેના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી કુલ ૨૦૦ નય થાય. (૧૨૭) ક્યાંક વળી નયના બે મૂળભેદ જુદી રીતે બતાવ્યા છે - णिच्छय-ववहारणया, मूलिमभेदा नयाण सव्वाणं । निच्छयसाहणहेऊ, दव्वय पज्जट्टिया मुणह ॥ = અર્થ : (૧) નિશ્ચયનય, અને (૨) વ્યવહારનય - આ બે નયો, બધા નયોના મૂળ ભેદ છે.. નિશ્ચયનયને સાધવાનું કારણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો જાણો. . વિશેષાર્થ : અહીં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોને નિશ્ચયના સાધન તરીકે જે કહ્યા છે, તે ધ્યાનમાં લેવા યોગ્ય વાત છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય દ્વારા કોઇપણ વસ્તુતત્ત્વનું તલસ્પર્શી જ્ઞાન થાય છે. અને તેના આધારે જ નિશ્ચયદષ્ટિથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનું ૧. આ જ શ્લોક થોડા ફેરફાર સાથે નયચક્રમાં આ પ્રમાણે મળે છે णिच्छय-ववहारणया, मूलिमभेया पायाण सव्वाणं । णिच्छयसाहणहेउं पज्जय दव्वत्थियं मुणह ॥१८२॥ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः * (૨૨૮) ૩છતોડ્યાતા કમપિ વિત્તિ - "जावंतो वयणपहा, तावंतो वा नया विसद्दाओ। ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे" ॥ – [વિશેષાવમાધ્યથા-૨૨૬] व्याख्या-यावन्तो वचनप्रकारास्तेऽपीहापिशब्दात् सहीताः । सावधारणास्ते सर्वे - +ગુણસૌમ્યા+ યથાર્થ જ્ઞાન ને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થાય છે. તેથી આ બે નયનું (= દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનું) જ્ઞાન અત્યંત આવશ્યક છે. એટલે જ નયચક્રમાં નિશ્ચય-વ્યવહારનયનું વર્ણન કર્યા પછી આગળ જણાવ્યું છે કે – दो चेव य मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया। अण्णे असंखसंखा ते तब्भेया मुणेयव्वा ॥१८३॥ અર્થ : (૧) દ્રવ્યાર્થિક, અને (૨) પર્યાયાર્થિક – એવા બે જ મૂળ નયો કહેવાયા છે. બાકીના બીજા અસંખ્યાત-સંખ્યાવાળા નયો; તે બધા આ બેના જ ભેદરૂપ જાણવા. (૧૮૩) (૧૨૮) હવે ઉત્કૃષ્ટથી નયના કેટલા પ્રકારો થાય? એ જણાવવા કહે છે – * નયના અસંખ્યાત પ્રકારો છે ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રકારના નયો પણ હોય છે. જુઓ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ વિશે જણાવ્યું છે કે – जावन्तो वयणपहा, तावंतो वा नया विसद्दाओ। ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे ॥२२६५॥ અર્થઃ પિ શબ્દથી જેટલા વચનના પ્રકારો છે, તેટલા જ નયના પ્રકારો છે. અને તે બધા જ પરસમયરૂપ છે. અને જો સમુદિત રહે, તો તે બધા સમ્યક્તભાવને પામે છે. વિવેચન વિશેષાવશ્યકભાષ્યના ૨૨૬૪ - શ્લોકમાં જે પ્રશ્નો વિ = અન્યોfપ' શબ્દ છે, તેની અંદર રહેલા ગપિ શબ્દથી એ વાત પણ સૂચિત થાય છે કે – જેટલા પણ વચનપ્રકારો હોય, તે બધાને પણ અહીં નય તરીકે લઈ લેવા. (૧) વસ્તુને નિત્ય કહેનારા, (૨) વસ્તુને અનિત્ય કહેનારા, (૩) વસ્તુને શબ્દરૂપ કહેનારા, ૧. છાયાઃ યાવન્તો વનપથાસ્તાવનો વા ના પિશબ્દાત્ | ते एव च परसमयाः सम्यक्त्वं समुदिताः सर्वे ।। For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ + सप्तभङ्गीनयप्रदीपः • नयाः परसमयास्तीर्थिकसिद्धान्ताः, ये च निरवधारणाः स्याच्छब्दलाञ्छितास्ते नयाः समुदिताः सम्यक्त्वं प्रतिपद्यन्ते । ( १२९) न च प्रत्येकावस्थायां मिथ्यात्वहेतुत्वात् + ગુણસૌમ્યા+ (૪) વસ્તુને જ્ઞાનરૂપ કહેનારા.. વગેરે વગેરે જેટલા પણ વચનના પ્રકાર છે, તેટલા જ નયના પ્રકાર છે (ખાલી ઉપર બતાવેલા સાતસો વગેરે જ નયના પ્રકાર છે એવું નથી.) વચનના પ્રકારો અસંખ્યાત હોવાથી નયના પ્રકારો પણ અસંખ્યાતા થાય - એમ જાણવું. અને તે બધા નયો, જો સાવધા૨ણ હોય (= જકાર સાથેના હોય = એકાંત આગ્રહવાળા હોય = એકાંતે વસ્તુ નિત્ય જ છે એવા બધા અભિપ્રાયવાળા હોય) તો તેઓ પરસમયરૂપ છે,અર્થાત્ તે બધા અન્યતીર્થિકોના સિદ્ધાંતરૂપ છે... – અને જે નયો અવધારણ વિનાના હોય (= જકાર સાથેના ન હોય) અને અનેકાંતને જણાવનારા એવા ‘સ્યાત્’ શબ્દથી યુક્ત હોય, તો એકબીજાનો અપલાપ કર્યા વિના (સમુવિતા: =) ભેગા મળેલા એવા તે નયો સમ્યક્ત્વભાવને પામે છે. ટૂંકમાં, (૧) અવધારણ સાથેના નયો ઇતરનો અપલાપ કરનાર હોવાથી દુર્નય છે, પરમસમયરૂપ છે, અને (૨) અવધારણ વિનાના, ‘યાત્’ શબ્દથી યુક્ત એવા નયો ઇતરનો અપલાપ કરનાર ન હોવાથી સુનય છે, જૈનસિદ્ધાંતરૂપ છે. એટલે એ નયો.... (૧) પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ... (કારણ કે ઇતરનો અપલાપ કરનાર છે.) અને (૨) સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વરૂપ... (કારણ કે ગૌણપણે ઇતરનો સ્વીકાર કરનાર છે.) = (૧૨૯) હવે અહીં પૂર્વપક્ષીની આશંકા છે કે - પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ એવા નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વરૂપ કેવી રીતે બની શકે ? - એ આશંકાને ૨જુ ક૨વા અને તેનું સમાધાન આપવા, પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે - પૂર્વપક્ષ : ભાવાર્થ : બધા નયો પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વનું કારણ છે, તો બધા ભેગા મળેલા તેઓ મહામિથ્યાત્વનું કારણ કેમ ન બને ? જેમ વિષના અનેક અંશો ભેગા કરવામાં ઘણું જ વિષ થાય છે. (તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.) ૧. ‘સ્થાવનિત્યમ્’ અહીં ‘સ્વાર્’ અવ્યય લગાડ્યો હોવાથી એ અનેકાંતને જણાવે છે કે - વસ્તુનું જે અનિત્યપણું છે, તે અમુક ચોક્કસ અપેક્ષાએ જ છે, સર્વાંશે – એકાંતે નહીં. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ * सरल-सुगम-विवेचनसमन्वितः है समुदिताः सर्वे महामिथ्यात्वहेतवः कथं न भवन्तीति वाच्यम्, प्रचुरविषलवसमुदाये विषप्राचुर्यवत्, (१३०) तत्र प्रत्युत्तरयन्नाह "सव्वे समयंति सम्म, चेगवसाओ नया विरुद्धा वि । भिच्च-ववहारिणो इव, राओदासीणवसवत्ती" ॥ – [વિશેષાવશ્યમાષ્યગાથા-૨૨૬૭] .....................+ ગુણસૌમ્યા. વિવેચન : છે જે નયો પ્રત્યેક અવસ્થામાં, જુદા જુદા હોય ત્યારે મિથ્યાત્વનું કારણ બને, તે નયો સમુદિત અવસ્થામાં, બધા ભેગા મળે ત્યારે તો મહામિથ્યાત્વનું કારણ બને જ ને? કેમ ન બને? (અને તો સમુદિત અવસ્થામાં તેઓને મિથ્યા જ કહેવા જોઈએ ને?) ૦ ઝેરનું ઘણું દળ ભેગું થાય, તો ઝેર વધે જ ને? ઓછું કેવી રીતે થાય? અને એ વધેલું ઝેર મોટું નુકશાન કરે – એ તો સ્પષ્ટ જ છે. 0 એક શેતાન જો હેરાન કરતો હોય, તો તેવા દસ શેતાન ભેગા મળી સુતરા હેરાન કરે જ - એ નિર્વિવાદ હકીકત છે. તો પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્વરૂપ કેવી રીતે બની શકે ? એ જ અમને સમજાતું નથી. (૧૩૦) તત્ર પ્રત્યુત્તરસાદ - હવે એ આશંકા વિશે સમાધાન આપવા કહે છે – ઉત્તરપક્ષ આ વિશેનું સતર્ક સમાધાન શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવ્યું છે કે – શ્લોક સલ્વે સમયંતિ સર્ષા ચેવિસામો ના વિરુદ્ધ વિના __ भिच्चववहारिणो इव, राओदासीणवसवत्ती ॥२२६७॥ શ્લોકાઈ વિરુદ્ધ પણ નો એક જિનસાધુને વશવર્તી હોવાથી (સમયંતિ=) ભેગા થાય છે અને (સ ચં) સમ્યક્તને પામે છે. જેમ રાજાને વશવર્તી નોકરો અથવા ઉદાસીન-તટસ્થને વશવર્તી વેપારીઓ. વ્યાખ્યાર્થ: 0 જુદા જુદા નોકરો જુદા-જુદા અભિપ્રાયવાળા હોય છે. પણ તે આખો નોકરવર્ગ, જો ૧. છાયા : સર્વે સમયન્તિ ખ્યત્વે વૈશવશર નયા વિરુદ્ધા પI भृत्य-व्यवहारिण इव राजोदासीनवशवर्तिनः ॥२२६७।। For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः + व्याख्या- परस्परविरुद्धा अपि सर्वे नयाः समुदिताः सम्यक्त्वं भवन्ति, एकस्य जिनसाधोर्वशवर्तित्वात्, यथा- राजवशवर्तिनानाभिप्रायभृत्यवर्गवत्, यथा वा धन-धान्यभूम्याद्यर्थं परस्परं विवदमाना बहवोऽपि सम्यग्न्यायवता केनाप्युदासीनेन युक्तिभिर्विवादकारणान्यपनीय मील्यन्ते, तथेह परस्परविरोधिनोऽपि नयान् जैनसाधुर्विरोधं भङ्क्त्वा एकत्र मीलयति । तथा प्रचुरविषलवा अपि हि प्रौढमन्त्रवादिना निर्विषीकृत्य कुष्ठादिरोगिणे दत्ता अमृतरूपत्वं प्रतिपद्यन्त एवेति सर्वं विशेषावश्यकटीकायां स्फुटमेव । ૧૭૬ ગુણસૌમ્યા+ કોઇ એક રાજાને આધીન થઇને વર્તે, તો સમુદિત થયેલા તેઓ સારી રીતે તે-તે નિર્દિષ્ટ કાર્યનું પાલન કરે છે. તો એ જ રીતે પ્રત્યેક-અવસ્થામાં, જુદા-જુદા અભિપ્રાયવાળા પરસ્પર વિરુદ્ધ પણ નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્ત્વને પામે છે. કારણ કે તેઓ ત્યારે એક જિનસાધુને વશવર્તી છે. (જિનસાધુ સાપેક્ષવાદને વરેલો હોય છે. એ, બીજા નયોના વિષયનો અપલાપ કર્યા વિના, તે તે અપેક્ષાએ તે-તે નયોના વિષયનું પ્રતિપાદન કરનારો હોય છે. એટલે તેને આધીન રહેનારા નૈગમાદિ નયો, દુર્નયરૂપ ન બનતાં સુનયરૂપ = સમ્યક્ત્વરૂપ બને છે. અથવા આ વિશે બીજું ઉદાહરણ - ૦ જેમ ધન, ધાન્ય, ભૂમિ વગેરે માટે અરસપરસ વિવાદ કરતા (= સંઘર્ષ, ઝઘડો કરતા) ઘણા પણ માણસો, જો કોઇ સારા-નિષ્પક્ષપાતી ન્યાયાધીશ પાસે ભેગા મળી જાય, તો એ પક્ષપાતરહિત ન્યાયાધીકારી યુક્તિ વડે ઝગડાનું કારણ દૂર કરીને અરસપરસ તેઓનો મેળાપ કરી આપે છે. તેમ અહીં (= જિનશાસનમાં) પણ જૈનસાધુ, પરસ્પર વિરોધી એવા પણ યોનો જે વિરોધ, એ વિરોધને સાપેક્ષવાદની યુક્તિઓ વડે દૂર કરીને, તે બધા નયોને એક ઠેકાણે મેળવી આપે છે. તમે જે કહ્યું હતું કે – “ઝેરનું ઘણું દળ ભેગું થાય તો ઝેર વધે જ ને ?’’ - તેનું પણ સતર્ક સમાધાન અમારી પાસે છે જ. જુઓ - ૦ જેમ વિષના ઘણા પણ કણીયાઓ, પ્રૌઢ (= કુશળ એવા) મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ થઇ જાય છે. અને એ જ પાછા કોઢાદિ રોગવાળાને આપતા અમૃતરૂપે પરિણમે છે. તેમ પરસ્પર વિરોધી જુદા જુદા નયરૂપી વિષના કણીયાઓ પણ, જૈનસાધુરૂપ પ્રૌઢ મંત્રવાદીના સાપેક્ષવાદરૂપ પ્રયોગથી અવિરોધરૂપ નિર્વિષપણાંને પામે છે. અને એ હઠકદાગ્રહાદિ રોગવાળાને સામ્ય-માધ્યસ્થ્યાદિ અમૃતરૂપે પરિણમે છે. આ બધી વાતો વિશેષાવશ્યકભાષ્ય પરની ટીકામાં સ્પષ્ટ જ છે. (૧૩૧) આ પ્રમાણે જુદી અવસ્થામાં નયોની સમ્યગ્-મિથ્યારૂપતા જણાવીને હવે એ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ - सरल-सुगम-विवेचनसमन्वितः । (૩૨) ગમ-અg “પૂર્વઃ પૂર્વો નય પ્રવુરોવર, પર: પરંતુ પરિમિતવિષય: ४६ । [ सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ४७ । सद्विशेषप्रकाशकाद् व्यवहारतः सङ्ग्रहः समस्ततत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ४८ । — + ગુણસૌમ્યા+ સાત નયોમાંથી કયો નય ઓછા વિષયવાળો? અને કયો નય વધારે વિષયવાળો ? એ જણાવવા ગ્રંથકારશ્રી કહે છે - રોક નયોના વિષયને અલ્પબદુત્વ છે અત્રેતમ્ = અહીં આટલું સમજવું કે - સૂત્ર:-‘પૂર્વઃ પૂર્વો નઃ પ્રવુરોવર:, ૨૨: પરંતુ પરિમિવિષય:' રૂતિ વોટ્યમ્ | અર્થ : પપુ = આ સાત નયોમાં ‘પૂર્વ-પૂર્વનો નય ઘણા વિષયવાળો છે અને આગળઆગળનો નય ઓછા વિષયવાળો છે (પ્રમાણનયતત્તાલોક – ૭/૪૬)” – એમ જાણવું. આશય સાત નયોમાં પહેલા-પહેલાના નયો સ્થૂળ છે, ઘણાને વિષય કરનારા છે (જેમકે - એવંભૂત કરતાં સમભિરૂઢ એ ઘણા વિષયવાળો. એના કરતાં પણ શબ્દનય વધારે વિષયવાળો. એમ યાવત્ નૈગમન સૌથી વધારે વિષયવાળો. અને આગળ-આગળના નયો સૂક્ષ્મ છે, ઓછાને વિષય કરનારા છે. (જેમકે – નૈગમ કરતાં સંગ્રહનય ઓછા વિષયવાળો છે, તેના કરતાં પણ વ્યવહારનય ઓછા વિષયવાળો. એમ યાવત્ એવંભૂતનય સૌથી ઓછા વિષયવાળો.) હવે આ પ્રમાણેના નયવિષયમાં ઓછા-વધારેપણામાં કારણ શું ? એ વાત જે પ્રમાણનયતત્તાલોકમાં કહી છે, તે આપણે સંક્ષેપમાં જોઈ લઈએ - સૂત્ર : સાત્રિોવરાત્ સાહાન્નામો માવામાવમૂપિવાન્ ભૂમવિષયઃ ૭-૪૭ના અર્થ : “સત્તા' માત્રને જણાવનારા સંગ્રહ ન કરતાં, ભાવ અને અભાવ (અર્થાત્ સત્તા અને અસત્તા) બંનેને વિષય કરનારો હોવાથી, નૈગમનય એ વિશાળ વિષયવાળો છે. (૭૪૭) સૂત્ર : સવિશેષ પ્રકાશલ્િ વ્યવહારતઃ સાઃ સમસ્તતત્સમૂહોપર્શવત્વીદ્ વહુવિષય: TI૭-૪૮ અર્થ : સત્તાના ભેદવિશેષને પ્રકાશિત કરનારા એવા વ્યવહારનયથી સંગ્રહનય સમસ્ત એવા સત્તા અંશને જણાવનારો હોવાથી ઘણા અર્થવાળો (અર્થાત્ વિશાળ) છે. (૭/૪૮) સૂત્ર : વર્તમાનવિષાણુસૂત્રદ્િ વ્યવહારવિત્નિવિષયવસ્વિત્વીનિત્યાર્થ ૭-૪૮ અર્થ : માત્ર વર્તમાન કાળને વિષય કરનારા ઋજુસૂત્ર નથી, ત્રણે કાળના વિષયોના આલંબનવાળો હોવાના કારણે વ્યવહારનય અનલ્પ (ઘણા) અર્થવાળો છે. (૭-૪૯). For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ सप्तभङ्गीनयप्रदीपः + वर्तमानविषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ४९ । कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थः ५० । प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिख्ढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः ५१ । प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात् समभिरूढस्तदन्यथाऽर्थस्थापकत्वान्महागोचरः ५२ । नयवाक्य→ ગુણસૌમ્યા સૂત્ર : વ્હાલાવિમેવેન મિન્નાર્શ્વપશિનઃ શાદ્નુસૂત્રસ્તદ્વિપરીતવેવત્વાન્માર્થ: ||૭-૬૦૫ ૧૭૮ અર્થ : કાળાદિના ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને જણાવનારા એવા શબ્દનય કરતાં, તેનાથી વિપરીત અર્થને જણાવનારો (અર્થાત્ કાળાદિના ભેદે પણ તે તે શબ્દોના અર્થને એકરૂપે જણાવનારો) હોવાથી, ઋજુસૂત્રનય મહાન્ અર્થવાળો છે. (૭-૫૮) सूत्र : प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिख्ढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् પ્રભૂતવિષય: ૭-૬શા અર્થ : પ્રત્યેક પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિભેદે અર્થભેદને ઇચ્છનારા એવા સમભિરૂઢ નય કરતાં, શબ્દનય તેનાથી વિપરીત (એટલે કે પર્યાયવાચી શબ્દોમાં પણ અર્થના અભેદની) માન્યતાના અનુસરણવાળો હોવાથી ઘણા વિષયવાળો છે. (૭-૫૧) सूत्र : प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात् समभिरूढस्तदन्यथाऽर्थस्थापकत्वान्महोगोचरः ॥७-५२ ॥ અર્થ : દરેક ક્રિયાએ ભિન્ન-ભિન્ન અર્થને જણાવનાર એવા એવંભૂત નય કરતાં, સમભિરૂઢ નય એ અન્યથા (એટલે કે ક્રિયાભેદે પણ અભેદરૂપે) અર્થનો સ્થાપક હોવાથી મહાવિષયવાળો છે. (સૌથી અલ્પ વિષયવાળો એવંભૂતનય.) (૭-૫૨) * નયવિષય-અલ્પબહુત્વ કોષ્ટક નય એવંભૂત સમભિરૂઢ શબ્દ ઋજુસૂત્ર વ્યવહાર સંગ્રહ નૈગમ વિષય અલ્પ બહુ બ બહુ બહુ બહુ બહુ હેતુ-કારણ ક્રિયાભેદે અર્થભેદ. ક્રિયાભેદે અર્થ-અભેદ. પર્યાયવાચી શબ્દોમાં અર્થ-અભેદ. કાળાદિભેદે અર્થનો અભેદ. ત્રણેકાળના વિષયોનો ગ્રાહક હોવાથી. સમસ્ત સત્તા અંશનો ગ્રાહક હોવાથી. ભાવ-અભાવ ઉભયાંશગ્રાહી હોવાથી. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः है मपि स्वविषये प्रवर्तमानं विधि-प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ५३ । प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ५४।" – [પ્રમ૦ પરિ૦ ૭ સૂત્ર-૪૬-૨૪] (१३२) यथा प्रमाणस्य खल्वानन्तर्येण सम्पूर्णवस्त्वज्ञाननिवृत्तिः फलं तथा नयस्यापि वस्त्वेकदेशाज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण च यथा प्रमाणस्योपादानहानोपेक्षाबुद्धयः सम्पूर्णवस्तुविषयाः फलत्वेनाऽभिहितास्तथा नयस्यापि वस्त्वंश ..................+ ગુણસૌમ્યા+ સૂત્ર : નવાવયપિ વિષ પ્રવર્તમાન વિધ-પ્રતિવેથાભ્યાં નમીનનવનતિ I૭-ધરા/ અર્થ : (પ્રમાણવાક્યની જેમ) નયોનું વાક્ય પણ પોત-પોતાના વિષયોમાં પ્રવર્તતું છતું, (અસ્તિ-નાસ્તિરૂપે) વિધિ અને પ્રતિષેધ દ્વારા સપ્તભંગીને અનુસરે છે. અર્થાત્ જેમ પ્રમાણવાક્યની સપ્તભંગી થાય છે, તેમ નયવાક્યની પણ સપ્તભંગી થાય છે. આ બંને પ્રકારની સપ્તભંગીનું સ્વરૂપ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. હવે નયના ફળનો અતિદેશ કરવા કહે છે – સૂત્ર: પ્રમાવિ પન્ન વ્યવસ્થાપનીયમ્ II૭-૧૪ અર્થ: પ્રમાણની જેમ નયોનું ફળ સમજવું. (૭-૫૪) (૧૩૨) હવે નયોનું ફળ, પ્રમાણની જેમ કેવી રીતે સમજવું? એ વાતને આપણે સ્પષ્ટતાથી સમજીએ - જ પ્રમાણ-નચ ફળવિચાર જ પ્રમાણ-નય વડે જે સિદ્ધ કરાય, પ્રાપ્ત કરાય તે પ્રમાણ-નયનું ફળ કહેવાય. તે ફળના બે પ્રકાર છે : (૧) અનંતરફળ, અને (૨) પરંપરફળ. (૧) અનંતરફળઃ જે ફળ પ્રમાણ-નય દ્વારા તરત જ મેળવાય છે... ... જેમ પ્રત્યક્ષ-પરોક્ષ બંને પ્રમાણોનું અનંતરફળ - પ્રમેય વિશેના અજ્ઞાનની નિવૃત્તિ છે. ૦ તેમ બધા નયોનું અનંતરફળ (= તરતનું ફળ) અંશધર્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ છે. અર્થાત્ તે તે ધર્મ વિશેનાં અજ્ઞાનને દૂર કરવું એ છે. (૨) પરંપરફળ: જે પ્રમાણ-નય દ્વારા કાલાંતરે મેળવાય છે. જેમ બે પ્રમાણોનું પરંપરફળ હાન, ઉપાદાન અને ઉપેક્ષાની બુદ્ધિ થવી તે છે. (અર્થાત્ પ્રમાણશાન થવાથી છોડવા યોગ્ય For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪ * सप्तभङ्गीनयप्रदीपः विषयास्ताः फलत्वेनाऽवधारणीयाः ॥] इति बोध्यम् । __इति श्रीनयप्रदीपविभागः ॥ (१३३) नयविचारमयो लिखितो मुदा, यदधना शिशनाऽर्थशभेन वै। अयमुपास्यधियां सुधियां प्रगे, भवतु सौख्यकृते सततं सताम्॥ .. इति सप्तभङ्गी-नयप्रदीपप्रकरणं सम्पूर्णम् ॥ + ગુણસૌમ્યા+ પદાર્થમાં છોડવાની બુદ્ધિ, ઉપાદેય પદાર્થમાં લેવાની બુદ્ધિ અને ઉપેક્ષણીય પદાર્થ તરફ ઉપેક્ષા કરવાની બુદ્ધિ થાય છે.) ૦ તેમ નયોનું પરંપરફળ, મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન વખતે વસ્તુના એક અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષા બુદ્ધિઓ છે. અને કેવલજ્ઞાન કાળે ઉદાસીનતા છે. (૧૩૩) આ પ્રમાણે નયના સ્વરૂપનું સુવિશદ નિરૂપણ કરનારો એવો ‘નયપ્રદીપ’ નામનો બીજો વિભાગ પૂર્ણ થયો. હવે મહોપાધ્યાયજી મહારાજ, ગ્રંથની પૂર્ણાહૂતિ કરવા છેલ્લા શ્લોક દ્વારા પોતાનું વક્તવ્ય રજુ કરે છે - જે અંતિમ શ્લોક જે શ્લોકઃ નિયવિચારમયો ત્મિવિતા મુદ્દા યદ્રધુના શિશુનાર્થTબેન વૈ | अयमुपास्यधियां सुधियां प्रगे भवतु सैख्यकृते सततं सताम् ॥ શ્લોકાર્થ હમણાં અર્થશુભ બાળક વડે હર્ષથી નયવિચારમય (ગ્રંથ) લખાયો છે. આ સવારે ઉપાસ્યબુદ્ધિવાળા સુધી (= સારી બુદ્ધિવાળા) એવા સજ્જનપુરુષોને સતત સૌખ્ય માટે થાઓ. વિવેચનઃ હમણાં - બાળજીવોને સંક્ષેપમાં સપ્તભંગી અને નયનું સ્વરૂપ જાણવા મળે, એવી ભાવના જ્યારે અંતસ્તલ પર સ્કુરાયમાન થઈ, ત્યારે... અર્થશુભ બાળક વડે - ઝáતે રૂતિ સમર્થ – પુષ્ટ, રૂછ: જુમો ય સ ત કથામાં એટલે કે જેને શુભ ઇષ્ટ છે... શુભ મનોરથો, પરોપકારાદિના શુભ કાર્યો જેને ગમે છે, તેવો બાળક (= ગુરુચરણમાં બાળરૂપે રહેનારા પૂજય યશોવિજયજી મહારાજ) તેમના વડે... નયવિચારમય - નયોના સુવિશદ નિરૂપણામય અને ઉપલક્ષણથી સપ્તભંગીના સ્વરૂપવર્ણનમય એવો જે આ “સપ્તભંગીનયપ્રદીપ’ નામનો ગ્રંથ... For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ * सरल-सुगम-विवेचनसमन्वितः લખાયો છે - અર્થરૂપે અંદર તૈયાર થયેલો ગ્રંથ, બાળજીવોના ઉપકાર માટે શબ્દરૂપે બહાર મૂકાયો છે. આ સવારે - આવો સુંદર ગ્રંથ, દરરોજ સવારે ઉપાસ્યબુદ્ધિવાળા - જે જીવોને યથાર્થ તત્ત્વ ઉપાસવાની ઝંખના નથી, તે જીવો તો આ ગ્રંથના અધિકારી જ નથી. એટલે જ કહે છે કે – ઉપાસ્યબુદ્ધિવાળા... યથાર્થ તત્ત્વને = અનેકાંતમય જિનશાસનને ઉપાસવાની ઝંખનાવાળા... સુધી - માત્સર્ય-ઇર્ષ્યા વિનાની સારી બુદ્ધિવાળા એવા... સજ્જનોને - તટસ્થરૂપે રહી વસ્તુસ્વરૂપને યથાવત્ જાણવામાં તત્પર એવા સજજન પુરુષોને. સતત - જયાં સુધી જગતમાં સૂર્ય-ચંદ્ર પ્રકાશે છે, ત્યાં સુધી હંમેશાં... સૌખ્ય માટે થાઓ - સપ્તભંગી અને નયના આધારે વસ્તુનું તલસ્પર્શી જ્ઞાન થવાથી, ઉત્પન્ન થનારો જે ચિત્તનો આહ્વાદવિશેષ, તે રૂપ સુખ, તેના માટે (આ ગ્રંથ) થાઓ... આ પ્રમાણે સપ્તભંગી અને નયપ્રદીપપ્રકરણ સાનંદ સંપૂર્ણ થયું... | આ પ્રમાણે ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ દ્વારા વિરચિત સપ્તભંગીનયપ્રદીપ' ગ્રંથ પર, તપાગચ્છાચાર્યશ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજીરૂપ સંવિગ્ન-ગીતાર્થ-પ્રભાવકગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણવ મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વદર્ય મુનિ સૌમ્યાંગરત્નવિજયજી દ્વારા સંશોધિત થયેલું “ગુણસૌમ્યા” નામનું ભાવાર્થવિવેચનમય ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન થયું.../ | ગુમ મૂયાત્ શ્રમસર્ચ | | કૃતિ શમ્ | પોષ સુદ-૨ ૧૩-૦૧-૨૦૧૩ રવિવાર, વિ. સં. ૨૦૬૯ વીર સંવત્ - ૨૫૩૯ ગિરધરનગર For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ मङ्गलाचरणम् : नयसामान्यलक्षणम् : ॥ नयरहस्यप्रकरणम् ॥ महोपाध्याय श्रीयशोविजयजी गणिवर ऐन्द्रश्रेणिनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । परोपकृतये ब्रूमो रहस्यं नयगोचरम् ॥ प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ॥ पदकृत्यम् : दुर्नयस्यापि अधिकृतांशाप्रतिक्षेपित्वात् तत्रातिव्याप्तिवारणाय 'प्रकृतवस्त्वंशग्राही' इति । एवं च 'तत्' पदेनं तद्-भिन्न प्रतिपन्थिधर्मोपस्थितेर्न दोषः । प्रकृतवस्त्वंशग्राहित्वमपि दुर्नये ऽतिव्याप्तमेवेति 'तदितरांशाप्रतिक्षेपी' इति । सप्तभङ्गात्मकशब्दप्रमाणप्रदीर्घसन्तताध्यवसायैकदेशे अतिव्याप्तिवारणाय 'अध्यवसाय'पदम् । रूपादिग्राहिणि रसाद्यप्रतिक्षेपिणि अपायादिप्रत्यक्षप्रमाणे अतिव्याप्तिवारणाय 'विशेष'पदम् । भाष्यकृत्प्रतिपादित-नयलक्षणानि : "नयाः प्रापकाः, साधकाः, निर्वर्तकाः, निर्भासकाः, उपलम्भकाः, व्यञ्जका इत्यनर्थान्तरम्" इति भाष्यम् । (१.३५) अत्र प्रापकत्वं - प्रमाणप्रतिपन्नप्रतियोगिप्रतियोगिमद्भावापन्ननानाधर्मैकतरमात्रप्रकारकत्वम् । साधकत्वं तथाविधप्रतिपत्तिजनकत्वम् । निर्वर्तकत्वं अनिवर्तमाननिश्चितस्वाभिप्रायकत्वम् । For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * निर्भासकत्वं शृङ्गग्राहिकया वस्त्वंशज्ञापकत्वम् । उपलम्भकत्वं प्रतिविशिष्टक्षयोपशमापेक्षसूक्ष्मार्थावगाहित्वम् । व्यञ्जकत्वं च प्राधान्येन स्वविषयव्यवस्थापकत्वम् । एवं च पदार्थं प्रतिपादयन्नपि भाष्यकारस्तत्त्वतो लक्षणान्येव सूत्रितवान् । विभागग्रन्थः : द्वौ मूलभैदौ - द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । द्रव्यार्थिकनयलक्षणम् : तत्र 'द्रव्यमात्रग्राही नयो द्रव्यार्थिकः' । अयं हि द्रव्यमेव तात्त्विकमभ्युपैति, उत्पाद-विनाशौ पुनरतात्त्विको, आविर्भावतिरोभावमांत्रत्वात् । पर्यायार्थिकनयलक्षणम् : 'पर्यायामात्रग्राही पर्यायार्थिकः'। ___ अयं हि उत्पाद-विनाश-पर्यायमात्राभ्युपगमप्रवणः, द्रव्यं तु सजातीयद्रव्यातिरिक्तं न मन्यते, तत एव प्रत्यभिज्ञाद्युत्पत्तेः । न चैवं इतरांशप्रतिक्षेपित्वात् दुर्नयत्वं, तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् । द्रव्यार्थिकनयभेदाः : आद्यस्य चत्वारो भेदा:-नैगमः सङ्ग्रहो व्यवहार ऋजुसूत्रश्चेति जिनभद्रगणिक्षमाश्रमणप्रभृतयः । ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात् तदा ‘उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं, पुहुत्तं नेच्छइत्ति' (अनु. १४) इति सूत्रं विरुध्येत। _ 'ऋजुसूत्रवर्जास्त्रय एव द्रव्यार्थिकभेदाः' इति तु वादिनः सिद्धसेनस्य मतम् । अतीतानागत-परकीयभेद-पृथक्त्वपरित्यागाद् ऋजुसूत्रेण स्वकार्यसाधकत्वेन स्वकीयवर्तमानवस्तुन एवोपगमात् नास्य तुल्यांश-ध्रुवांशलक्षणद्रव्याभ्युपगमः । उक्तसूत्रं तु अनुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्योपचारात् समाधेयम् । पर्यायार्थिकनयभेदाः : पर्यायार्थिकस्य त्रयो भेदाः 'शब्दः समभिरुढ एवम्भूतश्चेति' संप्रदायः । ऋजुसूत्राद्याश्चत्वार इति तु वादी सिद्धसेनः । तदेवं सप्तोत्तरभेदाः । सप्तेति । शब्दपदेनैव साम्प्रत-समभिरूद्वैवम्भूतात्मकनयभेदतया उपसनात् ‘पञ्च' इत्यादेशान्तरम् । ॥ इति विभागग्रन्थः ॥ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ * नयरहस्यप्रकरणम् * ૧૮૫ लक्षणग्रन्थः: नैगमनयनिरूपणम् : अथ एतेषां लक्षणानि वक्ष्यामः । निगमेषु भवोऽध्यवसायविशेषो नैगमः । निगमेष्विति । तद्भवत्वं च लोकप्रसिद्धार्थोपगन्तृत्वम् । लोकप्रसिद्धिश्च सामान्यविशेषाधुभयोपगमेन निर्वहति । "णेगेहिं माणेहिं मिणइत्ति य णेगमस्स य नित्ति" इति सूत्रम् (अनु. १३६) नैकमानमेयविषयोऽध्यवसायो नैगम इत्येतदर्थः ॥ "निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः" इति तत्त्वार्थभाष्यम् (१-३५) अत्र पूर्वदलं मदुक्तलक्षणकथनाभिप्रायं, उत्तरदलं च विषयविभागनिरूपणाभिप्रायमात्रम् । देशग्राहित्वं-विशेषप्रधानत्वं, समग्रग्राहित्वं च सामान्यप्रधानत्वं पारिभाषिकम् । अस्य च चत्वारोऽपि निक्षेपा अभिमताः । नाम स्थापना द्रव्यं भावश्चेति ।। नामेति । 'घट' इत्यभिधानमपि घट एव । 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति वचनात् । वाच्यवाचकयोरत्यन्तभेदे प्रतिनियतपदशक्त्यनुपपत्तेश्च। स्थापनेति । घटाकारोऽपि घट एव तुल्यपरिणामत्वात्, अन्यथा तत्त्वायोगात् । द्रव्यमिति । मृत्पिण्डादिर्द्रव्यघटोऽपि घट एवान्यथा परिणामपरिणामिभावानुपपत्तेः । भाव इति । भावघटपदं चासंदिग्धवृत्तिकमेव । सङ्ग्रहनयनिस्त्पणम् : 'नैगमाद्युपगतार्थसङ्ग्रहप्रवणोऽध्यवसायविशेषः सङ्ग्रहः' । नैगमेति । सामान्यनैगमवारणाय 'नैगमायुपगतार्थ'पदम् । सङ्ग्रहश्च विशेषविनिर्मोकोऽशुद्धविषयविनिर्मोकश्चेत्यादि यथासंभवमुपादेयम् । तत्प्रवणत्वं च तन्नियतबुद्धिव्यपदेशजनकत्वं, तेन नार्थरूपसङ्ग्रहस्य नयजन्यत्वानुपपत्तिदोषः । 'संगहिय-पिंडियत्थं संगहवयणं समासओ बिति' इति सूत्रम् । (अनु. १५२) अत्र सङ्ग्रहीतं सामान्याभिमुखग्रहणगृहीतं, पिण्डितं च विवक्षितैक जात्युपरागेण प्रतिपिपादयिषितमित्यर्थः। सङ्ग्रहीतं महासामान्यं, पिण्डितं तु सामान्यविशेष इति वार्थः । For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकत-नया 'अर्थानां सर्वेकदेशसग्रहणं सङ्ग्रहः' इति तत्त्वार्थभाष्यम् । अर्थेति । अत्र सर्व सामान्यं, एकदेशश्च विशेषः । तयोः सङ्ग्रहणं सामान्यैकदेश-स्वीकार इत्यर्थः। अयं हि घटादीनां भवनानन्तरत्वात् तन्मात्रमेव स्वीकुरुते, घटादिविशेषविकल्पस्तु अविद्योपजनित एवेत्यभिमन्यते । जगदैक्ये घटपटादिभेदो न स्यादिति चेत्, न स्यादेव वास्तवः, रज्जौ सर्पभ्रमनिबन्धनसर्पादिवद् अविद्याजनितोऽनिर्वचनीयस्तु स्यादेवेत्याद्या एतन्मूलिका औपनिषदादीनां युक्तयः ।। अस्यापि चत्वारो निक्षेपा अभिमताः ।। व्यवहारनयनिरूपणम् : 'लोकव्यवहारौपयिकोऽध्यवसायविशेषो व्यवहारः' 'वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसु' इति सूत्रम् (अनु. १५२) 'विणिच्छियत्थं' इति । विनिश्चितार्थप्राप्तिश्चास्य सामान्यानभ्युपगमे सति विशेषाभ्युपगमात् । अत एव विशेषेण अवह्रियते निराक्रियते सामान्यमनेनेति निरुक्त्युपपत्तिः । अयं हि जलाहरणाद्युपयोगिनो घटादिविशेषानेवाङ्गीकरोति न तु सामान्यं, अर्थक्रियाऽहेतोस्तस्य शशशृङ्गप्रायत्वात् । 'लौककसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' इति तत्त्वार्थभाष्यम् । लौकिकेति । विशेषप्रतिपादनपरमेतत् । यथा हि लोको निश्चयतः पञ्चवर्णेऽपि भ्रमरे कृष्णवर्णत्वमङ्गीकरोति तथायमपीति । लौकिकसम इति । कुण्डिका स्रवति, पन्थाः गच्छतीत्यादौ बाहुल्येन गौणप्रयोगाद् उपचारप्रायः विशेषप्रधानत्वाच्च विस्तृतार्थ इति । अयमपि सकलनिक्षेपाभ्युपगमपर एव । ऋजुसूत्रनयनिरूपणम् : 'प्रत्युत्पन्नग्राही अध्यवसायविशेष ऋजुसूत्रः' । पच्चुप्पण्णग्गाही उज्जुसूओ णयविही मुणेयव्वो । इति सूत्रम् (अनु. १५२) प्रत्युत्पन्नग्राहित्वं च भावत्वेऽतीतानागतसम्बन्धाभावव्याप्यत्वोपगन्तृत्वं, नातोऽतिप्रसङ्गः। ‘सतां साम्प्रतानामभिधानपरिज्ञानं ऋजुसूत्र' इति तत्त्वार्थभाष्यम् (१-३५) व्यवहारातिशायित्वं लक्षणमभिप्रेत्य तदतिशयप्रतिपादनार्थमेतदुक्तम् । व्यवहारो हि सामान्य व्यवहारानङ्गत्वान्न सहते, कथं तर्हि अर्थमिति परकीयं अतीतमनागतं चाप्यभिधानमपि तथाविधार्थवाचकं ज्ञानमपि च तथाविधार्थविषयमविचार्य सहेत? इत्यस्याभिमानः। For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ शब्दनयनिरूपणम् : अस्यापि चत्वारो निक्षेपा अभिमताः । द्रव्यनिक्षेपं नेच्छत्ययमिति वादिसिद्धसेनमतानुसारिण:, तेषामुक्तसूत्रविरोधः । न चोक्त एव तत्परिहार एतन्मतपरिष्कार इति वाच्यम्, नामादिवदनुपचरितद्रव्यनिक्षेपदर्शनपरत्वादुक्तसूत्रस्य तदनुपपत्तेः । अधिकमन्यत्र ॥ ( भाव = आदेशान्तरे "यथार्थाभिधानं शब्द" इति त्रयाणां लक्षणम् । भावमात्राभिधानप्रयोजकोऽध्यवसायविशेष इति एतदर्थः । तेन न अतिप्रसङ्गादिदोषोपनिपातः भावनिक्षेप) नयरहस्यप्रकरणम् तत्रापि 'नामादिषु प्रसिद्धपूर्वात् शब्दात् अर्थप्रत्ययः साम्प्रतः' इति साम्प्रतलक्षणम् । प्रतिविशिष्टवर्तमानपर्यायापन्नेषु नामादिष्वपि गृहीतसङ्केतस्य शब्दस्य भावमात्रबोधकत्वपर्यवसायीति तदर्थः । तथात्वं च भावातिरिक्तविषयांश उक्तसङ्केतस्याप्रामाण्यग्राहकतया निर्वहति । तज्जातीयाध्यवसायत्वं च लक्षणमिति न क्वचिदनीदृशस्थलेऽव्याप्तिः । समभिरुढाद्यतिव्याप्तिश्च अध्यवसाये विषये वा तत्तदन्यत्वदानान्निराकरणीया ॥ सम्प्रदायेऽपि 'विशेषिततरः ऋजुसूत्राभिमतार्थग्राही अध्यवसायविशेषः शब्दः' इत्यापादितसंज्ञान्तरस्यास्य लक्षणम् । 'इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो' इति सूत्रम् (अनु. १५२) अत्रापि ‘तर’प्रत्ययमहिम्ना विशेषिततमाधोवर्तिविषयाग्रहणान्न समभिरूढाद्यतिव्याप्तिरिति स्मर्तव्यम्। ऋजुसूत्राद् विशेषः पुनरस्येत्थं भावनीयः - यदुत संस्थानादिविशेषात्मा भावघट एव परमार्थसत् तदितरेषां तत्तुल्यपरिणत्यभावेनाघटत्वात् । अथवा लिङ्ग-वचन-सङ्ख्यादिभेदेनार्थभेदाभ्युपगमाद् ऋजुसूत्रादस्य विशेषः || अस्य च उपदर्शिततत्त्वो भावनिक्षेप एवाभिमतः ॥ समभिख्ढनयनिरूपणम् : ૧૮૭ असङ्क्रमगवेषणपरोऽध्यवसायविशेषः समभिरूढः । "वत्थुओ संकमणं होइ अवत्थु णए समभिरूढे" इति सूत्रम् । “सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः इति" तत्त्वार्थभाष्यम् । असङ्क्रमेति । तत्त्वं च यद्यपि न संज्ञाभेदेनार्थभेदाभ्युपगन्तृत्वं घटपटादिसंज्ञाभेदेन नैगमादिभिरपि अर्थभेदाभ्युपगमात्, तथापि संज्ञाभेदनियतार्थभेदाभ्युपगन्तृत्वं तत् । एवम्भूतान्यत्वविशेषणाच्च न तत्रातिव्याप्तिः । For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ gat * महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः । अयं खल्वस्याभिमानः यदुत-यदि शब्दो लिङ्गादिभेदेनार्थभेदं प्रतिपद्यते तर्हि संज्ञाभेदेनापि किमित्यर्थभेदं न स्वीकुरुते? | अस्याप्युपदर्शिततत्त्वो भावनिक्षेप एवाभिमतः । एवम्भूतनयनिरूपणम् : व्यञ्जनार्थविशेषान्वेषणपरोऽध्यवसायविशेष एवम्भूतः । 'वंजण-अत्थ-तदुभयं एवंभूओ विसेसेइ' इति सूत्रम् । 'व्यञ्जनार्थयोरेवम्भूत' इति तत्त्वार्थभाष्यम् । व्यज्जनेति । तत्त्वं च पदानां व्युत्पत्त्यर्थान्वयनियतार्थबोधकत्वाभ्युपगन्तृत्वं, नियमश्च कालतो देशतश्चेति न समभिरूढातिव्याप्तिरपि।। अस्याप्युपदर्शिततत्त्वो भावनिक्षेप एवाभिमतः । अयं खल्वस्य सिद्धान्तो यदुत-यदि घटवदव्युत्पत्त्यर्थाभावात् कुटपदार्थोऽपि न घटपदार्थस्तदा जलारणादिक्रियाविरहकाले घटोऽपि न घटपदार्थोऽविशेषादिति । नन्वेवं प्राणधारणाभावात् सिद्धोऽपि न जीवः स्यादिति चेत् ? एतन्नये न स्यादेव । तदाह भाष्यकार: एवं जीवं जीवो संसारी पाणधारणाणुभावा । सिद्धो पुण अजीवो जीवणपरिणामरहिओ त्ति ॥२२५६॥ केचित्तु दिगम्बराः एवम्भूताभिप्रायेण सिद्ध एव जीवो भावप्राणधारणात् न तु संसारीति परिभाषन्ते। यदाहुः - तिक्काले च दुपाणा इंदिय बलमाउसाणपाणे य। ववहारा सो जीवो णिच्छयओ दुचेयणा जस्स ॥ द्रव्यसङ्ग्रहः ३ ॥ तच्चिन्त्यम्, एवम्भूतस्य जीवं प्रति औदयिकभावग्राहकत्वात् । सिद्धोऽप्येतन्नये सत्त्वयोगात् सत्त्वः । अतति सततमपरपर्यायान् गच्छतीत्यात्मा च स्यादेव । तदेवं लक्षिताः सप्तापि नयाः ॥ एतेषु च यद्यपि क्षणिकत्वादिसाधने नित्यत्वादिपराकरणमेकान्तानुप्रवेशादप्रमाणम्, तथापि परेषां तर्क इव प्रमाणानां स्वरुचिविशेषरूपनयानामनुग्राहकत्वाद् युज्यत इति सम्भाव्यते । तत्त्वं तु बहुश्रुता विदन्ति। एतेषु च बलवत्त्वाबलवत्त्वादिविचारेऽपेक्षैव शरणम् । For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ * नयरहस्यप्रकरणम् है नय-परिज्ञानफलम् : फलं पुनर्विचित्रनयवादानां जिनप्रवचनविषयरुचिसम्पादनद्वारा रागद्वेषविलय एव । अय एवायं भगवदुपदेशोऽपि - सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता। तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥ आव. निर्यु. १०५५ ॥ चरणगुणस्थितिश्च परममाध्यस्थरूपा न राग-द्वेषविलयमन्तरेणेति तदर्थिना तदर्थं अवश्यं प्रयतितव्यमत्युपदेशसर्वस्वम्॥ ॥ इति फलग्रन्थः ॥ ॥ नयरहस्य प्रकरणम् ॥ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ॥अनेकान्त-व्यवस्था ॥ महोपाध्याय श्रीयशोविजय गणिवर मङ्गलम् : ऐन्द्रस्तोमनतं नत्वा वीतरागं स्वयम्भुवम् । अनेकान्तव्यवस्थायां श्रमः कश्चिद् वितन्यते ॥१॥ प्रस्तावना: जिनमतमतिगंभीरं नयलवविद्भिः परैरनन्तनयम् । आघ्रातुमपि न शक्यं हरिणेन व्याघ्रवदनमिव ॥२॥ वस्तुधर्मो ह्यनेकान्तः प्रमाणनयसाधितः । अज्ञात्वा दूषणं तस्य निजबुद्धेविडम्बनम् ॥३॥ अनेकान्तलक्षणम् - सप्ततत्त्वानि च : अथ कोऽयमनेकान्तः? उच्यते तत्त्वेषु भावाभावादिशबलैकरूपत्वम् । कानि तत्त्वानीति चेत् ? तत्रेदं तत्त्वार्थ-महाशास्त्रसूत्रम्"जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम्" (१-४) (१) जीवाः - औपशमिकादिभावान्विताः । (२) अजीवाः - धर्मादयश्चत्वारोऽस्तिकायाः । (३) आश्रूयते गृह्यते यैः कर्म ते आश्रवाः, शुभाशुभकर्मादानहेतव इत्यर्थः । For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ है अनेकान्तव्यवस्था के (४) बन्धो नाम आश्रवात्तकर्मण आत्मना सह प्रकृत्यादिविशेषतः संयोगः । (५) आश्रवनिरोधहेतुः संवरः। (६) विपाकात् तपसो वा कर्मणां शाटो निर्जरा । (७) सर्वोपाधिविशुद्धात्मलाभो मोक्षः । "इत्येष सप्तविधोऽर्थस्तत्त्वम्, एते वा सप्तपदार्थास्तत्त्वानि" इति भाष्यकारः । ननु कथं सप्तैव तत्त्वानि?, पुण्यपापयोरप्यधिकयोः सत्त्वादिति, चेन्न बन्ध एव तयोरन्तर्भावमभिप्रेत्य भेदेनानभिधानात् । ___ हन्त ! तर्हि 'जीवाजीवास्तत्त्वम्' एतावदेव वाच्यं स्यात्, आश्रवादीनां पञ्चानां जीवाजीवयोरभिन्नत्वात्, तथा हि - आश्रवो मिथ्यादर्शनरूप: परिणामो जीवस्य, स च क आत्मानं पुद्गलांश्च विहाय ?; बन्धश्चात्मप्रदेशसंश्लिष्टकर्मपुद्गलात्मकः, संवरोऽप्यात्मन एवाश्रवनिरोधलक्षणो देशसर्वनिर्वृतिपरिणामः । निर्जरा तु पार्थक्यापन्नजीवपुद्गलदशैव । मोक्षोऽपि समस्तकर्मरहित आत्मैवेति चेत्, इदमित्थमेव, किन्त्विदं शास्त्रं मुमुक्षुशिष्यप्रवृत्तये, सा च मुक्ति-संसारयोः कारणयोर्भेदेनाभिधानं विना न स्यादित्याश्रवो बन्धश्चेति द्वयं मुख्यं संसारकारणं, संवरो निर्जरा चेति द्वयं मुख्यं मोक्षकारणमुपात्तं, यत्तु मुख्यं प्रयोजनं मोक्षो यदर्थाः सर्वाः प्रवृत्तयः स कथं न प्रदर्येत? इति युक्तं पञ्चानामप्युपादानम् । तदेवं जीवाजीवादीनि सप्तैव तत्त्वानीति स्थितम् ।। यदि चाभ्युदयहेतुतया पुण्यस्य तत्प्रतिपक्षतया पापस्यापि च पृथग् निरुपणमावश्यकं तदाभ्युदयनिःश्रेयसहेतुप्रवृत्त्यनुकूलज्ञानविषयतया जीवाजीवादयो नवैव पदार्थाः निरूपणीयेति परममुनिसिद्धान्तसरणिः । ___अथ किमेतेषु भावाभावादिशबलैकरूपत्वम् ? उच्यते विषयतया भावाभावाद्याकारबुद्धिजनकपरिणामद्वयतादात्म्यापन्नजात्यन्तरैकधर्मित्वम् । अस्ति बैकस्य जीवाजीवादेः स्व-परद्रव्यादिनिबन्धनो भावाभावादिरूपो द्विविधः परिणामः, यद्बलात् तत्र ‘अस्ति' 'नास्ति' इति प्रत्ययद्वयमुपजायते । तदेवं व्यवस्थितं जीवाजीवादीनां विचित्रभावाभावादिशबलैकरूपत्वम् ।। अथ के ते नयाः ? यैः प्रतिनियतधर्मग्रह इति ? उच्यते - नैगम-सङ्ग्रह-व्यवहारर्जुसूत्र-शब्द-समभिरूद्वैवम्भूता नयाः । नैगमनयनिरूपणम् - तत्र नैकै:- प्रभूतैः मानैः- महासामान्यावान्तरसामान्यविशेषज्ञानलक्षणैः, मिनोति मिमीते वा निरुक्तविधिना वर्णविपर्ययान्नैगमः । वर्णविपर्ययः ककारस्थाने गकारः । यदुक्तम् - वर्णागमो वर्णविपर्ययश्च द्वौ चापरौ वर्णविकारनाशौ । धातोस्तदर्थातिशयेन योगस्तदुच्यते पञ्चविधं निरुक्तम् ॥ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ + महोपाध्याय श्रीकृत - नयविषयककृतिः अथवा लोकार्थनिबोधाः- निगमाः तेषु भवः कुशलो वा नैगमः । अयं च महासामान्यादिषु क्रमेण सर्वाविशुद्धो, विशुद्धाविशुद्धो विशुद्धश्च ज्ञातव्यः । एवं प्रस्थकाद्युदाहरणेष्वपि सिद्धान्तसिद्धेषु भावनीयम् । एवं घटादिष्वपि कार्यकारणयोरवयवावयविनोरन्यप्रकारेण चोपचारानुपचाराभ्यां अविशुद्ध-मध्यम- विशुद्धभेदाः भावनीयाः, एतद्व्युत्पत्त्यर्थमेव प्रस्थकादिदृष्टान्तोपदेशात् । ૧૯૨ अस्मिन्नेव विशेषेभ्योऽन्यदेव सामान्यम्, अनुवृत्तिबुद्धिहेतुत्वात् । सामान्याच्चान्ये एव विशेषाः व्यावृत्तिबुद्धिहेतुत्वात् । एवमाश्रयादपि भिन्नमेव सामान्यं, अन्यथा व्यक्तिवत् साधारण्यानुपपत्तेः । एवं तुल्याकृतिगुणक्रियैकप्रदेशनिर्गतागतपरमाणुषु योगिनां परस्परभेदबुद्धिहेतुरन्त्यविशेषोऽपि परमाणुभ्यो भिन्न एव, स्वस्मिन्नितरभेदबुद्धेः स्वातिरिक्तविशेषहेतुकत्वनियमाद् गोत्वादिसामान्यविशेषस्थले तथादर्शनादित्यवधेयम् । नन्वेवं द्रव्यार्थविषयं सामान्यं पर्यायार्थविषयं विशेषं चेच्छन् नैगमः साधुवदुभयनयावलम्बित्वेन सम्यग्दृष्टिः स्यादिति चेन्न, परस्परं वस्तुतश्च भिन्नसामान्यविशेषाभ्युपगन्तृत्वेनास्य कणादवत् मिथ्यादृष्टित्वात् । तदुक्तं महाभाष्ये सन्मतौ च - दोहि वि णएहि णीयं सत्थमुलुयस्स तहवि मिच्छत्तं । जं सविसयप्पहाणत्तणेण अण्णोण्णनिरवेक्खा ॥ (विशे. २१९ पू. सन्म. ३-४९ ) ननु यदि द्रव्यपर्यायोभयावगाही नैगमस्तदा 'आद्यास्त्रयो द्रव्यार्थिका अन्त्याश्चत्वारः पर्यायार्थिकाः' इति सिद्धसेनाचार्याणां 'आद्याश्चत्वारो द्रव्यार्थिका अन्त्यास्त्रयः पर्यायार्थिकाः' इति जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादानां च विभागवचनं व्याहन्येत नैगमस्योभयान्तःपातित्वेन पर्यायार्थिकाधिक्यात् । न चोभयविषयकत्वेऽपि द्रव्यांशे प्राधान्येनास्य द्रव्यार्थिकत्वमेवेति वाच्यम्, पर्यायांशेऽपि क्वचिदस्य प्राधान्यदर्शनात् । त्रिविधो ह्ययमाकरादावुदाह्रियते धर्मयोर्धर्मिणोः धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन विवक्षणात् । तत्र 'सच्चैतन्यमात्मनि ' ( प्रमा. ७–८) इत्याद्यो भेदः । अत्र चैतन्याख्यस्य धर्मस्य विशेष्यत्वेन प्राधान्यात्, सत्ताख्यधर्मस्य तु विशेषणत्वेनोपसर्जनभावात् । 'वस्तु पर्यायवद् द्रव्यम्' (७-९) इति द्वितीयो भेदः वस्त्वाख्यधर्मिणो विशेष्यत्वेन प्राधान्यात् पर्यायवद्द्रव्यस्य तु विशेषणत्वेनोपसर्जनभावात् । 'क्षणमेकं सुखी विषयासक्तो जीवः' (७-१०) इति तृतीयो भेदः । अत्र विषयासक्तजीवाख्यधर्मिणो विशेष्यत्वेन मुख्यत्वात् सुखलक्षणधर्मस्य तु विशेषणत्वेनोपसर्जनत्वात् । इत्थं चात्र धर्मप्राधान्ये पर्यायप्राधान्यात् पर्यायार्थिकत्वमपि दुर्निवारमिति चेत्, सत्यं, द्रव्यपर्यायोभयग्राहित्वेऽपि नैगमस्याधिकृतवस्तुनि द्रव्यपर्यायान्यतरात्मकत्वजिज्ञासायां द्रव्यांशाप्रतिक्षेपेणैव द्रव्यार्थिकत्वनिर्धारणात् सामान्यरूपस्यास्य सङ्ग्रहे विशेषरूपस्य च व्यवहारेऽन्तर्भावपक्षे व्यवहारस्यापि द्रव्यार्थतायाश्चिन्त्यत्वापत्तेः । निर्णीते च स्वस्वान्यविषय For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तव्यवस्था प्रतिक्षेपेणैव द्रव्यपर्यायग्राहिणो द्रव्यार्थिकत्व - पर्यायार्थिकत्वे निर्युक्तिभाष्यादौ । तदेवं द्रव्यार्थिकः पर्यायं प्रतिक्षिपति पर्यायार्थिकस्तु द्रव्यं, इति द्रव्यांशप्रतिक्षेपान्नैगमो द्रव्यार्थिक इति व्यवस्थितम् । न च तथा तज्जातीयेन पर्यायाप्रतिक्षेपात् पर्यायार्थिकत्वमपि स्यादिति वाच्यं यज्जात्यवच्छेदेन द्रव्याप्रतिक्षेपित्वं तज्जातीयस्य तन्नयत्वं इत्येवं परिभाषणात् । वस्तुतः क्षणिकत्वादिविशेषणशुद्धपर्यायं नैगमो नाभ्युपगच्छत्येव, किञ्चित्कालस्थायिअशुद्धतदभ्युपगमस्तु सत्तामहासामान्यरूपद्रव्यांशस्य घटादिसत्तारूपविशेष प्रस्तारमूलतया शुद्धद्रव्याभ्युपगम एव पर्यवस्यतीति न पर्यायार्थिकत्वं तस्य । अत एव सामान्यविशेषविषयभेदेन सङ्ग्रहव्यवहारयोरेवान्तर्भावेन शुद्धाशुद्धद्रव्यास्तिकायोऽयमिष्यते इति दव्वठ्ठियनयपयडी सुद्धा संगहपख्त्रणाविसओ । पडिस्ख्वे पुण वयणत्थणिच्छओ तस्स ववहारो ॥१-४॥ इति सन्मतिगाथायां पृथड्नोदाहृतः । अत्र नैगमो न पृथग् जगृहे सङ्ग्रहव्यवहारविषयातिरिक्ततद्विषयासिद्धेरिति । ष पृथड्नैगमनयो विद्यते ते प्रतिपत्तृभेदान्नाना तदभिप्रायं वर्णयन्ति । यतः केचिदाहुः 'पुरुष एवेदं सर्वं' (पुरुषसूक्त) इत्यादि । यदाश्रित्योक्तम् - ૧૯૩ ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥ गीता १५-१ ॥ पुरुषोऽप्येकत्वनानात्वभेदात् कैश्चिदभ्युपगतो द्वेधा, नानात्वेऽपि तस्य कर्तृत्वाकर्तृत्वभेदः परैराश्रितः, कर्तृत्वेऽपि सर्वगतेतरभेदः, असर्वगतत्वेऽपि शरीरव्याप्यवयापिभ्यां भेदः, व्यापित्वेऽपि मूर्तेतरविकल्पाद् भेद् एव । अपरैस्तु प्रधानकारणकं जगदभ्युपगतं, तत्रापि कैश्चिद् सेश्वरनिरीश्वरभेदोऽभ्युपगतः । अन्यैस्तु परमाणुप्रभवमभ्युपगतं जगद् तत्रापि सेश्वरनिरीश्वरभेदाद् भेदोऽभ्युपगत एव । सेश्वरपक्षेऽपि स्वकृतकर्मसापेक्षत्वानपेक्षत्वाभ्यां तदवस्थ एव भेदाभ्युपगमः । कैश्चित् स्वभावकालयदृच्छादिवादाः समाश्रिताः, तेष्वपि सापेक्षत्वानपेक्षत्वाभ्यां भेदव्यवस्थाभ्युपगतैव । तथा कारणं नित्यं कार्यमनित्यं इत्यपि द्वैतं कैश्चिदभ्युपगतम् । तत्रापि कार्यं स्वरूपं नियमेन त्यजति न वेत्ययमपि भेदाभ्युपगमः । एवं मूतैरेव मूर्तमारभ्यते, अमूर्तैरमूर्तं मूर्तैरमूर्तं अमूर्तैर्मूर्तम् इत्यनेकधा निगमार्थः सन्मतिवृत्तौ व्यवस्थितः । एतन्नयमालम्ब्य वैशेषिकदर्शनं प्रवृत्तम् । एवं नैयायिकदर्शनमपि, प्रायः समानत्वाद् द्वयोरिति । सङ्ग्रहनयनिस्पणम् : सङ्ग्रहणं = सामान्यरूपतया सर्ववस्तूनामाक्रोडनं सङ्ग्रहः । सङ्गृणाति सामान्यरूपतया वा सर्वमिति वा सङ्ग्रहः । For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ + महोपाध्यायश्रीकृत-नयविषयककृति:+ ‘सङ्गृहीतपिण्डीतार्थं सङ्ग्रहवचनं' इत्यागमः । अस्यार्थः सङ्गृहीतः = सामान्याभिमुखेन गृहीतः, पिण्डीत: - एकजातिमानीतः । यद्वा-सङ्गृहीतः अनुगमविषयीकृतः, पिण्डीतः निराकृतपराभिमतव्यतिरेकः । यद्वा-सङ्गृहीतः = सत्ताख्यमहासामान्यभावमापन्नोऽर्थोः यस्य तत्तथा सङ्ग्रहवचनं । अन्तः क्रोडीकृतसर्वविशेषस्य सामान्यस्यैव तेनाभ्युपगमात् । 'सद्' इत्येवं भणिते सर्वत्र भुवनत्रयान्तर्गते वस्तुनि बुद्धेरनुधावनात् । घटपटादीनां हि भावान्यत्वे खरविषाणप्रख्यत्वं तदनन्यत्वे च सामान्यैकपरिशेष एव न्याय्य इति । यन्महाभाष्यकृत् ૧૯૪ = कुम्भो भावान्नो जड़ तो भावो अहन्नहाभावो । एवं पड़ादओ वि भावाणन्नत्ति तम्मतं ॥ चूओ विणस्सइ च्चिय मूलाइगुणोत्ति तस्समूहो वा । . माओ वि एवं सव्वे न वणस्सइविसिठ्ठा ॥ विशे. २२०८-१० ॥ अत एव यत्र विशेषक्रिया न श्रूयते तत्रास्ति - भवतीत्यादिका प्रयुज्यते इति शाब्दिकाः । सत्तायाः सर्वपदार्थाव्यभिचारात् । यदेव च सर्वाव्यभिचाररूपं तदेव परमार्थिकं यच्च व्यभिचारि तत् प्रबुद्धवासनाविशेषनान्तरीयकोपस्थितिकमप्यपारमार्थिकम् ॥ एतन्नयमाश्रित्य चिदानन्दैकरससदद्वैतप्रतिपादकं वेदान्तदर्शनमुद्भूतम् ॥ व्यवहारनयनिरूपणम् : व्यवहरणं व्यवहारः । व्यवहरतीति वा व्यवहारः । विशेषतोऽवह्रियते-निराक्रियते सामान्यमनेनेति वा व्यवहारः । अयमुपचारबहुलो लोकव्यवहारपरः । ‘वच्चइ विणिच्छियत्थं, ववहारो सव्वदव्वेसु' (विशे. २१८३) इति सूत्रम् । व्यवहारः सर्वद्रव्येषु विचार्य विशेषानेव व्यवस्थापयतीति एतदर्थः । इत्थं ह्यसौ विचारयति ननु 'सदिति यदुच्यते तद् घट - पटादिविशेषेभ्यः किमन्यन्नाम ? वार्तामात्रप्रसिद्धं सामान्यमनुपलम्भान्नास्त्येव ।' अथवा 'वच्चइ' इत्यादेर्लोकव्यवहारो विनिश्चयतः तदर्थं व्रजति व्यवहार इत्यर्थः । तथा हिनिश्चयनयमतेन भ्रमरादेः पञ्चवर्णद्विगन्धपञ्चरसाष्टस्पर्शवत्त्वे सत्यपि तत्र कृष्णवर्णादौ जनपदस्य निश्चयो भवति, तमेवार्थं व्यवहारनयः स्थापयति न तु सम्मतमप्यन्यत्, तथैव लोकव्यवहारनिर्वहात् । न चैवं भ्रमरो न श्वेतः इत्याद्यध्यक्षशाब्दयोरतस्मिंस्तद्ग्राहकत्वेन लौकिकप्रामाण्यमपि न स्यादिति For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ शङ्कनीयं ‘न श्वेतः' इत्याद्यध्यक्षस्योद्भूततया श्वेताद्यभावविषयकत्वोपगमात्, तादृशशब्दस्थले च भावसत्यताग्राहकव्युत्पत्तिमहिम्ना श्वेतादिपदानामुद्भूतश्वेतादिपरत्वग्रहेण दोषाभावादिति दिग् ॥ अस्मान्नयादेकान्तनित्यचेतनाचेतनवस्तुद्वयप्रतिपादकं साङ्ख्यदर्शनमुत्पन्नम् । यद् वादी जं काविलं दरिसणं, एवं दव्वट्ठियस्स वत्तव्वं ॥ सन्म. ३-४८॥ द्रव्यार्थिकपदमत्र व्यवहारलक्षणाशुद्धद्रव्यार्थिकपरं द्रष्टव्यं शुद्धद्रव्यार्थिकप्रकृतेः सङ्ग्रहनयरूपाया वेदान्तदर्शनोत्पत्तिमूलताया उक्तत्वात् ॥ ऋजुसूत्रनयनिरूपणम् अनेकान्तव्यवस्था÷ ऋजु - अवक्रं श्रुतं - ज्ञानमस्य ऋञ्जुश्रुतः । सूत्रः । यद् भाष्यकृद् यद्वा ऋतु-अवक्रं वस्तु सूत्रयतीति उज्जुं उज्जुं सुयं नाणं उज्जुयमस्स सोयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जुं वत्थं तेणुज्जुसुत्तोत्ति ॥ विशे. २२२२ ॥ ऋजुत्वं चैतदभ्युपगतवस्तुनोऽवर्तमानपरकीयनिषेधेन प्रत्युत्पन्नत्वम् । अतीतमनागतं परकीयं च वस्त्वेतन्मते वक्रं, प्रयोजनाकर्तृत्वेन परधनवत् तस्यासत्त्वात्, स्वार्थक्रियाकारित्वस्यैव स्वसत्तालक्षणत्वात् । अत एव व्यवहारनयवादिनं प्रति अयमेवं पर्यनुयुङ्क्ते - 'यदि व्यवहारानुपयोगादनुपलम्भाच्च सङ्ग्रहनयसम्मतं सामान्यं त्वं नाभ्युपगच्छसि तदा तत एव हेतुद्वयात् गतमेष्यत् परकीयं च वस्तु माभ्युपगम । न हि तैः कश्चिद् व्यवहारः क्रियते उपलब्धिविषयीभूयते वा । वासनाविशेषजनितो व्यवहारस्तु सामान्येऽप्यतिप्रसज्यत इति यत् स्वकीयं साम्प्रतकालीनं च तद्वस्तु । लिङ्गसङ्ख्यादिभेदेऽपि 'तटस्तटीतटम्' इत्यादौ 'गुरुर्गुरवः' 'आपो जलम्' 'दाराः कलत्रं' इत्यादौ च विपरिणतनानापर्यायशब्दवाच्यं निक्षेपचतुष्टयाक्रान्तमपि एकमेव स्वीकुरुते ऋजुसूत्रनयः। न तु शब्दनयवत् भावरूपैकनिक्षेपाक्रान्तं लिड्ग-सङ्ख्याभिन्नपर्यायशब्दावाच्यं च । तदाह भाष्यकृत् तम्हाणिययं संपइकालीणं लिंगवयणभिन्नपि । नामादिभेदे विहियं पडिवज्जइ वत्थुमुज्जुसुत्तो ति ॥२२२३ विशे. ॥ अस्मान्नयात् परपर्यायासंस्पर्शि एकपर्याये वचनं विच्छिन्दद् बौद्धदर्शनं प्रवृत्तम् ॥ शब्दनयनिरूपणम् : 'शप् आक्रोशे' शपं-आह्वानमिति शब्दः । शपतिं - आह्वयतीति वा शब्दः । For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * शप्यते वाहूयते वस्त्वनेनेति शब्दः । ___ शब्दस्य यो वाच्योऽर्थस्तत्प्रधानत्वान्नयोऽपि शब्दः उपचारात् । यथा कृतकत्वादित्यादिकः पञ्चम्यन्तशब्दोऽपि हेतुः । अर्थरूपं हि कृतकत्वमनित्यत्वगमकत्वान्मुख्यतया हेतुरुच्यते उपचारात्तु तद्वाचकः शब्दः । तद्वदिहापि द्रष्टव्यम् । उक्तं च महाभाष्यकृता - सवणं सपइ स तेणं व सप्पए वत्थु जं सद्दो । तस्सत्थपरिग्गहओ नओ वि सद्दो त्ति हेउ व्व ॥२२२७॥ शब्दवाच्यार्थपरिग्रहप्राधान्यम्इच्छइ विसेसियतरं पच्चुप्पण्णो नओ सद्दो ॥२१८४॥ नि. ॥ इति नियुक्तिदलं तत्र भाष्यम् - तं चिय रिउसुत्तमयं पच्चुप्पन्नं विसेसियतरं सो। इच्छइ भावघडं चिय जं न उ नामादिए तिण्णे ॥२२२८॥ तदेव ऋजुसूत्रनयमतं - ऋजुसूत्रनयाभ्युपगतं । प्रत्युत्पन्नं वर्तमानं वस्तु इच्छति । असौ - शब्दनयः । कीदृशं? विशेषिततरं । कुत इदं ज्ञायते ? यद् - यस्मात् पृथुबुध्नोदराद्याकारकलितं मृन्मयं जलाहरणादिक्रियाक्षमं प्रसिद्धघटरूपं भावघटमेवेच्छत्यसौ । न तु शेषान्नाम-स्थापनाद्रव्यरूपास्त्रीन् घटानिति । शब्दार्थप्रधानो ह्येष नयः । शब्दार्थश्च प्रकृते घट चेष्टायामिति धात्वर्थलक्षणो भावघट एव युज्यते, न नामादिष्विति निक्षेपचतुष्टयाभ्युपगमपराद् ऋजुसूत्राद् विशेषिततरं वस्तु इच्छत्यसौ, एकस्यैव भावघटस्यानेनोपगमाद् । नामादिघटनिराकरणे प्रमाणम् - नामादओ न कुंभा तक्कज्जाकरणओ पडाइव्व । पच्चक्खविरोहाओ तल्लिगाभावओ वा वि ॥२२२९ वि. ॥ · नाम-स्थापना-द्रव्यरूपाः कुम्भा न भवन्ति, जलाहरणादितत्कार्याकरणात् पटादिवत्, तथा प्रत्यक्षविरोधात् तल्लिगादर्शनाच्च । अघटरूपास्ते प्रत्यक्षेणैव दृश्यन्त इति प्रत्यक्षविरोधः, जलाहरणादि तल्लिङ्गं च तेषु न दृश्यते ततोऽनुमानविरोधोऽपीति कथं ते नामादिघटा घटव्यपदेशभाजो भवेयुः?। घटपदान्नामादिघटोपस्थितेरस्खलिताया दर्शनात् तत्र तत्पदशक्तेरव्याहतत्वात् स्वारसिकघटपदलक्षणो व्यपदेशस्तेषु न विरुध्यत इति चेत्, न, अन्तरङ्गप्रत्यासत्त्या भावघट एव घटपदशक्तेरभ्युपगमात्, नामादिषु तत्पदप्रयोगस्यास्वारसिकत्वादिति दिग् । अथवा लिङ्गवचने समाश्रित्य विशेषिततरं वस्त्विच्छति शब्दनय इति दर्शयन्नाह भाष्यकृत् - वत्थुमविसेसओ वा जं भिन्नाभिन्नवयणं पि । इच्छइ रिउसुत्तनओ विसेसियतरं तयं सद्दो ॥ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ * अनेकान्तव्यवस्था है ૧૯૭ कुत? इत्याह - धणिभेयाओ भेओ त्थीपलिंगाभिहाणवच्चाणं । पडकुंभाणं व जओ तेणाभिन्नत्थमिटुं तं ॥ ___ यादृशो ध्वनिस्तादृश एवार्थोऽस्येष्ट इति । अन्यलिङ्गवृत्तेस्तु शब्दस्य नान्यलिङ्गवाच्यमिच्छत्यसौ । नाप्यन्यवचनवृत्तेः शब्दस्य अन्यवचनवाच्यं वस्त्वभिधेयमिच्छत्यसौ इति भावः । समभिरूढेन सहास्य मतभेदं दर्शयति - बहुपज्जायं पि मयं सद्दत्थवसेण सद्दस्स। 'बहुपर्यायमपि' - 'इन्द्रः शक्रः पुरन्दरः' इत्यादिनानापर्यायवाच्यमप्येकमिन्द्रादिकं वस्तु 'शब्दस्य' इन्द्रादेरिन्दनादिको योऽर्थस्तद्वशेन शब्दनयस्य मतमभिमतम् । इन्दन-शकन-पूर्दारणादीनामर्थानामेकस्मिन्निंद्रादिके वस्तुनि समावेशासम्भवात् । समभिरूढस्तु नैवं मन्यत इति स्फुटीभविष्यतीत्यनयोर्भेदः ॥ समभिन्ढनयनिरूपणम् : एकामेव सज्ञां समभिरोहतीति समभिरूढः । आह च भाष्यकृत् जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा । सण्णंतरत्थविमुहो तओ णओ समभिढो त्ति ॥२२३६॥ यां यां संज्ञां 'घटः' इत्यादिरूपां भाषते तां तामेव यस्मात् संज्ञान्तरार्थविमुखः कुटकुम्भादिशब्दवाच्यार्थनिरपेक्षः समभिरोहति - तत्तद्वाच्यार्थविषयत्वेन प्रमाणीकरोति, ततः - तस्मादर्थसमभिरोहणात् समभिरूढो नयः । यो घटशब्दवाच्योर्थस्तं कुटकुम्भादिपर्यायशब्दवाच्यं नेच्छत्यसावित्यर्थः । वत्थूओ संकमणं होइ अवत्थु णए समभिरूढे ।। इति नियुक्तिदलम् । ' एतन्नये परगतस्य दानहरणादेर्नास्त्येव सद्भावः, स्वगतं तत्फलं तु स्वगतदानहरणादिअध्यवसायविशेषादेवेति विवेचितमन्यत्र ।। अयं पुनरिह शब्दसमभिरूढयोरवान्तरविशेषोऽनुसंधेयः यदायेन बाह्यवस्तु सन्निधापितस्तदाकाराध्यवसायः फलक्षमोऽभ्युपेयः, द्वितीयेन तु वासनामात्रोत्थापित इति । इत्थमेव नैगमनये जीवाजीवयोहिंसा, सङ्ग्रहव्यवहारयोः षट्स्वेव कायेषु, ऋजुसूत्रे प्रतिजीवं भिन्ना भिन्ना सा, शब्दनये तु स्वपरिणामविशेषरूपैव सा इत्यादि नयविचारे शब्दसमभिरूढयो वहिंसाद्याश्रित्य विषयभेदः सङ्गच्छते । एवम्भूतस्तु क्रियाकालान्यकालस्पर्शिपदार्थप्रतिषेधादेव विशिष्यत इति न तत्र युक्त्यन्तरं मृग्यम् ॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ १९४* * महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः । एवम्भूतनयनिरूपणम् : पदार्थव्युत्पत्तिनिमित्तक्रियाकालव्यापकपदार्थसत्ताभ्युपगमपर एवम्भूतः । आह च भाष्यकार: एवं जह सद्दत्थो संतो भूओ तह तयन्नहाभूओ। तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ॥२२५१॥ अयं हि योषिन्मस्तकारूढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव घटं मन्यते, न तु स्वगृहकोणादिव्यवस्थितमचेष्टनादित्येवं विशेषतः शब्दार्थतत्परोऽयमिति भावः । वंजण-अत्थ-तदुभअं एवंभूओ विसेसेइ ।।२१८५।। इति नियुक्तिदलं । एतन्मते कर्मधारयोऽपि पदानां न भवति सर्वस्यापि वस्तुनः प्रत्येकंमखण्डरूपत्वात्, नीलोत्पलादिसमासश्च द्वयोः पदयोरेकाधिकरणतायां भवति । द्वयोश्चैकाधिकरणं नास्ति, अनन्तरमेव निषिद्धत्वात् इति कर्मधारयसमासोऽपि न युक्तः । नन्वेवं 'नीलघटः' इत्यादि समासात्, 'नीलो घटः' इत्यादि वाक्याच्च शाब्दबोधो न स्यादिति चेत्, गृहीतैवंभूतनयव्युत्पत्तीनां न स्यादेव । अन्येषां तु भवद् अयं भ्रमरूपतां नातिक्रामतीति गृहाण । समभिरूढेन ह्येकपदार्थे भेदसम्बन्धेनेतरपदार्थान्वयाभावव्याप्यत्वं स्वीक्रियते, मया तु सम्बन्धमात्रेणेतरपदार्थान्वयाभावव्याप्यत्वमिति लाघवम् । तस्मान्नीलघट इत्यादौ नीलीभवनान्नीलः घटनाद् घट: इत्यादि क्रियाद्वयासमावेशादनन्वय एव । गुणादिवाचिनः शब्दास्त्वेतन्नये न सन्त्येव, सर्वेषामेव व्युत्पत्त्यर्थपर्यालोचनायां क्रियाशब्दत्वात् । क्रियाशब्दयोरपि च भिन्नयोः परस्परं अनन्वय एव, नील-घटादिविशृङ्खलपदोपस्थित्यनन्तरं तत्संसर्गबोधश्च मानसोत्प्रेक्षामात्रं तथैव च सर्वो व्यवहारः । यदि च नीलो घट: इत्यादेरखण्डनीलघटादिवाक्यार्थबोध: शाब्द एवानुभवसिद्धस्तदा वाक्यार्थस्याखण्डत्वादखण्डवस्तुबोधाय वाक्ये लक्षणैव स्वीकर्तव्या । यथा वेदान्तीनां 'सोऽयं देवदत्तः' इत्यादौ 'तत् त्वमसि' इत्यादौ च । सा च न शक्यसम्बन्धरूपा पदद्वयात्मकवाक्यशक्ययोः सम्बन्धानभ्युपगमात् । किन्तु तात्पर्यसध्रीचीनाखण्डवस्तुविषयकशाब्दबोधजनकशक्तिविशेषस्वभावा । वाक्यस्फोटाभ्युपगमे तु तत एवाभिव्यक्ताखण्डादखण्डवस्तुबोधो नानुपपन्न इति रहस्यम् ।। समर्थिता इति श्रीमद्यशोविजयवाचकैः । श्रीसिद्धान्तानुसारेण नयाः शब्दादयस्त्रयः ॥ इति नयविचारः ॥ एते च नयाः प्रत्यक्षादिस्थलेऽजहवृत्त्या एकोपयोगरूपतया सापेक्षाः प्रमाणतामास्कन्दन्ति, शब्दस्थले च साकाङ्क्षखण्डवाक्यजसप्तभङ्ग्यात्मकमहावाक्यरूपाः प्रमाणं, न निरपेक्षाः । तदुक्तं - For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तव्यवस्था जे वणिज्जवियप्पा संजुज्जंतेसु होइ एएसु । सा ससमयपण्णवणा तित्थयरासायणा अण्णा ॥ सन्मति १-५३॥ ये-वचनीयस्य-अभिधेयस्य, विकल्पाः- तत्प्रतिपादका अभिधानभेदाः संयुज्यमानयो:अन्योन्यसम्बद्धयोर्भवन्ति । अनयोः द्रव्यास्तिकपर्यायास्तिकनयवाक्ययोः । ते च कथंचिन्नित्य आत्मा कथंचिदनित्य इत्येवमादयः । सा एषा स्वसमयस्य तत्त्वार्थस्य प्रज्ञापना - निदर्शना, अन्यानिरपेक्षनयप्ररूपणा तीर्थकरस्याशातना अधिक्षेपः तत्प्ररूपणोत्तीर्णत्वात् । उत्सर्गतः स्याद्वाददेशनाया एव तीर्थकरेण विहितत्वात् । 'विभज्जवायं च वियागरेज्जा' इत्याद्यागमवचनोपलम्भात् । पुरुषविशेषमपेक्ष्यापवादतस्त्वेकनयदेशनायामपि न दोषः । तदाह सन्मतौ पुरिसज्जायं तु पडुच्च, जाणओ पन्नवेज्ज अन्नयरं । परिकम्मणानिमित्तं, ठाएहि सो विसेसंपि ॥ सन्मति १-५४ ॥ - पुरुषजातं प्रतिपन्नद्रव्यपर्यायान्यतरस्वरूपं श्रोतारं प्रतीत्याश्रित्य ज्ञकः स्याद्वादवित्, प्रज्ञापयेदन्यतरत् अज्ञातपरिकर्मनिमित्तं अज्ञातांशसंस्कारपाटवार्थम्, ततः परिकर्मितमतये स्थापयिष्यत्यसौ स्याद्वादविशेषमपि परस्परविनिर्भागरूपम् । ततश्चेयं एकनयदेशनापि भावतः स्याद्वाददेशनैवेति फलितम् ॥ सप्तभङ्गीनिरूपणम् : अतः स्याद्वाददेशनाया एव परिणतजिनवचनानामभ्यर्हितत्वात् तद्वाक्यमुपदर्श्यते - (१) स्यादस्त्येव घटः । (२) स्यान्नास्त्येव । ३) स्यादवक्तव्यं एव । (४) स्यादस्त्येव स्यान्नास्त्येव । (५) स्यादस्त्येव स्यादवक्तव्य एव । (६) स्यान्नास्त्येव स्यादवक्तव्य एव । (७) स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य एव । तत्रासत्त्वोपसर्जन-सत्त्वविवक्षायां प्रथमो भड्ङ्गः । सत्त्वोपसर्जनासत्त्वविवक्षायां द्वितीयः । ૧૯૯ युगपदुभयविवक्षायां तृतीयः । एते च त्रयो भङ्गाः गुण- प्रधानभावेन सकलधर्मात्मकैकवस्तुप्रतिपादकाः सन्तः सकलादेशाः । स्यात्कारपदलाञ्छितैतद्वाक्याद् विवक्षाकृतप्रधानभावसदाद्येकधर्मात्मकस्यापेक्षितापरशेषधर्मक्रोडी For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ २०० महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * कृतस्य वाक्यार्थस्य प्रतीतेः । विवक्षाविरचितद्वित्रिधर्मानुरक्तस्य स्यात्कारपदसंसूचितसकलधर्मस्वभावस्य धर्मिणो वाक्यार्थस्य प्रतिपादका वक्ष्यमाणास्तु चत्वारो विकलादेशा इति केचित् सङ्गीरन्ते । ते चेमे - (१) स्यादस्ति नास्ति च घट: इति प्रथमविकलादेशः । (२) स्यादस्त्यवक्तव्यश्च घटः इति द्वितीयः । (३) स्यान्नास्ति चावक्तव्यश्च घटः इति तृतीयः । (४) स्यादस्ति च नास्ति चावक्तव्यश्च घट: इति चतुर्थः । तत्र वस्तुनो देशो यदैकः सत्वे, अपरश्चासत्त्वे आदिश्यते तदा प्रथमो विकलादेशः । आद्ययोरपि भङ्गयोः स्वद्रव्यपरद्रव्याभ्यां विभज्यत एव घट इति तत्समुदायात् कोऽस्य विशेष इति चेत्, न, तत्रास्तित्वनास्तित्वावच्छेदकद्वारा विभागेऽपि अवयवद्वारा विभागाभावात्, अत्रं तु तद्द्वारा विभागेन विशेषात् । तद्द्वारा विभागकरण एव किं बीजमिति चेत् ? सावयवनिरवयवात्मकवस्तुनः तथाप्रतिपत्तिजनकसावयव-निरवयवत्वशबलैकस्वरूपवाक्यत्वेन प्रामाण्यरक्षार्थमिति दिग् ॥ एकस्य देशस्य सत्त्वेनापरस्य च युगपदुभयथादेशे द्वितीयो विकलादेशः । देशेऽसत्वस्य देशे च युगपदुभययोविवक्षणे षष्ठः । देशेऽस्तित्वस्य, देशे नास्तित्वस्य, देशे च युगपदुभययोर्विविक्षायां सप्तमः ॥ एते च परस्पररूपापेक्षया सप्तभङ्ग्यात्मकाः प्रत्येकं स्वार्थं प्रतिपादयन्ति नान्यथेति प्रत्येक तत्समुदायो वा सप्तभङ्ग्यात्मकः प्रतिपाद्यमपि तथाभूतं दर्शयतीति सम्प्रदायविदो वदन्ति । तत्र जिज्ञासितसप्तधर्मात्मकप्रतिपादकत्वपर्याप्त्याधिकरणमहावाक्यत्वरूपसप्तभड्गीत्वं समुदाय एव, निरुक्तप्रतिपादकत्वाधिकरणवाक्यत्वरूपं च तत् प्रत्येकमपीति विवेकः । अत एव 'स्यात्'पदलाञ्छनविवक्षितधर्मावधारकत्वेन स्वार्थमात्रप्रतिपादनप्रवणत्वेन च द्विधा सुनयत्वमुदाहरन्ति । आद्यं सप्तभङ्ग्यात्मकमहावाक्यैकवाक्यतापन्नवाक्ये, अन्त्यं चोदासीने धर्मान्तरोपादानप्रतिषेधाकारिणि । इत्थं च 'स्यादस्ति' इत्यादि प्रमाणं, 'अस्त्येव' इत्यादि दुर्नयः, 'अस्ति' इत्यादिक: सुनयः न तु स व्यवहाराङ्गं । 'स्यादस्ति एव' इत्यादिस्तु दुर्नय एव व्यवहारकारणं स्वपरानुवृत्तव्यावृत्तवस्तुविषयप्रवर्तकवाक्यस्य व्यवहारप्रवर्तकत्वादिति ग्रन्थकृतो विवेचयन्ति । अथानन्तधर्मात्मके वस्तुनि तत्प्रतिपादकवचनस्य सप्तधा कल्पनेऽष्टमनवमविकल्पयोः कल्पनमपि किं न क्रियत इति चेन्न तत्परिकल्पननिमित्ताभावात् । इत्ययमुक्तन्यायेन वस्तुप्रतिपादने सप्तविध एव वचनमार्ग इति स्थितम् । सप्तभङ्ग्यां नयावतार : अत्रैवं नयविभागमुपदर्शयन्ति श्रीसिद्धसेनदिवाकरपादाः - For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ अनेकान्तव्यवस्था एवं सत्तवियप्पो वयणपहो होई अत्थपज्जाए । जपज्जा पुण सवियप्पो निव्वियप्पो य ॥ सन्म. १-४१॥ तत्र प्रथमो भड्गः सङ्ग्रहे सामान्यग्राहिणि । 'नास्ति' इत्ययं तु व्यवहारे विशेषग्राहिणि । ऋ जुसूत्रे तृतीयः । चतुर्थः सङ्ग्रहव्यवहारयोः । पञ्चमः सङ्ग्रहर्जुसूत्रयोः । षष्ठो व्यवहारर्जुसूत्रयोः । सप्तमः सङ्ग्रह-व्यवहारर्जुसुत्रेषु । इति विभागः । - व्यज्जनपर्याये – शब्दनये पुन: सविकल्पः प्रथमे पर्यायशब्दवाच्यता विकल्पसद्भावेऽप्यर्थस्यैक्यात् । द्वितीयतृतीययोर्निर्विकल्पश्च द्रव्यार्थात् सामान्यलक्षणान्निर्गतस्य पर्यायरूपस्य विकल्पस्याभिधायकत्वात्तयोः । समभिरूढस्य पर्यायभेदभिन्नार्थत्वात् एवम्भूतस्यापि विवक्षितक्रियाकालार्थत्वात् । तथा च घटो नाम घटवाचकयावच्छब्दवाच्यः शब्दनयेऽस्त्येव समभिरूढैवम्भूतयोर्नास्त्येवेति द्वौ भड्गौ लभ्येते, लिड्ग-संज्ञाक्रियाभेदेन भिन्नस्यैकशब्दावाच्यत्वाच्छब्दादिषु तृतीयः । प्रथमद्वितीयसंयोगे चतुर्थः तेष्वेव चानभिधेयसंयोगे पञ्चमषष्ठसप्तमवचनमार्गा भवन्ति ॥ इति बुधहितहेतोर्दर्शिताः सप्तभङ्गाः जिनवचनसमुद्रोत्तुङ्गगङ्गातरङ्गाः । दलितकुनयवादं निर्विशेषं मया श्रीनयंविजयगुरुणां प्राप्य पूर्णप्रसादम् ॥ ૨૦૧ उपसंहार : तदेवं सप्तभङ्गीमङ्गीकुर्वाणमने कान्तात्मकमेव वस्तु नयप्रमाणात्मकचैतन्यगोचरः सदृशासदृशपर्यायाभ्यामेकान्तसदसद्विलक्षणस्य जात्यन्तरात्मकस्यैव घटादेरनुभूयमानत्वात् । ननु सर्वत्रानेकान्त इति नियमेऽनेकान्तेऽप्यनेकान्तादेकान्तादनेकान्तप्रसक्तिरिति चेदत्र वदन्ति भयणा विहु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भणा नियमो वि होइ समयाविरोहेण ॥ सन्म. ३-२७ ॥ उ यथा भजना - अनेकान्तः भजते - सर्ववस्तुनि तदेतत्स्वभावतया ज्ञापयति । तथा भजनापि अनेकान्तोऽपि, भजनीया - अनेकान्तोऽप्यनेकान्त इतीष्टोऽस्माकमिति । नयप्रमाणापेक्षयैकान्तश्चेत्ये For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ २० महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः वमसौ ज्ञापनीयः । तथा हि- नित्यानित्यादिशबलैकस्वरूपे वस्तुनि नित्यत्वानित्यत्वाद्येकतरधर्मावच्छेदकावच्छेदेन वोभयात्मकत्वं । तथा नित्यानित्यत्वादिसप्तधर्मात्मकत्वप्रतिपादकतापर्याप्त्यधिकरणेऽनेकान्तमहावाक्येऽपि सकलनयवाक्यावच्छेदेनोक्तरूपमनेकान्तात्मकत्वं प्रत्येकनयवाक्यावच्छेदेन चैकान्तात्मकत्वं न दुर्वचमिति भावः । ___ न चैवमव्यापकोऽनेकान्तवादः, 'स्यात्' पदसंसूचितानेकान्तगर्भस्यैवेकान्तस्वभावत्वात्, अनेकान्तस्यापि 'स्यात्'कारलाञ्छनैकान्तगर्भस्यानेकान्तस्वभावत्वात् । ततः सर्वमनेकान्तात्मकं, अन्यथा प्रतिनियतरूपतानुपपत्तेरिति व्यवस्थितम् । अनेकान्तव्यवस्थिति श्रद्धैव भावतः सम्यक्त्वं तद्विकलानामुत्कृष्टचारित्रानुष्ठानस्यापि तथाविधफलाभावात् । तदुक्तं वादिगजकेसरिणा श्रीसिद्धसेनदिवाकरेण - चरणकरणप्पहाणा ससमयपरसमयमुक्कवावारा । चरणकरणस्स सारं णिच्छयसुद्धं न याणंति ॥ सन्म.॥ चरणकरणयोः प्रधानास्तदनुष्ठानतत्पराः, स्वसमयपरसमयमुक्तव्यापाराः-'अयं स्वसमयोऽनेकान्तवस्तुस्वरूपप्ररूपणाद्, अयं च परसमयः केवलनयाभिप्रायप्रतिपादनात्' इत्यस्मिन् परिज्ञानेऽनादृताः । अनेकान्तात्मक-वस्तुतत्त्वं यथावदनवबुध्यमानास्तदितरव्यवच्छेदेनेति यावत् । चरण-करणयोः सारं फलं । निश्चयशुद्धं-निश्चयश्च तच्छुद्धं च । ज्ञानदर्शनोपयोगात्मकं निष्कलंकं न जानन्ति नानुभवन्ति । ज्ञानदर्शनचारित्रात्मककारणप्रभवत्वात् तस्य, कारणाभावे च कार्यस्यासंभवात्, अन्यथा तस्य निर्हेतुकत्वापत्तेः । चरणकरणयोश्च चारित्रात्मकत्वात् द्रव्यपर्यायात्मकजीवादितत्त्वाविगमस्वभावरुच्यभावेऽभावात् । इति मोक्षार्थिभिः पुरुषसिंहैरनेकान्ततत्त्वपरिज्ञानाय महानुद्यमो विधेयः॥ अनेकान्त-प्रशस्ति : विना यं लोकानामपि न घटते संव्यवहतिः । समर्था नैवार्थानधिगमयितुं शब्दरचना । वितण्डा चाण्डाली स्पृशति च विवादव्यसनिनं । नमस्तस्मै कस्मैचिदनिशमनेकान्तमहसे ॥१॥ कथायां लुप्यन्ते वियति बत तारा इव रवौ । नयाः सर्वे दीप्ता अपि समुदिते यत्र सहसा । उदासीने त्वब्धाविव जलतरङ्गा बहुविधाः । समन्ताल्लीयन्ते श्रयत तमनेकान्तमनिशम् ॥२॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ * अनेकान्तव्यवस्था है अनेकान्तं वादं यदि सकलनिर्वाहकुशलं मतानि स्पर्धन्ते नयलवसमुत्थानि बहुधा । तदा किं नो भावो बहुलकलिकौतुहलवशात् घटानां निर्मातुस्त्रिभुवनविधातुश्च कलहः ॥३॥ मिथो द्राग् युध्यन्ते महिषसदृशा ये परनयाः प्रयातारः खेदं त इह बहुधा जर्जरतराः ।। अनेकान्तो दृष्टा पुनरवनिपालः प्रकृतितः । परावृतिं नैभ्यो व्रजति परिपूर्णाभिलषितः ॥४॥ न यन्नाम ब्रूते समयविगमह्रीपरवशाः हृदा तु न स्नेहं न त्यजति विपुलं यद्गुणकृतम्। अनेकान्तस्याग्रे कलितविनया मौनरचनादिदानीं सजाता ननु नववधूर्वादिपरिषत् ॥५॥ क्रियायां ज्ञाने च व्यवहतिविधौ निश्चयपदेपवादे चोत्सर्गे कलितमिलितापेक्षणमुखैः । हतैकान्तध्वान्तं तममिदमनेकान्तमहसा पवित्रं जैनेन्द्र जयति सितवस्त्रैर्यतिवृषैः ॥६॥ इमं ग्रन्थं कृत्वा विषयविषविक्षेपकलुषं फलं नान्यद् याचे किमपि भवभूतिप्रकृतिकम् । इहामुत्रापि स्तान्मम मतिरनेकान्तविषये ध्रुवेत्येतद् याचे तदिदमनुयाचध्वमपरे ॥७॥ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ॥नयोपदेशः॥ महोपाध्यायश्रीयशोविजयजीगणिवर ऐन्द्रधाम हदि स्मृत्वा नत्वा गुस्पदांबुजम् । नयोपदेशः सुधियां विनोदाय विधीयते ॥१॥ स्मृत्वा श्रीशारदामत्र श्रीभावप्रभसूरिभिः । स्मृत्यर्थं लिख्यते कश्चित्पर्यायो ह्यस्य वृत्तितः ॥ इति । इन्द्र आत्मा तस्य संबंधि ऐन्द्रं धाम तेजः । 'ऐं' इति वाग्बीजमपि स्मृतम् ॥१॥ सत्त्वासत्त्वाद्युपेतार्थेष्वपेक्षावचनं नयः । न विवेचयितुं शक्यं विनापेक्षं हि मिश्रितम् ॥२॥ सत्त्वासत्त्वनित्यानित्यभेदाभेदादयो ये तैरुपेता येऽर्था जीवपुद्गलादयस्तेषु अपेक्षावचनं प्रतिनियतधर्मप्रकारकापेक्षाख्यशाब्दबोधजनकं वचनं नयवाक्यमित्यर्थः । इदं वचनरूपस्य नयस्य लक्षणं हि-निश्चितं मिश्रितं = नानाधर्मैः करंबितं वस्तु अपेक्षां विना विवेचयितुं न शक्यम् ॥२॥ यद्यप्यनन्तधर्मात्मा वस्तु प्रत्यक्षगोचरः । तथापि स्पष्टबोध: स्यात् सापेक्षो दीर्घतादिवत् ॥३॥ वस्तु घटादिकं आदीयतेऽनेनेत्यादि ज्ञानं दीर्घताया आदि ज्ञानं दीर्घताप्रत्यक्षवदित्यर्थः ॥३॥ नानानयमयो व्यक्तो मतभेदो ह्यपेक्षया। कोट्यन्तरनिषेधस्तु प्रस्तुतोत्कटकोटिकृत् ॥४॥ बौद्धोपनिषदादिदर्शनो नानानयमयः कोट्यन्तरस्येतरनयार्थस्य निषेधो निराकरणं । कथंभूतो निषेधः ? प्रस्तुता या उत्कृष्टकोटिस्तत्कृत्, प्रस्तुतकोटेरुत्कटत्वकृदित्यर्थः ॥४॥ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ *नयोपदेशः तेन सापेक्षभावेषु प्रतीत्यवचनं नयः । अभावाभावत्पत्वात् सापेक्षत्वं विधावपि ॥५॥ तेन हेतुना परस्परप्रतियोगिकेषु भावेषु विधौ अस्तित्वादिभावेऽपि अभावाभावरूपत्वानास्तित्वाद्यभावस्वरूपत्वात् ॥५॥ सप्तभंग्यात्मकं वाक्यं प्रमाणं पूर्णबोधकृत् । स्यात्पदादपरोल्लेखि वचो यच्चैकधर्मगम् ॥६॥ सप्तभंग्यात्मकं स्यादस्त्येव स्यान्नास्त्येवेत्यादिकं वाक्यं प्रमाणं । यतः पूर्णबोधकृत् स्यात्कारपदात् ॥६॥ यथा नैयायिकैरिष्टा चित्रे नैकैकस्पधीः । नयप्रमाणभेदेन सर्वत्रैव तथार्हतैः ॥७॥ आर्हतैः = जैनसूरिभिः ॥७॥ अयं न संशयः कोटेरैक्यान्न च समुच्चयः । न विभ्रमो यथार्हत्वादपूर्णत्वाच्च न प्रमा ॥८॥ अयं नयाख्यो बोध: कोटेः प्रकारस्यैक्यात् संशयो न ||८|| न समुद्रोऽसमुद्रो वा समुद्रांशो यथोच्यते । नाप्रमाणं प्रमाणं वा प्रमाणांशस्तथा नयः ॥९॥ ... स्वार्थे सत्याः परैर्नुन्ना असत्या निखिला नयाः । विदुषां तत्र नैकान्ता इति दृष्टं हि संमतौ ॥१०॥ स्वार्थे त्वविषये सत्या निश्चायकाः परैर्नयैर्नुन्ना अप्रामाण्यशंकाविषयीकृताः । असत्या अनिश्चायका निखिला नया नैगमादयो विदुषां नैकान्ता वक्तुं युक्ता इति दृष्टं परीक्षितं संमतिग्रन्थे ॥१०॥ बौद्धादिदृष्टयोऽप्यत्र वस्तुस्पर्शेन नाप्रमाः । उद्देश्यसाधने रत्नप्रभायां रत्नबुद्धिवत् ॥११॥ ___ अत्र नयग्रन्थे उद्देश्यं यदभिनिविष्टेतरनयखंडनं तत्साधने तत्साधननिमित्तं बौद्धादिदृष्टयोऽपि बौद्धादिनयपरिग्रहा अपि वस्तुस्पर्शेन शुद्धपर्यायादिवस्तुप्राप्त्या नाप्रमाः फलतो न मिथ्यारूपा इत्यर्थः ॥११॥ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः अयं संक्षेपतो द्रव्यपर्यायार्थतया द्विधा । द्रव्यार्थिकमते द्रव्यं तत्त्वं नेष्टमतः पृथक् ॥१२॥ अयं सामान्यलक्षणलक्षितो नयो द्रव्यार्थिकः पर्यायार्थिकः ॥१२॥ तिर्यगूर्ध्वप्रचयिनः पर्यायाः खलु कल्पिताः । सत्यं तेष्वन्वयि द्रव्यं कुंडलादिषु हेमवत् ॥१३॥ .. तेषु पर्यायेषु द्रव्यं सत्यं, कल्पिता = वासनाविशेषप्रभवविकल्पसिद्धा अपारमार्थिका इति यावत् ।१३।। आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा । वितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः ॥१४॥ किंतु वितथैः शशविषाणादिभिः काल्पनिकत्वे सदृशाः सन्तोऽनादिलौकिकव्यवहारसवासनावशात् अवितथा इव लक्षिता लोकैरिति शेषः ॥१४॥ अयं द्रव्योपयोगः स्वाद्विकल्पेऽन्त्ये व्यवस्थितः। अन्तरा द्रव्यपर्यायधीः सामान्यविशेषवत् ॥१५॥ अयं द्रव्योपयोगो द्रव्यार्थिकनयजन्यो बोधोऽन्त्ये विकल्पे शुद्धसंग्रहाख्ये व्यवस्थितः पर्यायबुद्ध्याऽविचलितः स्यात्, अन्तरा शुद्धसंग्रहशुद्धर्जुसूत्रविषयमध्ये द्रव्यपर्यायधीरेव स्यात् सामान्यविशेषबुद्धिवत् ॥१५॥ पर्यायार्थमते द्रव्यं पर्यायेभ्योऽस्ति न पृथक् । यत्नैरर्थक्रिया दृष्टा नित्यं कुत्रोपयुज्यते ॥१६॥ पर्यायार्थमते द्रव्यं द्रव्यपदार्थः सदृशक्षणसन्ततिरेव न तु पर्यायेभ्यः पृथगस्ति यद्यस्मात्कारणात्तैः पर्यायैरर्थक्रिया जलाहरणादिरूपा दृष्टा नित्यमप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं वस्तु कुत्रोपयुज्यते ? न कुत्रचिदित्यर्थः ॥१६॥ यथा लूनपुनर्जातनखादावेकतामतिः । तथैव क्षणसादृश्याद् घटादौ द्रव्यगोचरा ॥१७॥ तार्किकाणां त्रयो भेदा आद्या द्रव्यार्थिनो मताः । सैद्धान्तिकानां चत्वारः पर्यायार्थगताः परे ॥१८॥ तार्किकाणां वादिसिद्धसेनमतानुसारिणामाद्याः त्रयो भेदाः नैगमसंग्रहव्यवहारलक्षणा द्रव्यार्थिका इति, सैद्धान्तिकानां तु जिनभद्रगणिक्षमाश्रमणवचनानुसारिणां चत्वार आद्या ऋ जुसूत्रसहिता द्रव्यार्थिका For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ *नयोपदेशः इति । ऋजुसूत्रादयश्चत्वारः पर्यायार्थिका वादिनामिति, शब्दादयः त्रय एव च क्षमाश्रमणानामिति । ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात्तदा उक्तं "उज्जुसुयस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहत्तेणं" इति सूत्रं विरुध्येतेति सैद्धान्तिकाः, तार्किकानुसारिणस्तु अतीतानागतपरकीयभेदपृथक्त्वपरित्यागादनुयोगद्वारसूत्रेणेत्यादि ज्ञेयम् ॥१८।। नैगमः संग्रहश्चैव व्यवहारर्जुसूत्रको । शब्दः समभिरूढाख्य एवंभूतश्च सप्त ते ॥१९॥ निगमेषु भवो बोधो नैगमस्तत्र कीर्तितः । तद्भवत्वं पुनर्लोकप्रसिद्धार्थोपगन्तृता ॥२०॥ निगमेषु लोकेषु भवो बोधो नैगमः तद्भवत्वं तदाश्रयेणोत्पत्तिकत्वं लोकप्रसिद्धार्थस्वीकर्तृत्वम् ॥२०॥ तत्प्रसिद्धिश्च सामान्यविशेषाधुभयाश्रया । तदन्यतरसंन्यासे व्यवहारो हि दुर्घटः ॥२१॥ लोकप्रसिद्धिः सामान्यविशेषाधुभययुता तेषां भेदानां मध्येऽन्यतरस्य संन्यासे परित्यागे ॥२१॥ संग्रहः संगृहीतस्य पिंडतस्य च निश्चयः। संगृहीतं परा जाति: पिंडितं त्वपरा स्मता ॥२२॥ एकद्वित्रिचतुःपंचषड्भेदा जीवगोचराः । भेदाभ्यामस्य सामान्यविशेषाभ्यामुदीरिताः ॥२३॥ उपचारा विशेषाश्च नैगमव्यवहारयोः । इष्टा ह्यनेन नेष्यन्ते शुद्धार्थे पक्षपातिना ॥२४॥ उपचारेण बहुलो विस्तृतार्थश्च लौकिकः । यो बोधो व्यवहाराख्यो नयोऽयं लक्षितो बुधैः ॥२५॥ दह्यते गिरिरध्वासौ याति स्रवति कुंभिका। इत्यादिस्पचारोऽस्मिन् बाहुल्येनोपलभ्यते ॥२६॥ गिरिस्थतृणदग्धत्वं, अध्वनि मार्गे गच्छन्नरे लक्षणा, कुंडीस्थजलादि ।।२६।। विस्तृतार्थो विशेषस्य प्राधान्यादेष लौकिकः। पंचवर्णादि गादौ श्यामत्वादिविनिश्चयात् ॥२७॥ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ २९४.48 * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * पंचवर्णाभिलापेऽपि श्रुतव्युत्पत्तिशालिनाम् । न तद्बोधे विषयताऽपरांशे व्यावहारिकी ॥२८॥ अपरांशे कृष्णेतरवर्णाशे व्यावहारिकी विषयता नास्ति ॥२८॥ भावत्वे वर्तमानत्वव्याप्तिधीरविशेषिता । ऋजुसूत्रः श्रुतः सूत्रे शब्दार्थस्तु विशेषितः ॥२९॥ इष्यतेऽनेन नैकत्रावस्थान्तरसमागमः । क्रियानिष्ठाभिदाधारद्रव्याभावाद्यथोच्यते ॥३०॥ अनेन ऋजुसूत्रनयेन एकत्र धर्मिणि अवस्थान्तरसमागमो भिन्नावस्थावाचकपदार्थान्वयो नेष्यते न स्वीक्रियते, कुत ? क्रिया साध्यावस्था, अन्या च निष्ठा सिद्धावस्था तयोर्या भिदा भिन्नकालसंबन्धस्तदाधारस्यैकद्रव्यस्याभावात् ॥३०।। पलालं न दहत्यग्निर्भिद्यते न घटः क्वचित् । नासंयतः प्रव्रजति भव्योऽसिद्धो न सिध्यति ॥३१॥ अत्रार्थेऽभियुक्तसंमतिमाह-पलालमिति-अत्र दहनादिक्रियाकाल एव तन्निष्ठाकाल इति दह्यमानादेर्दग्धत्वाद्यव्यभिचारात् तदवस्थाविलक्षणपलालाद्यवस्थावच्छिन्नेन समं दहनादिक्रियान्वयस्यायोग्यत्वात्पलालं न दहत्यग्निरित्यादयो व्यवहारा निषेधमुखा उपपद्यन्ते । विधिमुखस्तु व्यवहारोऽत्रापलालं दह्यते, अघटो भिद्यते, संयतः प्रव्रजति, सिद्धः सिध्यतीत्येवमाकार एव द्रष्टव्यः । अत एव "सो समणो पव्वईओ" इत्यादि क्रियमाणं कृतमेव, कृतं तु क्रियमाणत्वे भजनीयमिति सिद्धान्तः संगच्छते । तदाह भाष्यकार: - "तेणेह कज्जमाणं णियमेण कयं कयं तु भयणिज्ज । किंचिदिह कज्जमाणं उवरयकिरियं च होज्जाहि ॥१॥ इति" ॥३१॥ दह्यमानेऽपि शाट्येकदेशे स्कन्धोपचारतः । शाटी दग्धेति वचनं ज्ञेयमेतन्नयाश्रयम् ॥३२॥ शाटी दग्धेति कथं तदानीं शाटीदाहक्रियाकालसंवलितस्य तन्निष्ठाकालस्याभावादिति ? उत्तरं - शाट्येकदेशे दह्यमानेऽपि तत्र स्कन्धोपचारतः शाटीस्कन्धवाचकशाटीपदोपचाराच्छाटी दग्धेति वचनमेतन्नयाश्रयमृजुसूत्राभिप्रायकं ज्ञेयम् ॥३२॥ विशेषिततरः शब्दः प्रत्युत्पन्नाश्रयो नयः । तरप्प्रत्ययनिर्देशाद्विशेषिततमेऽगतिः ॥३३॥ विशेषिततरः प्रत्युत्पन्नाश्रयः ऋजुसूत्राभिमतग्राही नयः शब्द इति । अत्र तरप्प्रत्ययात्तमप्प्रत्ययो For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ * नयोपदेशः विशेषस्तेन समभिरूढ एवंभूते चागतिरतिव्याप्तिर्न ॥३३॥ ऋजुसूत्राद्विशेषोऽस्य भावमात्राभिमानतः । सप्तभंग्यर्पणाल्लिंगभेदादेवार्थभेदतः ॥३४॥ अस्य शब्दनयस्य ऋजुसूत्राद्विशेष उत्कर्षः भावमात्रस्याभिमानात् जलाहरणदिक्रियाक्षमं प्रसिद्धं भावघटमेवेच्छति ॥३४॥ सामानाधिकरण्यं चेन्न विकारापरार्थयोः । भिन्नलिंगवचःसंख्यास्पशब्देषु तत्कथम् ॥३५॥ विकाराविकारार्थकशब्दयोः पलालं दाह: भिन्नलिंगादिरूपाणि येषु; तादृशेषु शब्देषु कथं सामानाधिकरण्यं ? न कथंचिदित्यर्थः ॥३५॥ नयः समभिरुढोऽसौ यः सत्स्वर्थेष्वसंक्रमः । शब्दभेदेऽर्थभेदस्य व्याप्त्यभ्युपगमश्च सः ॥३६॥ यः सत्स्वर्थेषु घटादिष्वसंक्रमो घटाद्यन्यशब्दवाच्यत्वं समभिरूढः ॥३६।। तटस्तटं तटीत्यादौ शब्दभेदोऽर्थभिद्यदि । तद् घट: कुंभ इत्यादौ कथं नेत्यस्य मार्गणा ॥३७॥ संज्ञार्थतत्त्वं न ब्रूते त्वन्मते पारिभाषिकी। अनादिसिद्धः शब्दार्थों नेच्छा तत्र निबन्धनम् ॥३८॥ पारिभाषिकी संज्ञा डित्थडवित्थादिका ॥३८॥ एवंभूतस्तु सर्वत्र व्यञ्जनार्थविशेषणः । राजचिन्हैर्यथा राजा नान्यथा राजशब्दभाक् ॥३९॥ व्यञ्जनं शब्दस्तेनार्थं विशेषयति स एवंभूतः ॥३९॥ सिद्धो न तन्मते जीवः प्रोक्तः सत्त्वादिसंड्यपि । महाभाष्ये च तत्त्वार्थभाष्ये धात्वर्थबाधतः ॥४०॥ जीवोऽजीवश्च नोजीवो नोअजीव इतीहिते। जीव: पंचस्वपि गतिष्विष्टो भावैर्हि पंचभिः ॥४१॥ जीवः, अजीवः, नोजीवः, नोअजीवः, एषां लक्षणानिऔदयिकक्षायिक-क्षायोपशमिकौपशमिकपारिणामिकलक्षणैः पंचभिर्लक्षितो जीवः ॥४१॥ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ + महोपाध्याय श्रीकृत - नयविषयककृति: नञि सर्वनिषेधार्थे पर्युदासे च संश्रिते । पुद्गलप्रभृतिद्रव्यमजीव इति संज्ञितम् ॥४२॥ नञि सर्वत्र निषेधार्थेऽत्राजीव: पुद्गलादिकं द्रव्यम् ॥४२॥ जीव इति नोशब्दे जीवसर्वनिषेधके । देशप्रदेशौ जीवस्य तस्मिन् देशनिषेधके ॥४३॥ नोजीव इत्यत्र तु नोशब्दे देशनिषेधके जीवस्य देशप्रदेशौ अंगीकर्तव्यौ ॥४३॥ जीवो वा जीवदेशो वा प्रदेशो वाप्यजीवगः । अनयैव दिशा ज्ञेयो नोअजीवपदादपि ॥४४॥ नो अजीवो नोशब्दे देशनिषेधकेऽजीवदेशो वा अजीवः अजीवाश्रितः प्रदेशो वा इति । अत्र नञ् अभावार्थः नोशब्दस्य त्वभाव एकदेशो वा इत्यर्थः । पुनर्विपरीतोऽप्यर्थो नोजीवो नोशब्दे सर्वनिषेध विवक्षितेऽजीव एव कथ्यते तृतीयभंगे एवं नोअजीवपदाज्जीवो जीवपदार्थो वा बोध्य इति चतुर्थभंगे । अयं भावार्थ:-जीवः, अजीव: पुद्गलादिकं द्रव्यं, नोजीवोऽजीवो जीवस्य देशप्रदेशौ वा, नोअजीवो जीवो जीवदेश जीवप्रदेशो वा अजीवदेशो वा अजीवप्रदेशो वा इति ॥४४॥ नैगमो देशसंग्राही व्यवहारर्जुसूत्रकौ । शब्दः समभिढश्चेत्येवमेव प्रचक्षते ॥ ४५ ॥ उक्तं मतं कियन्तां नयानामाह देशसंग्राही ॥ ४५ ॥ भावमौदयिकं गृह्णन्नेवंभूतो भवस्थितम् । जीवं प्रवक्त्यजीवं तु सिद्धं वा पुद्गलादिकम् ॥४६॥ एवंभूतो भवस्थितं संसारिणं जीवं प्रवक्ति, सिद्धं पुद्गलादिकं चाजीवं प्रवति ॥४६॥ नोअजीवश्च नोजीवो न जीवाजीवयोः पृथक् । देशप्रदेशो नास्येष्टाविति विस्तृतमाकरे ॥ ४७ ॥ नोजीवो नोअजीवश्चैतन्नये एवंभूते जीवाजीवयोर्वक्तव्ययोः सतोर्न पार्थक्यमापद्यते, यतोऽस्य नयस्य देशप्रदेशौ नेष्टो इति नोशब्दः सर्वनिषेधार्थ एव घटत इत्येतदाकरेऽनुयोगद्वारादौ विस्तृतम् ॥४७॥ सिद्धो निश्चयतो जीव इत्युक्तं यद्दिगंबरैः । निराकृतं तदेतेन यन्नयेऽन्त्येऽन्यथा प्रथा ॥४८॥ इत्येतेन पूर्वोक्तेन सिद्धो निश्चयतो जीव इति यद्दिगंबरैरुक्तं तन्निराकृतं यस्मादन्त्ये एवंभूतनयेऽन्यथा For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ नयोपदेशः ૨૧૧ प्रथा सिद्धोऽजीव इत्येव प्रसिद्धिः, शुद्धनिश्चयश्च स एवेति ॥४८॥ आत्मत्वमेव जीवत्वमित्ययं सर्वसंग्रहः । जीवत्वप्रतिभूः सिद्धेः साधारण्यं निरस्य न ॥४९॥ आत्मत्वमेव जीवत्वं निश्चयान्न साधारण्यम् ॥४९॥ यज्जीवत्वं क्वचिद्रव्यभावप्राणान्वयात् स्मृतम् । विचित्रनैगमाकूतं तज्ज्ञेयं न तु निश्चयात् ॥५०॥ एवं निश्चयतः सिद्धस्याजीवत्वं प्रोक्तं तर्हि कथं-'जीवा मुत्ता संसारिणो य' इत्यादि ? तदुपर्याहयज्जीवत्वं क्वचिद्ग्रन्थे द्रव्यप्राणानां भावप्राणानां चान्वयादेकीकरणात् स्मृतं संसारिसिद्धसाधारणमिति शेषः, तद्विचित्रो विविधावस्थो यो नैगमस्तस्याभिप्रायाज्ज्ञेयम् ॥५०॥ धात्वर्थे भावनिक्षेपात् परोक्तं न च युक्तिमत् । प्रसिद्धार्थोपरोधेन यन्नयान्तरमार्गणा ॥५१॥ धात्वर्थे जीवत्यर्थे भावप्राणारोपणात् परोक्तं निश्चयतः सिद्ध एव जीव इति दिगंबरोक्तं नैव युक्तिमत् ॥५१॥ शैलेश्यन्त्यक्षणे धर्मो यथा सिद्धस्तथाऽसुमान् । वाच्यं नेत्यपि यत्तत्र फले चिन्तेह धातुगा ॥५२॥ यथा शैलेशीचरमसमये निश्चयतो धर्मस्तस्मादग्व्यिवहारतो धर्मः, तथाऽसुमान् जीवोऽपि निश्चयतः सिद्ध एव भविष्यति इत्यपि न वाच्यं । यतो धारयति सिद्धिगतावात्मानमिति धर्म इति फले फैलरूपे धात्वर्थे चिन्ता ॥५२॥ उक्ता नयार्थास्तेषां ये शुद्ध्यशुद्धी वदेत् सुधीः । ते प्रदेशप्रस्थकयोर्वसतेश्च निदर्शनात् ॥५३॥ ये शुद्ध्यशुद्धी स्तः सुधी: पंडितस्ते शुद्ध्यशुद्धी वदेत् प्रदेशप्रस्थकवसतिदृष्टान्तैः ॥५३॥ तथाहि - धर्माधर्माकाशजीवस्कन्धानां नैगमो नयः। तद्देशस्य प्रदेशश्चेत्याह षण्णां तमुच्चकैः ॥५४॥ नैगमो नयो धर्मास्तिकायादिस्कन्धानां तद्देशस्य प्रदेश इति षण्णां तं प्रदेशमुच्चकैः स्वमतनिर्बन्धेनाह ।।५४|| For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ + महोपाध्याय श्रीकृत- नयविषयककृतिः दासेन मे खरः क्रीतो दासो मम खरोऽपि मे । इति स्वदेशस्वाभेदात् पंचानामाह संग्रहः ॥ ५५ ॥ संग्रहनयस्तु स्वदेशे धर्मास्तिकायादिदेशे स्वाभेदाद्धर्मास्तिकायाद्यभेदात् पंचानां प्रदेशमाह यथा संग्रहस्यान्वर्थत्वं क्रयजन्यदासनिष्ठं खरस्वामित्वम् ॥५५॥ ૨૧૨ व्यवहारस्तु पंचानां साधारण्यं न वित्तवत् । इति पंचविधो वाच्यः प्रदेश इति मन्यते ॥ ५६ ॥ व्यवहारनयस्तु इति मन्यते यथा पंचानां वित्ते द्रव्ये साधारणं स्वामित्वं तथा प्रदेशे न साधारणं पंचवृत्तित्वं पंचानां प्रदेश इति न वाच्यं, किं तु पंचविधः प्रदेश इति वाच्यम् ||५६|| पंचप्रकारः प्रत्येकं पंचविंशतिधा भवेत् । प्रत्येकवृत्तौ प्राक्पक्षः स्याद्देहेष्विव वाजिनाम् ॥५७॥ प्रत्येकवृत्तिः साकांक्षा बहुत्वेनेति सोऽप्यसन् । सूत्रस्ततो ब्रूते प्रदेशभजनीयताम् ॥५८॥ पंचप्रकार: पंचविधः प्रदेशः, यदि च गेहेषु शतमश्वा इत्यत्रेव प्रत्येकवृत्तित्वान्वयः प्रकृते स्वीक्रियते तदा प्राक् पक्षः पंचानां प्रदेश इति संग्रहनयपक्ष एव परिष्कृतः ||५८|| भजनाया विकल्पत्वाद्व्यवस्थैवमपैति तत् । धर्मे धर्मः प्रदेशो वा धर्म इत्यादिनिर्णयः ॥ ५९॥ व्यवहारनयः प्राह-धर्मे धर्मास्तिकाये यः प्रदेशः स धर्मे धर्मास्तिकाय इति सप्तमीतत्पुरुषेण, धर्मास्तिकायश्चासौ प्रदेशो धर्मास्तिकाय इति कर्मधारयेण वा निर्णयः कर्तव्यः, एवमधर्मास्तिकाय आकाशास्तिकायश्च ज्ञेयौ ॥५९॥ जीवे स्कन्धेऽप्यनन्ते नोशब्दाद्देशावधारणम् । इति शब्दनयः प्राह समासद्वयशुद्धिमान् ॥६०॥ अपिश्चार्थः, जीवे स्कन्धे च अनन्ते नोशब्दाद्देशावधारणं कर्तव्यं, जीवे जीव इति वा नोजीव: स्कन्ध इति वा प्रदेशो नोस्कन्ध इति ॥ ६० ॥ ब्रूते समभिस्तु भेदाप्तेरत्र सप्तमीम् । देशप्रदेशनिर्मुक्तमेवंभूतस्य वस्तु सत् ॥६१॥ समभिरूढनयस्तु धर्मे प्रदेश इत्यादि सप्तमीसमासं ब्रूते । अत्र कुंडे जलवद्भेदे सप्तमी, घटे घटस्वरूपं इत्यादौ क्वचिदभेदे सप्तमी । एवंभूतनयस्य मते देशप्रदेशनिर्मुक्तं देशप्रदेशकल्पनारहितमखंडमेव वस्तु सत्, देशप्रदेशकल्पना तु भ्रममात्रमिति तन्मते नास्त्येव प्रदेश इत्यर्थः ॥ ६१॥ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ नयोपदेशः ૨૧૩ प्रस्थकार्थं व्रजामीति वने गच्छन् ब्रवीति यत् । आदिमो ह्युपचारोऽसौ नैगमव्यवहारयोः ॥६२॥ अत्र प्रस्थकशब्देन क्रियाविष्टवनैकधीः। प्रस्थकेऽहं व्रजामीति [पचारोऽपि च स्फुटः ॥६३॥ छिनभि प्रस्थकं तक्ष्णोम्युत्किराम्युल्लिखामि च । करोमि चेति तदनूपचाराः शुद्धताभृतः ॥६४॥ तमेतावतिशुद्धौ तूत्कीर्णनामानमाहतुः । चितं मितं तथा मेयारूढमेवाह संग्रहः ॥६५॥ एतावति शुद्धौ नैगमव्यवहारनयौ तं प्रस्थकं प्रस्थकपर्यायवन्तमाहतुः । संग्रहनयस्तु चितमासादितप्रस्थकपर्यायं मितमाकुहितनामानं मेयं धान्यविशेषमारूढं च प्रस्थकमाह ॥६५॥ प्रस्थकश्चर्जुसूत्रस्य मानं मेयमिति द्वयम् । न कर्तृगताद् भावाच्छाब्दानां सोऽतिरिच्यते ॥६६॥ ऋजुसूत्रस्य मानं मेयं चेति द्वयमेव तत्परिच्छेदासंभवान्मेयारूढप्रस्थकः प्रस्थकत्वेन व्यपदिश्यत इति । शब्दानां शब्दसमभिरूद्वैवंभूतानां त्रयाणां नयानां मते स प्रस्थको ज्ञकर्तृगताद्भावान्नातिरिच्यते न भिद्यते, ज्ञः कर्ता च ज्ञकर्तारौ, ज्ञकत्रोर्गतो ज्ञकर्तृगतस्तस्मादिति समास, प्रस्थकाकारज्ञगतात्प्रस्थककर्तृगताद्वा प्रस्थकोपयोगादतिरिक्तं प्रस्थकं न सहते इति प्रस्थकदृष्टान्तः ॥६६।। लोके च तिर्यग्लोके च जंबूद्वीपे च भारते। क्षेत्रे तद्दक्षिणार्द्धं च पाटलीपुत्रपत्तने ॥६७॥ अथ वसतिदृष्टान्तः-कुत्र भवान् वसतीति पृष्टे ॥६७|| गृहे च वसतिः कोणे नैगमव्यवहारयोः । अतिशुद्धौ तु निवसन् वसतीत्याहतुः स्म तौ ॥१८॥ तदर्थस्तत्र तत्कालावच्छिन्ना तस्य वृत्तिता । वसत्यद्य न सोऽत्रेति व्यवहारौचिती ततः ॥६९॥ तदर्थो वसन् वसतीत्यस्यार्थः, तत्र पाटलीपुरे तस्य देवदत्तस्य वर्तमानकालावच्छिन्न-वृत्तितालक्षणयार्थः कर्तव्यः पाटलीपुरादेकस्मिन् दिनेऽन्यत्र गते देवदत्तेऽद्य सोऽत्र न वसतीति व्यवहारस्यौचित्यं ॥६९|| . For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः यत्र तत्र गतस्यापि तद्वासित्वं निगद्यते । तद्वासवृत्तिभागित्वे ज्ञेयं तत्त्वौपचारिकम् ॥७०॥ संग्रहो वसतिं ब्रूते जन्तोः संस्तारकोपरि। ऋजुसूत्रः प्रदेशेषु स्वावगाहनुकृत्सु खे ॥७१॥ तेष्वप्यभीष्टसमये न पुनः समयान्तरे। चलोपकरणत्वेनान्यान्यक्षेत्रावगाहनात् ॥७२॥ तेषु स्वावगाहकाकाशप्रदेशेष्वपि अभीष्टसमये विवक्षितवर्तमानकाले वसतिर्न पुनभिन्नकाले, वीर्यसंयोगवद्र्व्यकरणचापल्येन प्रतिसमयमन्यान्यक्षेत्रस्यापरापराकाशप्रदेशानामवगाहनादिति ॥७२॥ स्वस्मिन् स्ववसतिं प्राहुस्त्रयः शब्दनयाः पुनः । एषानुयोगद्वारेषु दृष्टान्तमययोजना ॥७३॥ त्रयः शब्दनयाः शब्दसमभिरूद्वैवंभूताख्याः स्वप्रदेशेष्वेव वसतिं प्राहुः, स्वस्य मुख्याया वसतेः संभवात्, आकाशप्रदेशानामपि परद्रव्यत्वेन स्वसंबन्धस्याघटनात् ॥७३।। शुद्धा ह्येतेषु सूक्ष्मार्था अशुद्धा स्थूलगोचराः। फलतः शुद्धतां त्वाहुर्व्यवहारे न तु निश्चये ॥७४॥ एतेषु नयेषु ये यतः सूक्ष्मार्थास्ते ततः शुद्धाः, ये च यतः स्थूलगोचरास्ते ततोऽशुद्धाः, शुद्धाः स्वरूपतः शुद्धतां प्राहुर्व्यवहारनये न तु निश्चये ॥७४।। क्रियाक्रियाफलौचित्यं गुरु शिष्यश्च यत्र न । देशनानिश्चयस्यास्य पुंसां मिथ्यात्वकारणम् ॥७५॥ तथाहि-क्रियाक्रियाफलयोरौचित्यमित्यादि यत्र निश्चयनयेन हि, यतः दूहो"नहि निश्चयइ शिष्य गुरु, क्रियाक्रियाफलयोग। दाता नहि भोक्ता नहि, निष्फल सवई संयोग ॥१॥" ॥७५।। परिणामे नयाः सूक्ष्मा हिता नापरिणामके । न वातिपरिणामे च चक्रिणो भोजनं यथा ॥७६॥ परिणामे ऐदंपर्यार्थश्रद्धायां सूक्ष्मार्था नया हिताः, पुनरपरिणामके उत्सर्गेकरुचौ पुरुषे न हिताः तथातिपरिणामकेऽपवादैकरुचौ पुरुषे न हिताः ॥७६।। १. भुङ्क्तेऽन्यः कुरुते चान्यो गुरुः शिष्यश्च यत्र न । देशना निश्चयस्यास्य पुंसां मिथ्यात्वकारणम् ।।७६।। इत्यधिक: श्लोक: स्वोपज्ञवृत्तियुते नयोपदेशे। For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ नयोपदेशः ૨૧૫ आमे घटे यथा न्यस्तं जलं स्वघटनाशकृत् । तथाऽपरिणते शिष्ये रहस्यं नयगोचरम् ॥७७॥ पृथक्त्वे नाधिकारस्तन्नयानां कालिकश्रुते । अधिकारस्त्रिभिः प्रायो नयैर्युत्पत्तिमिच्छताम् ॥७८॥ तत्तस्मात्कारणान्निश्चयनयः स्तोकानामुपकारकत्वाद्बहूनां चापकारकत्वाच्चक्रि भोजनवत् सूक्ष्मनयानां च बहूनामुपकारकत्वात्कालिकश्रुते पृथक्त्वेऽनुयोगचतुष्टयपृथक्करणे सति नयानां सर्वेषां नयानामधिकारो नास्ति योजनायां इति शेषः, किं तु त्रिभि.गमसंग्रहव्यवहारैर्नयैर्युत्पत्तिमिच्छतां शिष्याणां हितमिति शेषः प्रायोऽधिकार इति ॥७८।। तेनादौ निश्चयोद्ग्राहो नग्नानामपहस्तितः । रसायनीकृतविषयप्रायोऽसौ न जगद्धितः ॥७९॥ तेन सूत्रोक्तरीतिलंघनेनादौ निश्चयनयोपन्यासो दिगंबराणामपहस्तितो निराकृतः, असौ निश्चयो न जगद्धितः, यथा रसायनीकृतं विषं सर्वेषां न हि हिताय ॥७९॥ . उन्मार्गकारणं पापं परस्थाने हि देशना । बालादेर्नान्ययोग्यं च वचो भेषजवद्धितम् ॥८०॥ परस्थाने स्वाधिकारिभिन्नाधिकारिणि निमित्ते हि निश्चितं देशनोन्मार्गकारणमिति हेतोः पाप इति । न च बालादेर्मध्येऽन्ययोग्यं वचोऽन्यस्य भेषजवद्धितम् ॥८०॥ ये सीदन्ति क्रियाभ्यासे ज्ञानमात्राभिमानिनः । निश्चयानिश्चयं नैते जानन्तीति श्रुते स्मृतम् ॥८१॥ इष्टः शब्दनयैर्भावो निक्षेपा निखिलाः परैः । मतं मंगलवादेऽन्यद्भिदां द्रव्याथिके त्रये ॥८२॥ अथ निक्षेपाधिकारः शब्दनयैर्भावनिक्षेप इष्टः पर्यायाथिके भावनिक्षेप एव परैः, द्रव्याथिकेन निखिलाश्चत्वारोऽपि निक्षेपास्तत्कथं संगच्छते मंगलवादे यदुक्तं भाष्यकृता द्रव्याथिके भिदां त्रये नामस्थापनाद्रव्यलक्षणे मंगलवादेऽभिहितेऽन्यन्मतं पुरस्कृतमिति शेषः तत्त्वार्थवृत्तावपि ॥८२।। द्रव्यार्थे गुणवाञ्जीव: पर्यायार्थे च तद्गुणः । सामायिकमिति प्रोक्तं यदिशावश्यकादिषु ॥८३॥ आवश्यकादिषु ग्रन्थेषु द्रव्यार्थिकनये गुणवान् जीवः सामायिकं, पर्यायार्थिकनये च जीवस्य गुणः सामायिकमिति प्रोक्तं, तन्मतमेतदित्यर्थः ।।८३॥ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृतिः घटोपयोगस्त्यो वा भावो द्रव्यार्थिकेऽमतः । तेन तत्र त्रयं प्रोक्तमिति जानीमहे वयम् ॥८४॥ इत मतान्तरमग्रेतनवचनेन सहाविरोधं समर्थयन्नाह घटेति । वेति पक्षान्तरे घटोपयोगरूपो भावो द्रव्याथिकेऽमतोऽनिष्टस्तेन तत्र मंगलवादे द्रव्याथिके त्रयं नामादिनिक्षेपत्रयं प्रोक्तं, न तु सर्वथा भावानभ्युपगमाभिप्रायेण जलाहरणादिपरिणतिरूपभावघटस्य द्रव्याथिकेनाभ्युपगमादिति वयं जानीमहे । तथा च भाष्ये पूर्वे शुद्धचरणरूपभावमंगलाधिकारप्रवृत्ते गमादिना जलाहरणादिरूपभावघटाभ्युपगमेऽपि घटोपयोगरूपभावघटानभ्युपगमात्तन्निषेधोक्तिः, अग्रे तु व्यवस्थाधिकारद्विशेषोक्तिरिति न विरोधः ॥८४॥ तत्र नामघट: प्रोक्तो घटनाम्ना पटादिकः। ... तच्चित्रं स्थापनाद्रव्यं मृद्भावो रक्तिमादिकः ॥८५॥ उक्तं निक्षेपचतुष्टयं तत्र निक्षेपचतुष्टयमध्ये घटनाम्ना क्लृप्तः पटादिकोऽपि नामघट उच्यते, शेषं स्पष्टम् ॥८५।। एकद्रव्येऽप्यात्मनामाकृतिकारणकार्यताः । पुरस्कृत्य महाभाष्ये दिष्टा पक्षान्तरेण ते ॥८६॥ एकस्मिन्नपि द्रव्ये आत्मनो विवक्षितपदार्थस्य नामाभिधायकं पदं नाम, आकृतिः संस्थानं, कारणता तत्पर्यायजननशक्तिर्द्रव्यं, कार्यता तद्रूपेणाभिव्यक्तिर्भावः, एताः पुरस्कृत्य मेलयित्वा भिन्नपक्षाभिप्रायेण ते नामादयश्चत्वारोऽपि निक्षेपा महाभाष्ये दिष्टाः प्रतिपादिताः ॥८६।। अप्रज्ञाप्याभिधाद्रव्यजीवद्रव्याद्ययोगतः । । न चाव्यापित्वमेतेषां तत्तभेदनिवेशतः ॥८७॥ एतेषां नामादीनां निक्षेपाणामप्रज्ञाप्ये वस्तुनि अभिधाया नाम्नोऽप्रयोगाज्जीवद्रव्ययोश्च जीवत्वेन द्रव्यत्वेन भूतभविष्यत्पर्यायाभावेन तत्कारणत्वाभावाद् द्रव्यनिक्षेपस्यायोगात्, न चाव्याप्तिः ॥८७।। डतीयं प्रायिकी व्याप्तिरभियुक्तैनिस्तप्यते । यत्तत्पदाभ्यां व्याप्तिश्चानुयोगद्वारनिश्चिता ॥८८॥ कुतः प्रायिकी अभियुक्तैः पंडितैर्निरूप्यते, व्याप्तिश्च यत्तत्पदाभ्यामनुयोगद्वारसूत्रादेव निश्चिता "जत्थ य जं जाणिज्जा णिख्खेवं णिख्खिवे णिरवसेसं । जत्थवि य न जाणिज्जा चउक्कयं णिख्खिवे तत्थ ॥१॥ इति तत्पाठादिति श्लोकद्वयं यद्येकस्मिन्न संभवति नैतावति भवत्यव्याप्तिता ।।८८।। For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ नयोपदेशः आदिष्टजीवद्रव्याभ्यां द्रव्यन्यासस्य संभवम् । अप्रज्ञाप्ये जिनप्रज्ञानाम्नश्च ब्रुवते परे ॥८९॥ __परे आचार्या अप्रज्ञाप्ये वस्तुनि जिनप्रज्ञारूपनामनिक्षेपस्य संभवं ब्रुवते, तत्र केवलिप्रज्ञैव नामतयैव तत्कार्यकरणात् आदिष्टद्रव्यत्वानां घटादिपर्यायाणां हेतुत्वाद् द्रव्यं ॥८९॥ तच्चिन्त्यमुपयोगो यन्नाम द्रव्यार्थिकस्य न । नरादेव्यजीवत्वे सिद्धे स्याद् भावजीवता ॥१०॥ यद्यस्माद् द्रव्यार्थिकस्य नयस्य मत उपयोगो नाम न भवति ॥१०॥ आदिष्टद्रव्यहेतुत्वाद द्रव्यद्रव्यप्रतिश्रुतौ। भावद्रव्यं न किंचित् स्याद् गुणेऽपि द्रव्यतार्पणात् ॥११॥ आदिष्टद्रव्यहेतुत्वाद्धेतोर्द्रव्यद्रव्यस्य प्रतिश्रुतौ स्वीकारे च भावद्रव्यं किमपि न स्यात् ॥११॥ अन्ये तु द्रव्यजीवो धीसंन्यस्तगुणपर्ययः । तदसन्न धिया तेषां संन्यासः स्यात्सतां यतः ॥१२॥ अन्ये त्वाचार्या धिया बुद्ध्या संन्यस्ता गुणपर्याया यस्य स तथा गुणपर्यायवियुक्तः प्रज्ञास्थापितः तदसत्, यतः सतां तेषां गुणपर्यायाणां धिया संन्यासो न स्यात् तदेव प्रायिकव्याप्त्या नामादिचतुष्टयं सर्वत्रेच्छन्ति सर्वेऽपि द्रव्यार्थिकनया इति व्यवस्थापितम् ॥१२॥ संग्रहे स्थापना नेष्टा तस्या नाम्नैव संग्रहात् । . किं नेन्द्रचित्रं नामेन्द्र इन्द्रनामकपिंडवत् ॥१३॥ ___ संग्रहनये स्थापना नेष्टा, स्थापनाया नामनिक्षेपेणैव संग्रहात्, इन्द्रप्रतिमा इन्द्रनामकपिंडवत् किं नामेन्द्रो न भवति ? अपि तु भत्येव ॥९३।। नामातिरिक्तो नामेन्द्रो लक्ष्य इन्द्रपदस्य हि। तस्य मुख्यार्थसादृश्यैर्वैसादृश्ये च नाग्रहः ॥१४॥ वैसदृश्ये सादृश्ये वा निमित्ते नाग्रहः कर्तव्यः ॥१४॥ इदं कैश्चिन्मतं तच्च भाष्ये दूषितमुच्चकैः। नाम्नैव द्रव्यनिक्षेपेऽप्येवं संग्रहसंभवात् ॥१५॥ इदं मतं भाष्ये दूषितम् ॥१५॥ परिणामितया द्रव्यं वाचकत्वेन नाम च । भावस्थमिति भेदश्चेन्नाम्नेन्द्रे दुर्वचं ह्यदः ॥१६॥ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ महोपाध्याय श्रीकृत - नयविषयककृतिः परिणामितया द्रव्यं भावे संबद्धं, नाम च वाचकत्वेन वाच्यवाचकभावेन संबद्धं चेत्, अदो नियामकं नामेन्द्रगोपालदारके दुर्वचम् ॥९६॥ ૨૧૮ परिणामित्वभिन्नश्चेन्नामनिक्षेपलक्षकः । संबन्ध इष्टः साम्यादिभिन्नः किं न तथेष्यते ॥९७॥ नामनिक्षेपलक्षणः परिणामित्वभिन्न एव द्रष्टव्यस्तदा स्थापनाया अपि साम्यादिभिन्नः संबन्धः ॥९७॥ अतिप्रसंगो नैवं चाभिप्रायाकारयोगतः । यच्छ्रुतोक्तमनुल्लंघ्य स्थापना नाम चान्यतः ॥९८॥ एवमुक्तासंकरप्रकारेण चातिप्रसंगो न भवति यच्छुतोक्तं सिद्धान्तवचनमनुल्लंघ्याक्षादौ एवाभिप्रायसंबन्धं प्रतिमादौ चाकारसंबन्धं पुरस्कृत्य स्थापनाद्रियतेऽन्यतोऽन्यस्थले च नामनिक्षेप इति ॥९८॥ अत एव न धीरर्हत्प्रतिमायामिवार्हतः । भावसाधोः स्थापना या द्रव्यलिंगिनि कीर्तिता ॥ ९९ ॥ अत एवार्हत्प्रतिमायामर्हतो धीरिव द्रव्यलिंगिनि प्रकटप्रतिषेविणि पार्श्वस्थादौ स्थापना भावसाधोर्धीः सिद्धान्ते न कीर्तिता ॥९९॥ साह स्थाप्या स्मृतिद्वारा भावादरविधायिनी । न चोत्कटतरे दोषे स्थाप्यस्थापकभावना ॥१००॥ सा स्थापनाधीः ॥१००॥ यद्वा प्रतिष्ठाविधिना स्वात्मन्येव परात्मनः । स्थापना स्यात् समापत्तिर्बिंबे सा चोपचारत: ॥१०१॥ यद्वा पक्षान्तरे प्रतिष्ठाविधिना प्रतिष्ठाकारयितुः स्वात्मन्येव परात्मनः परमत्रिभुवनभर्तुर्ध्यानरूपा समापत्तिरेव स्थापना स्यात्, निश्चयतः सा प्रतिष्ठा, बिंबे चोपचारतः ॥ १०१ ॥ प्रतिष्ठितप्रत्यभिज्ञासमापन्नपरात्मनः । आहार्यारोपतः स्याच्च द्रष्टृणामपि धर्मभूः ॥१०२॥ स्थापना प्रतिष्ठितप्रतिज्ञया समापन्नो यः परमात्मा भगवांस्तस्याहार्यारोपतो द्रष्टृणामुपलक्षणाद्वन्दकानां पूजकानां धर्मभूर्धर्मकारणं भवति ॥ १०२॥ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ नयोपदेशः तत्कारणेच्छाजनकज्ञानगोचरबोधकाः । विधयोऽप्युपयुज्यन्ते तेनेदं दुर्मतं हतम् ॥१०३॥ तस्याहार्यारोपस्य कारणं या इच्छा तज्जनकं यत्प्रतिष्ठितप्रतिमाभगवदभेदेनाध्यारोपयेदिति विधिजनितं ज्ञानं तद्गोचरीभूताः प्रतिष्ठाया बोधका इष्टसाधनत्वबोधनादिद्वारा तदुत्पत्तिहेतव इति यावत्, विधयो विधिवाक्यान्यप्युपयुज्यन्ते फलवन्तो भवन्ति, तेनेदं वक्ष्यमाणं दुर्मतमाध्यात्मिकाभासानां हतं निराकृतम् ॥१०३।। प्रतिष्ठाद्यनपेक्षायां शाश्वतप्रतिमार्चने । अशाश्वता_पूजायां को विधिः किं निषेधनम् ॥१०४॥ किं तदित्याह-शाश्वत इति स्पष्टं, प्रतिष्ठितप्रतिमां पूजयेदिति विधिरप्रतिष्ठितां न पूजयेदिति निषेधनं च, किं ? विधिनेषेधार्थान्वयस्यायोग्यत्वादिति ॥१०४।। पूजादिविधयो ज्ञानविध्यंगित्वं यदाश्रिताः । शाश्वाताशाश्वतार्चासु विभेदेन व्यवस्थिताः ॥१०५॥ कथं निरस्तं ? तदाह पूजेति । पूजादिविधयः प्रतिष्ठितां प्रतिमां पूजयेदित्यादिवाक्यलक्षणा ज्ञानविधेः प्रतिष्ठितां प्रतिमां भगवद्भिन्नत्वेनाध्यारोपयेदित्यंगवाक्यात्मकस्यांगित्वं प्रधानत्वमाश्रिताः शाश्वताशाश्वतार्चासु विभेदेन भिन्नरूपेण व्यवस्थिता विधिविषयनिर्वाहत्वं अशाश्वतप्रतिमास्थले, अन्यत्र त्वनादिप्रतिष्ठितत्वप्रत्यभिज्ञाया एव तथात्वं, तादृशशिष्टाचारेणं तथैव विधिबोधनादिति ॥१०५।। एतेन व्यवहारेऽपि स्थापनानाग्रहो हतः । तत्रार्धजरतीयं किं नाम्नापि व्यवहर्तरि ॥१०६॥ एतेन युक्तिकदबंकेन संग्रहे स्थापनाव्यवस्थापनेन व्यवहारेऽपि स्थापनाया अनाग्रहोऽस्वीकारो हतो निरस्तः केषांचिदाचार्याणां, यतस्तत्र व्यवहारे नाम्नापि नामनिक्षेपेणापि व्यवहर्तरि व्यवहारमभ्युपगच्छति, किमिदमर्धजरतीयं यदुपनया (यदुपमया) न व्यवहार इति, न हीन्द्रप्रतिमायां नेन्द्रव्यवहारो भवति ॥१०६॥ ऋजुसूत्रेऽपि ये द्रव्यनिक्षेपं प्रवदन्ति न । व्याख्येया तैः कथं तत्र द्रव्यावश्यकसूत्रगीः ॥१०७॥ .. ऋजुसूत्रेऽपि ये द्रव्यनिक्षेपं न स्वीकुर्वते तान् दूषयति अनुपयोगो द्रव्यमिति, तत्र तैर्द्रव्यावश्यकगी: कथं व्याख्येया ? ॥१०७।। तस्माद्यथोक्तनिक्षेपविभागो भाष्यसंमतः। इतीयं मुहुरालोच्या निक्षेपनययोजना ॥१०८॥ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * जातं द्रव्यास्तिकाच्छुद्धाद् दर्शनं ब्रह्मवादिनाम् । तत्रैके शब्दसन्मानं चित्सन्मानं परे जगुः ॥१०९॥ एके ब्रह्मवादिनः शब्दसन्मात्रमिच्छन्ति अन्ये चित्सन्मात्रमिच्छन्ति ॥१०९॥ अशुद्धाद् व्यवहाराख्यात्ततोऽभूत् सांख्यदर्शनम् । चेतनाचेतनद्रव्यानन्तपर्यायदर्शकम् ॥११०॥ व्यवहाराख्यादशुद्धात् ततो द्रव्यार्थिकनयात् सांख्यदर्शनमभूत्, कीदृशं तत् ? चेतनश्चाचेतनद्रव्यं चानन्तपर्यायाश्चाविर्भावतिरोभावात्मकास्तेषां दर्शकं प्रतिपादकमिति ॥११०|| यद्यप्येतन्मतेऽप्यात्मा निर्लेपो निर्गुणो विभुः। अध्यासाद् व्यवहारश्च ब्रह्मवादेऽपि संमतः ॥१११॥ एतन्मते सांख्यमते आत्मा कर्तृत्वादिलेपरहितो गुणस्पर्शशून्यः ॥१११॥ प्रत्युतात्मनि कर्तृत्वं सांख्यानां प्रातिभासिकम् । वेदान्तिनां त्वनिर्वाच्यं मतं तद् व्यावहारिकम् ॥११२॥ अनुत्पन्नत्वपक्षश्च निर्युक्तौ नैगमे श्रुतः। नेति वेदान्तिसांख्योक्त्योः संग्रहव्यवहारता ॥११३॥ तथाप्युपनिषदृष्टि: सृष्टिवादात्मिका परा। तस्यां स्वप्नोपमे विश्वे व्यवहारलवोऽपि न ॥११४॥ तथाप्युपनिषद्वेदान्तदर्शनप्रवृत्तिः ॥११४|| सांख्यशास्त्रे च तन्नात्मव्यवस्था व्यवहारकृत् । इत्येतावत्पुरस्कृत्य विवेकः संमतावयम् ॥११५॥ तात्पर्यविषयीकृत्य अयम् ॥११५।। हेतुर्मतस्य कस्यापि शुद्धोऽशुद्धो न नैगमः । अन्तर्भावो यतस्तस्य संग्रहव्यवहारयोः ॥११६॥ द्वाभ्यां नयाभ्यामुन्नीतमपि शास्त्रं कणाशिना । अन्योऽन्यनिरपेक्षत्वान्मिथ्यात्वं स्वमताग्रहात् ॥११७॥ द्वाभ्यां सामान्यविशेषग्राहिभ्यां संग्रहव्यवहाराभ्यां नयाभ्याम् ॥११७॥ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ * नयोपदेशः ૨ ૨૧ स्वतंत्रव्यक्तिसामान्यग्रहा येऽत्र तु नैगमे । औलूक्यसमयोत्पत्तिं ब्रूमहे तत एव हि ॥११८॥ ऋजुसूत्रादितः सौत्रान्तिकवैभाषिकौ क्रमात् । अभूवन् सौगता योगाचारमाध्यमिकाविति ॥११९॥ ऋजुसूत्रादित ऋजुसूत्रतः सौत्रान्तिकः, शब्दतो वैभाषिकः, समभिरूढतो योगाचारः, एवंभूततो माध्यमिक, इति चत्वारः सौगता अभूवन् । अत्र काव्यम् । "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणेक्ष्यते, प्रत्यक्षो न हि बाह्यवस्तुवसर: सौत्रान्तिकैराश्रितः । योगांचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥१॥ इति" ॥११९॥ नयसंयोगजः शब्दालंकारादिश्च विस्तरः। कियान् वाच्यो वचस्तुल्यसंख्या ह्यभिहिता नयाः ॥१२०॥ स्याद्वादनिरपेक्षैश्च तैस्तावन्तः परागमाः । ज्ञेयोपयुज्य तदियं दर्शने नययोजना ॥१२१॥ नयैः स्याद्वादनिरपेक्षैः स्याद्वादैकवाक्यतारहितैस्तावन्तो वचस्तुल्यसंख्या एव परागमाः परसिद्धान्ता भवन्ति । अभिनिवेशान्वितनयत्वस्यैव परसमयलक्षणत्वादिति । तदिदमुक्तं संमतौ (जावइया इत्यादि) इयं दर्शने नययोजना ज्ञेया ॥१२१॥ नास्ति नित्यो न नो कर्ता न भोक्तात्मा न निर्वृतिः । तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्थानकानि षट् ॥१२२॥ नास्त्यात्मेति चार्वाकमते, न नित्य आत्मेति क्षणिकवादिमते, न कर्ता न भोक्तात्मेति सांख्यमते, यद्वा न कर्तेति सांख्यमते न भोक्तेति वेदान्तिमते, नास्ति निर्वृतिः सर्वदुःखविमोक्षलक्षणा नास्तिकप्रायाणां यज्वनां मते, अस्ति मुक्तिः परं तदुपायो नास्ति सर्वभावानां नियतत्वेनाकस्मादेव भावादिति नियतिवादिमते, इत्येतान्यपि षड् मिथ्यात्वस्थानकान्याहुः पूर्वसूरयः ॥१२२।। षडेतद्विपरीतानि सम्यक्त्वस्थानकान्यपि । मार्गत्यागप्रवेशाभ्यां फलतस्तत्त्वमिष्यते ॥१२३॥ एतेभ्यः प्रागुक्तेभ्यो विपरीतानि षट् सम्यक्त्वस्थानकानि भवन्ति । गाथा For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * "अस्थि जिओ णिच्चो कत्ता भुत्ता सपुन्नपावाणं। अत्थि धुवं निव्वाणं तस्सोवाओ अ छठाणा ॥१॥ इति" को विशेष इत्यत आह-नास्तित्ववादे गुरुशिष्यक्रियाक्रियाफलादिव्यवहारलोपान्मार्गत्यागः, अस्तित्ववादे चोक्तव्यवहारप्रामाण्यविश्वासे तत्प्रवेशः, इत्येताभ्यां हेतुभ्यां फलतस्तत्त्वं सम्यक्त्वमिथ्यास्थानकत्वमिष्यते ॥१२३।। स्वरूपतस्तु सर्वेऽपि स्युमिथोऽनिश्रिता नयाः । मिथ्यात्वमिति को भेदो नास्तित्वास्तित्वनिर्मितः ॥१२४॥ मिथोऽनिश्रिता इति स्याद्वादमुद्रया परस्पराकांक्षारहिता इति तेषां भेदो भविष्यतीत्यत आह ॥१२४॥ धयंशे नास्तिको ोको बार्हस्पत्यः प्रकीर्तितः। धर्मांशे नास्तिका ज्ञेयाः सर्वेऽपि परतीर्थिकाः ॥१२५॥ धर्मिण आत्मनोंऽशे नास्तित्वभागे एकश्चार्वाको नास्तिक: प्रोक्त:, धर्माणामात्मनः शरीरप्रमाणत्वनानात्वादीनामंशे नास्तित्वपक्षे सर्वेऽपि नैयायिकवैशेषिकवेदान्तिसांख्यपातंजलजैमिनीयादयः परतीथिका नास्तिका ज्ञेयाः ॥१२५।। इत्थमेव क्रियावादे सम्यक्त्वोक्तिर्न दुष्यति। मिथ्यत्वोक्तिस्तथाज्ञानाक्रियाविनयवादिषु ॥१२६॥ क्रियायां पक्षपातो हि पुंसां मार्गाभिमुख्यकृत् । अन्त्यपुद्गलभावित्वादन्येभ्यस्तस्य मुख्यता ॥१२७॥ क्रियायां पक्षपातो मोक्षेच्छया आवेशो हि पुंसां मार्गानुसारिता । तदुक्तं दशाचूर्णौ - "जो अकिरियावाई सो भविओ अभविओ वा कण्हपख्खिओ सुक्कपख्खिओ वा, जो किरियावाई सो णियमा भविओ णियमा सुक्कपख्खिओ अंतो पुग्गलपरियट्टस्य सिज्जइ इत्यादि । असिइसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीई । अन्नाणिय सत्तठ्ठी वेणईयाणं तु बत्तीसा ॥१॥" इति गाथा । अत्र च क्रियावाद्यादीनां त्रिषष्ट्यधिकशतत्रयभेदा इति ॥१२७।। क्रियानयः क्रियां ब्रूते ज्ञानं ज्ञाननयः पुनः । मोक्षस्य कारणं तत्र भूयस्यो युक्तयोर्द्वयोः ॥१२८॥ विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदा मता। मिथ्याज्ञानात्प्रवृत्तस्य फलासंवाददर्शनात् ॥१२९॥ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ * नयोपदेशः क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात्सुखितो भवेत् ॥१३०॥ ज्ञानमेव शिवस्याध्वा मिथ्यासंस्कारनाशनात् । क्रियामात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवेत् ॥१३१॥ तंडुलस्य यथा वर्म यथा ताम्रस्य कालिका। नश्यति क्रिययामुत्र पुरुषस्य तथा मलः ॥१३२॥ बठरश्च तपस्वी च शूरश्चाप्यकृतव्रणः । मद्यपा स्त्री सती चेति राजन्न श्रद्दधाम्यहम् ॥१३३॥ ज्ञानवान् शीलहीनश्च त्यागवान् धनसंग्रही। गुणवान् भाग्यहीनश्च राजन्न श्रद्दधाम्यहम् ॥१३४॥ इति युक्तिवशात्प्राहुरुभयोस्तुल्यकक्षताम् । मंत्रेऽप्याह्वानं देवादेः क्रियायुग्ज्ञानमिष्टकृत् ॥१३५॥ ज्ञानं तुर्ये गुणस्थाने क्षायोपशमिकं भवेत् । अपेक्षते फले षष्ठगुणस्थानजसंयमम् ॥१३६॥ प्रायः संभवतः सर्वगतिषु ज्ञानदर्शने । तत्प्रमादो न कर्तव्यो ज्ञाने चारित्रवर्जिते ॥१३७॥ क्षायिकं केवलज्ञानमपि मुक्तिं ददाति न । तावान्नाविर्भवेद्यावच्छैलेश्यां शुद्धसंयमः ॥१३८॥ व्यवहारे तपोज्ञानसंयमा मुक्तिहेतवः । एकः शब्द सूत्रेषु संयमो मोक्षकारणम् ॥१३९॥ संग्रहस्तु नयः प्राह जीवो मुक्तः सदा शिवः । अनवाप्तिभ्रमात्कंठस्वर्णन्यायात् क्रिया पुनः ॥१४०॥ अनन्तमर्जितं ज्ञानं त्यक्ताश्चानन्तविभ्रमाः। न चित्रं कलयाप्यात्मा हीनोऽभूदधिकोऽपि वा ॥१४१॥ धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः। चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ॥१४२॥ सुनिपुणमतिगम्यं मन्दधीदुःप्रवेशं प्रवचनवचनं न क्वापि हीनं नयौघैः । गुरुचरणकृपातो योजयंस्तान् पदे यः परिणमयति शिष्यांस्तं वृणीते यशःश्रीः ॥१४३॥ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Vw + * महोपाध्यायश्रीकृत-नयविषयककृति: * गच्छे श्रीविजयादिदेवसुगुरोः स्वच्छे गुणानां गणैः प्रौढिं प्रौढिमधाम्नि जीतविजयप्राज्ञाः परामैयरू । तत्सातीर्थ्यभृतां नयादिविजयप्राज्ञोत्तमानां शिशु स्तत्त्वं किंचिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ॥१४४॥ ॥ इति नयोपदेशः ॥ M For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ॥ नयचक्रालापपद्धतिः ॥ पंडित श्रीदेवसेनगणी अथ नयचक्रं लिख्यते । गुणानां विस्तरं वक्ष्ये स्वभावानां तथैव च । पर्यायाणां विशेषेण नत्वा वीरजिनेश्वरम् । आलापपद्धतिर्वचनरचनानुक्रमेण नयचक्रस्योपरि उच्यते । सा च किमर्थं ? द्रव्यलक्षणसिद्ध्यर्थं स्वभावसिद्ध्यर्थं च । द्रव्यानि कानि ? जीवपुद्गलधर्माधर्माकाशकालद्रव्याणि । 'सत्' द्रव्यलक्षणं । उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । ॥ इति द्रव्याधिकारः ॥ लक्षणानि कानि ? अस्तित्वं, वस्तुत्वं, द्रव्यत्वं, प्रमेयत्वं, अगुरुलघुत्वं, प्रदेशत्वं, चेतनत्वं, अचेतनत्वं, मूर्तत्वं, अमूर्तत्वम् (इति) द्रव्याणां दश सामान्यगुणाः । प्रत्येकं अष्टौ अष्टौ । सर्वेषां ज्ञान-दर्शन-सुख-वीर्य-स्पर्श-रस-गन्ध-वर्णं, गतिहेतुत्वं, स्थितिहेतुत्वं, अवगाहनहेतुत्वं, वर्तनाहेतुत्वं, चेतनत्वं, अचेतनत्वं, मूर्तत्वं, अमूर्तत्वं द्रव्याणां षोडशविशेषगुणा । प्रत्येकं जीवपुद्गलयोः षड् इतरेषां प्रत्येकं त्रयो गुणाः । अन्तस्थाश्चत्वारो गुणाः । स्वजात्यपेक्षया सामान्यगुणाः । विजातीयापेक्षया विशेषगुणाः । ।। इति गुणाधिकारः ॥ गुणविकाराः पर्यायाः । ते द्वेधा-स्वभाव-विभावपर्यायभेदात् । अगुरुलघुपर्यायाः स्वभावपर्यायाः । ते द्वादशधा षड्वृद्धि-हानिरूपाः । अनन्तभागवृद्धि:, असङ्ख्यातभागवृद्धिः, सङ्ख्यातभागवृद्धिः, सङ्ख्यातगुणवृद्धिः, असङ्ख्यातगुणवृद्धिः, अनन्तगुणवृद्धिः । इति षड्वृद्धिः । तथाअनन्तभागहानिः, असङ्ख्यातभागहानिः, सङ्ख्यातभागहानिः, सङ्ख्यातगुणहानिः, असङ्ख्यातगुणहानिः, अनन्तगुणहानिः ॥ इति षड्वृद्धिहानिगुणनिरूपणम् ॥ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ * प्रस्तुतग्रन्थविषयसंलग्ना विभावपर्यायाश्चतुर्विधाः नरनारकादिपर्यायाः । अथवा चतुरशीतिलक्षाश्च विभावद्रव्यव्यञ्जनपर्यायाः । नरनारकादिजीवा विभावगुणव्यञ्जानपर्यायाः । मत्यादयः स्वभावद्रव्यव्यञ्जनपर्यायाः । चरमशरीरात् किञ्चिन्न्यूनाः सिद्धपर्यायाः स्वभावगुणव्यञ्जनपर्यायाः अनन्तचतुष्टयस्वरूपाः जीवस्य । पुद्गलस्य तु द्यणुकादयो विभावद्रव्य-व्यञ्जनपर्यायाः । रस-रसान्तरगन्धगन्धान्तरादिविभावगुणव्यञ्जनपर्यायाः । वर्ण-गन्धरसैकैकाविरुद्धस्पर्शद्वयं स्वभावगणव्यञ्जनपर्यायाः । अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम्। उन्मज्जन्ति निमज्जन्ति जलकल्लोलवज्जले ॥ एवं पर्यायाधिकारः ॥ गुणपर्यायवद् द्रव्यम् । स्वभावाः कथ्यन्ते । अस्तिस्वभावः, नास्तिस्वभावः, नित्यस्वभावः, अनित्यस्वभावः, एकस्वभावः, अनेकस्वभावः, भेदस्वभावः, अभेदस्वभावः, भव्यस्वभावः, अभव्यस्वभावः, परमस्वभावः । ॥ इति द्रव्याणामेकादश सामान्यस्वभावाः ॥ .. चेतनस्वभावः, अचेतनस्वभावः, मूर्तस्वभावः, अमूर्तस्वभावः, एकप्रदेशस्वभावः, अनेकप्रदेशस्वभावः, विभावस्वभावः, शुद्धस्वभावः, अशुद्धस्वभावः, उपचरितस्वभावः । एते द्रव्याणां दश विशेषस्वभावाः ।। जीवपुद्गलयोरेकविंशतिस्वभावाः । चेतनस्वभावः, मूर्तस्वभावः, विभावस्वभावः, अशुद्धस्वभावः, एकप्रदेशस्वभावः, एतैविना धर्मादित्रयाणां षोडश । तत्र बहुप्रदेशं विना कालस्य पञ्चदश स्वभावाः । एकविंशतिभावाः स्युः जीवपुद्गलयोर्मताः । धर्मादीनां षोडश स्युः काले पञ्चदश स्मृताः ॥ __ ते कुतो ज्ञेयाः ? प्रमाणनयविवक्षात् । सम्यग्ज्ञानं प्रमाणम् । तद् द्वेधा प्रत्यक्षतरभेदात् । अवधिमनःपर्ययौ एकदेशप्रत्यक्षौ । केवलं सकलप्रत्यक्षम् । मतिश्रुते परोक्षप्रमाणमुक्तम् ।। तदवयवाः नयाः । नयभेदाः उच्यन्ते । गाहाः - णिच्छय-ववहार-नया मूल-भेया णयाण सव्वाणं । णिच्छयसाहणहेऊ दव्वयपज्जत्थिया मुणह ॥१॥ द्रव्यार्थिकः, पर्यायार्थिकः, नैगमः, सङ्ग्रहः, व्यवहारः, ऋजुसूत्रः, शब्दः, समभिरूढः, एवम्भूत इति नव नयाः स्मृताः । उपनयाश्च कथ्यन्ते । नयानां समीपे उपनयाः । सद्भूतव्यवहारः, असद्भूतव्यवहारः उपचरितासद्भूतव्यवहार इति उपनया: त्रेधा । इदानीमेतेषां भेदा उच्यन्ते । १. निश्चयव्यवहारनयौ मूलभेदौ नयानां सर्वेषाम् । निश्चयसाधनहेतवः द्रव्यकपर्यायार्थिकाः जानीथ ।। For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ नयचक्रालापपद्धतिः (१) कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिको यथा संसारिजीवः सिद्धसदृक् शुद्धात्मा । (२) उत्पाद-व्यय-गौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः, यथा द्रव्यं नित्यम् । (३) भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिको, यथा निजगुणपर्यायस्वभावाद् द्रव्यमभिन्नम् । (४) कर्मोपाधिसापेक्ष अशुद्धद्रव्यार्थिको, यथा क्रोधादिकर्मजभाव आत्मा । (५) उत्पादव्ययसापेक्ष अशुद्धद्रव्यार्थिको, यथा एकस्मिन् समये द्रव्यं उत्पादव्ययध्रौव्यात्मकम्। (६) भेदकल्पनासापेक्ष अशुद्धद्रव्यार्थिको, यथा आत्मनो दर्शनज्ञानादयो गुणाः । (७) अन्वयद्रव्यार्थिको, यथा गुणपर्यायस्वभावं द्रव्यम् । (८) स्वद्रव्यादिग्राहको द्रव्यार्थिको यथा स्वद्रव्यादिचतुष्टयोपक्षया द्रव्यमस्ति । (९) परद्रव्यादिग्राहको द्रव्यार्थिको यथा परद्रव्यादिचतुष्टयापेक्षया द्रव्यं नास्ति । (१०) परमभावग्राहको द्रव्यार्थिको यथा ज्ञानस्वरूप आत्मा । अनेकस्वभावानां मध्ये ज्ञानख्यः परमस्वभावो गृहीतः । ॥ इति द्रव्यार्थिकस्य दश भेदाः ॥ (१) अनादिनित्यपर्यायार्थिको यथा- पुद्गलपर्यायो नित्यो मेर्वादिः । (२) सादिनित्यपर्यायार्थिको यथा- सिद्धजीवपर्यायो नित्यः । (३) सत्तागौणत्वेन उत्पादव्ययग्राहकस्वभावो नित्यशुद्धपर्यायार्थिको यथा समयं समयं प्रति पर्यायविनाशिनः पर्यायाः । (४) सत्तासापेक्षस्वभावान्नित्याशुद्धपर्यायार्थिको यथा एकस्मिन् समये त्रयात्मकः पर्यायः । (५) 'कर्मोपाधिनिरपेक्षस्वभावो नित्यशुद्धपर्यायार्थिको यथा - सिद्धपर्यायसदृशाः शुद्धा: संसारिणां पर्यायाः । ૨૨૭ , For Personal & Private Use Only शु (६) कर्मोपाधिसापेक्षस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिको यथा संसारिणां उत्पत्तिमरणे स्तः । ॥ इति पर्यायार्थिकस्य षड् भेदाः ॥ नैगमस्त्रैधा - भूतभाविवर्तमानकालभेदात् । अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमः । यथा अद्य दीपमालिकायां अमावास्यायां महावीरो मोक्षं गतः । भाविकाले वर्तमानारोपणं यत्र स भाविनैगमः । यथा अर्हन् सिद्ध एव । कर्तुमारब्धं इषन्निष्पन्नं अनिष्पन्नं वा वस्तु निष्पन्नवत् कथ्यते यत्र स वर्तमाननैगमः । यथाओदनं पच्यते । नैगमस्त्रेधा । सङ्ग्रहो द्विविधः । सामान्यसङ्ग्रहो यथा - सर्वाणि द्रव्याणि परस्परमविरोधीनि । Page #270 -------------------------------------------------------------------------- ________________ * प्रस्तुतग्रन्थविषयसंलग्ना विशेषसङ्ग्रहो यथा सर्वे जीवाः परस्परमविरोधिनः । सङ्ग्रहोऽपि द्वेधा । व्यवहारो द्विविधः । सामान्यसङ्ग्रहभेदकव्यवहारो यथा - द्रव्याणि जीवाजीवाः । विशेषसङ्ग्रहभेदकव्यवहारो, यथा जीवाः संसारिणो मुक्ताश्च । व्यवहारोऽपि द्वेधा ।। ऋजुसूत्रोऽपि द्विविधः । सूक्ष्मऋजुसूत्रो यथा-एकसमयावस्थायी पर्यायः । स्थूलऋजुसूत्रो यथा-मनुष्यादिपर्यायाः तदायुःप्रमाणं कालं तिष्ठति । ऋजुसूत्रोऽपि द्वेधा ।। शब्द-समभिरूद्वैवम्भूताः प्रत्येकमेकैका नयाः । शब्दनयो यथा-दारा-भार्या कलत्रं । जलमापः । समभिरुढनयो यथा - गोः पशवः । एवम्भूतनयो यथा-इन्दतीति ईन्द्रः । उक्ता अष्टाविंशतिर्नयभेदाः ।। उपनयभेदा उच्यन्ते । शुद्धसद्भूतव्यवहारः । शुद्धगुणाः शुद्धगुणिनः, शुद्धपर्यायाः शुद्धपर्यायिणः भेदकथनम् । अशुद्धसद्भूतव्यवहारः । अशुद्धगुणाः अशुद्धगुणिनः, अशुद्धपर्यायाः अशुद्धपर्यायिणः भेदकथनम् इति । उपचरितानुपरितभेदेनासद्भूतोऽपि द्वेधा । स्वजात्यसद्भूतव्यवहारो यथा परमाणुः बहुप्रदेशी इति कथनम् इत्यादि । विजात्यसद्भूतव्यवहारो, यथा मूर्तं मतिज्ञानं यतो मूर्तद्रव्येण जनितम् ।। स्वजातिविजात्यसद्भूतव्यवहारो, यथा ज्ञेये जीवे अजीवे ज्ञानमिति कथनं ज्ञानस्य विषयात् । असद्भूतव्यवहारस्त्रेधा । स्वजात्युपचरितासद्भूतव्यवहारो यथा पुत्रादि अहं मम वा । विजात्युपचरितासद्भूतव्यवहारो यथा वस्त्राभरणहेमरत्नादि मम । स्वजातिविजात्युपचरितासद्भूतव्यवहारो यथा देशराज्यदुर्गादि मम । उपचरितासद्भूतव्यवहारस्त्रेधा । सहभुवो गुणाः । क्रमवर्तिनः पर्यायाः । गुण्यते पृथक्क्रियते द्रव्यं द्रव्याद्यैस्ते गुणाः । 'अस्ति द्रव्ये' तस्य भावः अस्तित्वम् । सद्रूपत्वं वस्तुनो भावो वस्तुत्वम् । सामान्यविशेषात्मकं वस्तु । द्रव्यस्वभावो द्रव्यत्वम् । निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रुवदिति द्रव्यम् । 'सद्' द्रव्यलक्षणं-सीदति स्वकीयान् गुणपर्यायान् व्याप्नोतीति सत् । उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । प्रमेयस्य भावः प्रमेयत्वम् । प्रमाणेन स्वपरस्वरूपं परिच्छेद्यं प्रमेयम् । अगुरुलघोर्भावोऽगुरुलघुत्वम् । सूक्ष्मा अवाग्गोचराः प्रतिक्षणं वर्तमाना आगमप्रामाण्यादभ्युपगम्या अगुरुलघोर्गुणाः । For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ * नयचक्रालापपद्धतिः श्लोकः - सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते । __आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ॥ प्रदेशस्य भावः प्रदेशत्वम् । क्षेत्रत्वम् अविभागि-पुद्गलपरमाणुनावष्टब्धत्वम् । चेतनस्य भावः चेतनत्वम् । चैतन्यमनुभवनम् । श्लोकः - चैतन्यमनुभूतिः स्यात् स क्रियात्यमेव च। क्रिया मनोवच:कायेष्वन्विता वर्तते ध्रुवम् ॥ अचेतनस्य भावोऽचेतनत्वम् । अचैतन्यमननुभवनम् । मूर्तस्य भावो मूर्तत्वम् । मूर्तत्वं रूपादिमत्त्वम् । (अमूर्तस्य भावो अमूर्तत्वम् । अमूर्तत्वं रूपादिरहितत्वम् ।) ॥ गुणानां व्युत्पत्तिस्वभावः ॥ विभावरूपतया याति = परिणमतीति पर्यायाः । पर्यायस्य व्युत्पत्तिः । स्वभावलाभाच्युतत्वाद् अस्तिस्वभावः । परस्वरूपेणाभावात् नास्तिस्वभावः । निजनिजनानापर्यायेषु तदेव इति द्रव्यस्योपलम्भान्नित्यस्वभावः तस्याप्यनेकपर्यायपरिणामित्वाद नित्यस्वभावः । स्वभावानामेकाधारात्वादेकस्वभावः । एकस्याप्यनेकस्वभावोपलम्भादनेकस्वभावः । गुणगुण्यादिसंज्ञादिभेदस्वभावाद् भेदस्वभावः । सञ्जा-सङ्ख्या-लक्षणप्रयोजनानि गुणगुण्याघेकस्वभावादभेदस्वभावः । भाविकाले परस्वरूपाकारभवनाद् भव्यस्वभावः । कालत्रयेऽपि परस्वरूपाकाराभवनादभव्यस्वभावः । उक्तं च - . अण्णोण्णं पविसंता दिता ओगासमन्नमण्णस्स । मेलंता वि य णिच्चं सगसगभावं न विजहंति ॥ पारिणामिकभावप्रधानत्वेन परमस्वभावः । सामान्यस्वभावानां व्युत्पत्तिः, प्रदेशादिगुणानां व्युत्पत्तिः, चेतनादिविशेषस्वभावानां च व्युत्पत्तिर्निगदिता । १. अन्योन्यं प्रविशन्तः ददन्तः अवकाशमन्योन्यस्य । मिलन्तोऽपि च नित्यं स्वक-स्वक-भावं न विजहन्ति । For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ + प्रस्तुतग्रन्थविषयसंलग्ना धर्मापेक्षया स्वभावाः गुणा न भवन्ति । स्वद्रव्यादिचतुष्टयापेक्षया परस्परं गुणाः स्वभावाः भवन्ति । द्रव्याण्यपि भवन्ति । २३० स्वभावादन्यथाभवनं विभावः । केवलभावमशुद्धं तस्य विपरीतम् । (?) स्वभावस्यापि अन्यत्रोपचारादुपचरितस्वभावः । स द्वेधा - कर्मज - स्वाभाविकभेदात् । यथा जीवस्य मूर्तत्वम् अचेतनत्वं च । यथा सिद्धात्मनां परज्ञता परदर्शकत्वं च । एवमितरेषां द्रव्याणामुपचारो यथासम्भवो ज्ञेयः । विशेषस्वभावानां व्युत्पत्तिः । श्लोकः - दुर्नयैकान्तमाख्ढा भावा न स्वार्थिका हि ते । स्वार्थिकाश्च विपर्यस्ताः सकलं कानया यतः ॥ तत्कथम् ? सर्वथैकान्तेन सद्रूपस्य न नियतार्थव्यवस्था सङ्करादिदोषात् । तथा सद्रूपस्य सकलशून्यताप्रसङ्गात् । नित्यस्यैकरूपत्वादेकरूपस्यार्थक्रियाकारित्वाभावः । अर्थक्रियाकारित्वाभावे द्रव्यस्याभावः । अनित्यपक्षेऽपि निरन्वयत्वाद् अर्थक्रियाकारित्वाभावः । अर्थक्रियाकारित्वाभावे द्रव्यस्याप्यभावः । एकस्वरूपस्यैकान्तेन विशेषाभाव:, सर्वथैकरूपत्वात्, विशेषाभावे सामान्यस्याप्य भावः । निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत् । सामान्यरहितत्वाच्च विशेषास्तद्वदेव हि ॥ इति ज्ञेयाः । अनेकपक्षेऽपि तथा द्रव्याभावो निराधारत्वात् । आधाराधेयाभावाच्च भेदपक्षेऽपि विशेषस्वभावानां निराधारत्वादर्थक्रियाकारित्वाभावः, अर्थक्रियाकारित्वाभावे द्रव्यस्याप्यभावः । भव्यस्यैकान्तेन पारिणामिकत्वात् द्रव्यस्य द्रव्यान्तरत्वप्रसङ्गात्, सङ्करादिदोषसम्भवात् सड्कर-व्यतिकर-विरोध - वैयधिकरण्यानवस्थासंशयाप्रतिपत्तिः अभावश्चेति । सर्वथा भव्यस्यैकान्तेऽपि तथा, शून्यताप्रसङ्गात् स्वभावरूपस्यैकान्तेन संसाराभावः । विभावपक्षेऽपि मोक्षस्याभावः । सर्वथा चैतन्यमित्युक्ते सर्वेषां शुद्धज्ञानचैतन्यव्याप्तिः स्यात्, तथा सति ध्यानं ध्येयं ज्ञेयं ज्ञानं गुरुशिष्याद्यभावः । सर्वथाशब्दः सर्वप्रकारवाची अनेकान्तवाची वा, सर्वादिगणे पठनात् । सर्वशब्दः एवंविधश्चेत् तर्हि सिद्धं नः समीहितं । अथवा नियमवाची चेत् तर्हि सकलार्थानां तव प्रतीतिः कथं स्यात् ? नित्यमनित्यमेकमनेकं भेदोऽभेद (इति) कथं प्रतीतिः स्यात् ? नियमितपक्षत्वात् । तथा चैतन्यपक्षेऽपि सकलचैतन्योच्छेदः स्यात् । मूर्तस्यैकान्तेनात्मनो न मोक्षस्य व्याप्तिः स्यात् । सर्वथाऽमूर्तस्य तथात्मनः संसारविलोपः स्यात् । एकप्रदेशस्यैकान्तेनाखण्डपरिपूर्णस्यात्मनोऽनेककार्यकारित्व एव हानिः स्यात् । For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ * नयचक्रालापपद्धतिः ૨૩૧ सर्वथानेकप्रदेशत्वेऽपि तथा । तस्यार्थक्रियाकारित्वं स्वस्वभावशून्यताप्रसङ्गात् । शुद्धस्यैकान्तेन आत्मनो न कर्ममलकलकावलेपः स्यात्, सर्वथा निरञ्जनत्वात् । सर्वथाऽशुद्धैकान्तेऽपि तथात्मनो न कदाचिदपि शुद्धस्य भावः = प्रसङ्गः स्यात्, तन्मयत्वात् । उपचरितैकान्तपक्षेऽपि नात्मज्ञानं सम्भवति, नियमितपक्षत्वात् । तथात्मनोऽनुपचरितपक्षेऽपि परज्ञानादीनां विरोधः स्यात् । श्लोकः नानास्वभावसंयुक्तं द्रव्यं ज्ञात्वा प्रमाणतः । तच्च सापेक्षसिद्ध्यर्थं स्यान्नयमिश्रितं कुरू॥ स्वद्रव्यादिग्राहकेन अस्तिस्वभावः । परद्रव्यादिग्राहकेन नास्तिस्वभावः । उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकैन नित्यस्वभावः । केनचित् पर्यायाथिकेन अनित्यस्वभावः । भेदकल्पनानिरपेक्षेणैकस्वभावः । अन्वयद्रव्यार्थिकस्याप्यनेकस्वभावत्वम् । सद्भूतव्यवहारेण (भेदकल्पनासापेक्षेण गुणगुण्यादिभिः) भेदस्वभावः । परमभावग्राहकेण भव्याभव्य-पारिणामिकस्वभावः । शुद्धाशुद्धपरमभावग्राहकेण चेतनस्वभावो जीवस्य । असद्भूतव्यवहारेण कर्मनोकर्मणोपि चेतनस्वभावः । अचेतनस्वभावपरमभावग्राहकेण कर्मनोकर्मणो मूर्तस्वभावः । जीवस्याप्यसद्भूतव्यवहारेण मूर्तस्वभावः । परमभावग्राहकेण पुद्गलं विहायेतरेषाममूर्तस्वभावः । पुद्गलस्योपचारादपि नास्त्यमूर्तत्वम् । 'परमभावग्राहकेण कालपुद्गलाणूनामेकप्रदेशस्वभावत्वं भेदकल्पनानिरपेक्षेण । इतरेषां च भेदकल्पनासापेक्षेण चतुर्णामपि नानाप्रदेशस्वभावत्वम् । पुद्गलाणोरुपचरितः । नानाप्रदेशस्वभावानां च । कालाणोः स्निग्धरूक्षत्वाभावात् पुद्गलस्य । अणोरमूर्तत्वाभावे पुद्गलस्यैकविंशतितमो भावो न स्यात् परोक्षप्रमाणापेक्षया । असद्भूतव्यवहारेणाप्युपचारेणाप्यमूर्तत्वम्। शुद्धाशुद्धद्रव्याथिकेन विभावत्वम् । शुद्धद्रव्याथिकेन शुद्धस्वभावः । असद्भूतव्यवहारेण उपचरितस्वभावः । श्लोकः द्रव्याणां तु यथा रूपं, तल्लोकेऽपि व्यवस्थितम् । तत्तज्ज्ञानेन सज्ज्ञातं, नयोऽपि हि तथाविधः ॥ ॥ इति नययोजनिका ॥ • सकलवस्तुग्राहकं प्रमाणम् । प्रमीयते = परिच्छेद्यते वस्तुतत्त्वं यज्ज्ञानेन तत्प्रमाणम् । तद् द्वेधा - सविकल्पेतरभेदात् । सविकल्पं मानसं, तच्चतुर्विधं मतिश्रुतावधिमन:पर्याय-ज्ञानरूपम्। निर्विकल्पं तु मनोरहितं केवलज्ञानम् ॥ प्रमाणस्य व्युत्पत्तिः ।। प्रमाणेन वस्तुसगृहीतार्थैकांशो नयः । श्रुतविशेषो वा ज्ञातुरभिप्रायो वा नयः । नानास्वभावेभ्यो व्यावृत्त्य एकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोतीति वा नयः । स द्वेधा-सविकल्पनिर्विकल्पभेदात् ॥ नयस्य व्युत्पत्तिः ।। For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ प्रस्तुतग्रन्थविषयसंलग्ना प्रमाणनयैर्निक्षेपनं निक्षेपः । स नामस्थापनादिभेदेन चतुर्विधः ॥ निक्षेपस्य व्युत्पत्तिः ॥ १. द्रव्यमेवार्थः प्रयोजनमस्येति द्रव्यार्थिकः । ૨૩૨ पेई २. शुद्धद्रव्यमेवार्थः प्रयोजनमस्येति शुद्धद्रव्यार्थिकः । ३. अशुद्धद्रव्यमेवार्थः प्रयोजनमस्येति अशुद्धद्रव्यार्थिकः । ४. सामान्यगुणादयोऽन्वयरूपेण द्रव्यं द्रव्यमिति व्यवस्थापयतीति अन्वयद्रव्यार्थिकः । ५. स्वद्रव्यादिग्रहणमर्थः प्रयोजनमस्येति स्वद्रव्यादिग्राहकः । ६. परमद्रव्यादिग्रहणमर्थः प्रयोजनमस्येति परमद्रव्यादिग्राहकः । ७. परमभावग्रहणमर्थः प्रयोजनमस्येति परमभावग्राहकः ॥ द्रव्यार्थिकस्य व्युत्पत्तिः ॥ पर्यायोऽर्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः । अनादिनित्यपर्याय एव अर्थः प्रयोजनमस्येति अनादिनित्यपर्यायार्थिकः । सादिनित्यपर्याय एवार्थः प्रयोजनमस्येति सादिनित्यपर्यायार्थिकः । शुद्धपर्याय एवार्थः प्रयोजनमस्येति अशुद्धपर्यायार्थिकः ॥ अशुद्धपर्याय एवार्थः प्रयोजनमस्येति अशुद्धपर्यायार्थिकः पर्यायार्थिकस्य व्युत्पत्तिः ॥ नैकं गच्छतीति निगमः । निगमो विकल्पः । तत्र भवो नैगमः । अभेदरूपतया वस्तून् सङ्गृह्णातीति सङ्ग्रहः । सङ्ग्रहेण गृहीतार्थस्य भेदरूपतया वस्तु व्यवह्रियते इति व्यवहारः । ऋजु प्राञ्जलं सूत्रयतीति ऋजुसूत्रः । शब्दात् व्याकरणात् प्रकृतिप्रत्ययद्वारेण सिद्ध (शब्दः) शब्दनयः । परस्परेणाभिरूढः समभिरूढः शब्दभेदेऽप्यर्थभेदो नास्ति । इन्द्रः शक्रः पुरंदरः इत्यादयः समभिरूढः । एवं क्रियाप्रधानत्वेन भूयत इति एवम्भूतः । शुद्धाशुद्धनिश्चयौ द्रव्यार्थिकस्य भेदौ । अभेदानुपचरिततया वस्तु निश्रीयत इति निश्चयः । भेदोपचारतया वस्तु व्यवह्रियत इति व्यवहारः । गुणगुणिनोः संज्ञादिभेदात् भेदकः सद्भूतव्यवहारः । अन्यत्र प्रसिद्धस्य धर्मस्यान्यत्र समारोपणमसद्भूतव्यवहारः । असद्भूतव्यवहार एव उपचारः । उपचारादप्युपचारो यः करोति स उपचरितासद्भूतव्यवहारः । For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ है नयचक्रालापपद्धतिः । ___गुणगुणिनोः, पर्यायपर्यायिनोः स्वभावस्वभाविनोः कारक-कारकिनोः भेदः सद्भूतव्यवहारस्यार्थः । द्रव्ये द्रव्योपचार: (१) गुणे गुणोपचारः (२) पर्याये पर्यायोपचारः, (३) द्रव्ये गुणोपचारः, (४) द्रव्ये पर्यायोपचारः, (५) गुणे द्रव्योपचारः, (६) गुणे पर्यायोपचारः, (७) पर्याये द्रव्योपचारः, (८) पर्याये गुणोपचारः (९) इति नवविध: असद्भूतव्यवहारस्यार्थः द्रष्टव्यः । उपचार: पृथड्नयो नास्ति इति न पृथक् कृतः । मुख्याभावे सति प्रयोजननिमित्ते चोपचारः प्रवर्तते । सोऽपि सम्बन्धोऽविनाभावः, संश्लेषः सम्बन्धः, परिणामपरिणामिसम्बन्धः, श्रद्धाश्रद्धेयसम्बन्धः, ज्ञानज्ञेयसम्बन्धः, चारित्रचर्यासम्बन्धश्चेत्यादि । सत्यार्थः, असत्यार्थः, सत्यासत्यार्थश्चेत्युपचरितासद्भूतव्यवहारः । नयस्यार्थः पुनरपि । अध्यात्मभाषया नया उच्यन्ते । (तत्र) तावन्मूलनयो द्वेधा-निश्चयो व्यवहारश्च । तत्र निश्चयोऽभेदविषयः व्यवहारो भेदविषयः । तत्र निश्चयो द्विविधः शुद्धनिश्चयोऽशुद्धनिश्चयश्च । तत्र निरूपाधिकगुणगुण्यभेदविषयः शुद्धनिश्चयः, तथा केवलज्ञानादयो जीवा इति । सोपाधिकगुणगुणिनः अभेदविषयोऽशुद्धनिश्चयः, यथा मतिज्ञानादयो जीवा इति । व्यवहारोऽपि द्विविधः-सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च । तत्रैकवस्तुविषयः सद्भूतव्यवहारः । भिन्नवस्तुविषयोऽसद्भूतव्यवहारः । तत्र सद्भूतव्यवहारो द्विविधः । उपचरितानुपचरितभेदात् । तत्र सोपाधिकगुणगुणिभेदविषयः उपचरितसद्भूतव्यवहारः । यथा जीवस्य मतिज्ञानादयो गुणाः । निरुपाधिगुणगुणिभेदविषयः अनुपचरितसद्भूतव्यवहारो यथा जीवस्य केवलज्ञानादयो गुणाः । असद्भूतव्यवहारो द्विविधः उपचरितानुपचरितभेदात् । तत्र संश्लेषरहितवस्तुसम्बन्धविषयः उपचरितासद्भूतव्यवहारो, यथा देवदत्तस्य धनमिति । संश्लेषसहितवस्तुसम्बन्धविषय उपचरितासद्भूतव्यवहारः, यथा जीवस्य शरीरमिति भावार्थः । . ॥ इति सुखबोधार्थमालापपद्धतिर्देवसेनपण्डितविरचिता परिसमाप्ता ॥ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્થાાદ પૂ8ા જૈ જાણે નથoutહ્મત જગ્ન વાવ્યા શુભ-પર્યાય-દ્રવ્ય જૈ ધુઝે સોહી જૈot & સાચા મો. થોવિજયજી મ. सप्तडीनवप्रदीपः ઍકવચન ઝાલીને છીંડે, બીજ લૌકિઝનીતિ સકલ વચન નિજ ઠામે ઊંડે, એ લૌ3780નીતિ.... ૦ મહીં, યશોવિજયજી મ. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #279 -------------------------------------------------------------------------- ________________ વા વાચડજસતet 3ૉઈ ચે ા અધૂરી ... સ્યાદાદolી પ્રશંસાપs પૂજય મહોપાધ્યાયજી મહા૨ાજારા હદયોધ્ધારો. ) आत्मानं भवभोगयोगसुभगं विस्पष्टमाचष्टे यो, यः कर्मप्रकृति जगाद जगतां बीजं जगच्छर्मणे । नद्योऽब्धाविव दर्शनानि निखिलान्यायान्ति यद्दर्शने, तं देवं शरणं भजन्तु भविनः स्याद्वादविद्यानिधिम् ।। - स्याद्वादकल्पलता। यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवी प्राणिनो यान्ति यस्मात् । अस्माकं किं च यस्माद्भवति शमरसैनित्यमाकंठतृप्तिजैनेन्द्र शासनं तद्विलसति परमानन्दकन्दांबुवाहः ॥३२।। -- द्वात्रिंशद्वात्रिंशिकामूलम्। उत्सर्पद्व्यवहारनिश्चयकलाकल्लोलकोलाहलत्रस्यदुर्नयवादिकच्छपकुलभ्रश्यत्कुपक्षाचलम् उद्यधुक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया, युक्तं श्रीजिनशासनं जलनिधि मुक्त्वा परं नाश्रये ।। - अध्यात्मसारः। अम्भोराशेः प्रवेशे प्रविततसरितां सन्ति मार्गा इवोच्चैः; स्याद्वादस्यानुयोगे कति कति न पृथक् सम्प्रदाया बुधानाम् । शक्यस्वोत्प्रेक्षितार्थैररुचिविषयतां तत्र नैकोऽपि नेतुं, जेतुं दुर्वादिवृन्दं जिनसमयविदः किं न सर्वे सहायाः ॥ - अष्टसहस्रीतात्पर्यविवरणम् । For Personal & Private Use Only www.jainelibreverg Page #280 -------------------------------------------------------------------------- ________________ ANTON પ.. - Saptabhangi naypradip Shawziasc He 9 મહારાજ hક્ષાદાનેશ્વરી, 25ears ન &goa 2069 ઉપદરજાવળ 'HHjuiii અને નયના સ્વરૂપ વિશે NR NR NR 64605 6 કલાકાર છે. કારણ એ લોકો માં News ( તેવી કanો ફેHITનાણી STAN OGLANG NANOCANCANO CON POCO દૃષ્ટિને વિશદ બનાઘનાણી એક ITIH Bતિ “સપ્તમૈollotપ્રદીય જ F. 10+ OOG Oz+co Jainulation International For Personal & Private Use Only