SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः • 'अग्रेतनास्त्रयो नयाः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः " इति । - [ प्रमा० परि० ૭ સૂત્રમ્–૪ ] ૧૭૦ →* ( ૧૨૬ ) વે પુનમૈવાઃ ? તાનાહ "इक्किक्को य सयविहो, सत्त नयसया हवन्ति एमेव । अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु" ॥ [વિશેષાવશ્યભાષ્યગાથા-૨૨૬૪] + ગુણસૌમ્યા આમ આ ચા૨ નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ = કુશળ = તત્પર હોવાથી, તેઓ અર્થનય (= અર્થની પ્રધાનતાવાળા નય) કહેવાય છે... - સૂત્ર : પ્રેતનાસ્ત્રયો નયા: શાાર્થોચતા શનયાઃ ॥ : સૂત્રાર્થ : આગળના (શબ્દાદિ) ત્રણ નયો (મુખ્યપણે) શબ્દથી વાચ્ય એવા અર્થને વિષય કરતા હોવાથી શબ્દનય કહેવાય છે. (પ્રમાણનયતત્ત્વાલોક - ૭/૪૫) વિવેચન : શબ્દાદિ ત્રણ નયોમાંથી (૧) શબ્દનય શાબ્દિક લિંગ-વચનની, (૨) સમભિરૂઢનય શબ્દોની વ્યુત્પત્તિ, અને (૩) એવંભૂતનય શબ્દથી જણાતી ક્રિયાની પ્રધાનતા કરીને, તેને અનુસારે પોતાના વાચ્ય-અર્થને વિષય કરે છે. ૦ સાતસો નયો - - આમ શબ્દાદિ ત્રણ નયો શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય કહેવાય છે. (૧૨૬) હવે નયોના કેટલા ભેદો-પ્રકારો હોઈ શકે ? તે જણાવવા પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ, ‘વિશેષાવશ્યકભાષ્ય'ના આધારે કહે છે * નોના સાતસો વગેરે ભેદો Jain Education International - = શ્લોકાર્થ : એકેક નય સો પ્રકારે છે... એટલે આ પ્રમાણે સાતસો નય થાય.. બીજો પણ આદેશ (= મતાંતર) છે કે જેના મતે પાંચસો નયો મનાય છે. इको यसयविहो, सत्त नयसया हवंति एवमेव । अन्नो वि अ आएसो, पंचेव सया नयाणं तु ॥ વિવેચન : (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવંભૂત - આ સાતે સાત નયોના દરેકના સો-સો ભેદ છે. (નૈગમના – ૧૦૦, સંગ્રહના ૧૦૦ ઇત્યાદિ...) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy