SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સરત-મુમન -विवेचनसमन्वितः सामान्यवैसदृश्यविवर्तनलक्षणो व्यक्तिरूपः पर्याय एवान्तर्भवतीति न ताभ्यामधिकावकाशो नयस्य ॥ (૭૪) અથ સમનયસામાદ-આઘો દ્રવ્યાર્થિનય:, તસ્ય ત્રયો મેવા:-નૈામ+ ગુણસૌમ્યા અવસ્થાઓ બદલાયા કરે છે. તો આવી જુદી જુદી અવસ્થાઓ એ વસ્તુનો વિશેષ છે. તો આ વિશેષ પણ, સામાન્યથી વિસદેશસ્વરૂપવાળા (ઉત્તરોત્તર પર્યાયોમાં અનુસરણ ન પામનારા) એવા વિવર્તરૂપ-વ્યક્તિરૂપ જે વસ્તુનો પર્યાય છે, તેમાં જ અંતર્ભાવ પામી જાય છે. (એટલે તેવા વિશેષને પણ વસ્તુના પર્યાયથી જુદો માનવાની જરૂર નથી.) વિવર્તરૂપ : દરેક સમયે જે પરિવર્તન પામે, બદલાયા કરે, તેવા પર્યાયોને ‘વિવર્ત’ રૂપ કહેવાય. વ્યક્તિરૂપઃ વિવર્તરૂપ તે પર્યાયો જ પ્રતિનિયત ક્ષણવિશેષમાં રહેતા હોવાથી ક્ષણવ્યક્તિરૂપ = તે તે ક્ષણિક અવસ્થાઓરૂપ કહેવાય છે. * એટલે જ અધિક નય ન માનવા ૦ ઊર્ધ્વતાસામાન્યનો દ્રવ્યમાં સમાવેશ થાય છે. ૦ તિર્યક્સામાન્યનો વ્યંજનપર્યાયમાં સમાવેશ થાય છે. ૦ વિશેષોનો વસ્તુના જ પર્યાયવિશેષોમાં સમાવેશ થાય છે. ૧૦૩ આ પ્રમાણે દ્રવ્ય-પર્યાયમાં જ સમાઈ જતા હોવાથી, સામાન્ય અને વિશેષને દ્રવ્ય-પર્યાયથી જુદા માનવાની કોઈ જરૂર નથી. ફલિતાર્થ : એટલે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે જ નય માનવા જોઈએ. તેનાથી અધિક ‘સામાન્યાર્થિક-વિશેષાર્થિક' વગેરે નયો માનવાની કોઈ જરૂર નથી. (૭૪) અનુસંધાન : આપણે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ તથા દ્રવ્યાર્થિકના ૧૦ અને પર્યાયાર્થિકના ૬ ભેદો જોયા. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જે સાત ભેદો પ્રસિદ્ધ છે, તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવે છે - સાત નયોનું સ્વરૂપ પહેલો નય : (૧) દ્રવ્યાર્થિકનય ઃ તેના ત્રણ પ્રકાર છે : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, અને (૩) વ્યવહારનય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy