SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः दधति भिन्नकालशब्दत्वात् तादृक्सिद्धान्यशब्दवदित्यादिः" ॥ - [પ્ર. પરિ૦ ૭ સૂત્ર-રૂક] अनेन वाक्येनैकार्थस्यैक्यादर्थभेदस्तु शब्दाभासः । इति पर्यायार्थिकस्य द्वितीयभेदः શબ્દનઃ | (११५) अथ तृतीयभेदं समभिरुढं समर्थयन्ति-"पर्यायशब्देषु निक्तिभेदेन भिन्नमर्थं સમfમરોનું સમfમક્ટ:” રૂતિ છે - [VTo go ૭ સૂત્ર-૩૬ ] +ગુણસૌમ્યા એવા અન્ય શબ્દો. (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૫) - વિવેચન : જેમ ચૈત્ર-મૈત્ર, ઘટ-પટ, દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે શબ્દોમાં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે, એ જ રીતે “વમૂવ મવતિ ભવિષ્યતિ સુમેરુ' વગેરે શબ્દો પણ જુદા જુદા કાળને કહેનારા હોવાથી, તેઓમાં પણ શબ્દભેદ છે જ. અને શબ્દભેદ હોવાથી અર્થભેદ પણ છે જ... એટલે તેઓની એકાર્થતા લેશમાત્ર પણ હોતી નથી... (ાચ ક્યાત્ =) કારક-લિંગાદિ ભેદે જુદા જુદા શબ્દોના વિષયરૂપ જે એક-અર્થ (કોઇ એક ઘટ-પટાદિ પદાર્થ), તે સર્વથા જુદો જુદો નથી હોતો, કથંચિત્ એક પણ હોય છે. ‘ક્રિયતે શ્વ:' ‘રોતિ કુમ્' એ બેમાં બતાવાતો કુંભ સર્વથા જુદો નથી હોતો, કથંચિત્ એક હોય છે. એ નિશ્ચિત છે. એટલે જ... (મને વચેન =) ઉપર બતાવેલાં એકાંત ભિન્નાર્થવાળાં વાક્યથી, જે એકાંતે અર્થભેદ મનાય છે, તે શબ્દાભાસરૂપ સમજવો. આ પ્રમાણે પર્યાયાર્થિકનયના બીજા ભેદરૂપ શબ્દનયનું નિરૂપણ પૂર્ણ થયું. (૧૧૫) હવે મહોપાધ્યાયજી મહારાજ, પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદરૂપ “સમભિરૂઢ નયનું સ્વરૂપ બતાવવા કહે છે – ૌ (૩) સમભિરૂટનનું વરૂપ લક્ષણ : શબ્દપુ નિમેન મન્નકર્થ સમfમોદન સમfમફ્ત: અર્થ : પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને માનનારો જે નય, તે સમભિરૂઢનય.... (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૬) વિવેચનઃ શબ્દનય કારકભેદ, કાળભેદે, લિંગભેદ, સંખ્યાભેદ, પુરુષભેદે અને ઉપસર્ગભેદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy