________________
- सरल-सुगम-विवेचनसमन्वितः । (૩૨) ગમ-અg “પૂર્વઃ પૂર્વો નય પ્રવુરોવર, પર: પરંતુ પરિમિતવિષય: ४६ । [ सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ४७ । सद्विशेषप्रकाशकाद् व्यवहारतः सङ्ग्रहः समस्ततत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ४८ ।
— + ગુણસૌમ્યા+ સાત નયોમાંથી કયો નય ઓછા વિષયવાળો? અને કયો નય વધારે વિષયવાળો ? એ જણાવવા ગ્રંથકારશ્રી કહે છે -
રોક નયોના વિષયને અલ્પબદુત્વ છે અત્રેતમ્ = અહીં આટલું સમજવું કે - સૂત્ર:-‘પૂર્વઃ પૂર્વો નઃ પ્રવુરોવર:, ૨૨: પરંતુ પરિમિવિષય:' રૂતિ વોટ્યમ્ |
અર્થ : પપુ = આ સાત નયોમાં ‘પૂર્વ-પૂર્વનો નય ઘણા વિષયવાળો છે અને આગળઆગળનો નય ઓછા વિષયવાળો છે (પ્રમાણનયતત્તાલોક – ૭/૪૬)” – એમ જાણવું.
આશય સાત નયોમાં પહેલા-પહેલાના નયો સ્થૂળ છે, ઘણાને વિષય કરનારા છે (જેમકે - એવંભૂત કરતાં સમભિરૂઢ એ ઘણા વિષયવાળો. એના કરતાં પણ શબ્દનય વધારે વિષયવાળો. એમ યાવત્ નૈગમન સૌથી વધારે વિષયવાળો. અને આગળ-આગળના નયો સૂક્ષ્મ છે, ઓછાને વિષય કરનારા છે. (જેમકે – નૈગમ કરતાં સંગ્રહનય ઓછા વિષયવાળો છે, તેના કરતાં પણ વ્યવહારનય ઓછા વિષયવાળો. એમ યાવત્ એવંભૂતનય સૌથી ઓછા વિષયવાળો.)
હવે આ પ્રમાણેના નયવિષયમાં ઓછા-વધારેપણામાં કારણ શું ? એ વાત જે પ્રમાણનયતત્તાલોકમાં કહી છે, તે આપણે સંક્ષેપમાં જોઈ લઈએ -
સૂત્ર : સાત્રિોવરાત્ સાહાન્નામો માવામાવમૂપિવાન્ ભૂમવિષયઃ ૭-૪૭ના
અર્થ : “સત્તા' માત્રને જણાવનારા સંગ્રહ ન કરતાં, ભાવ અને અભાવ (અર્થાત્ સત્તા અને અસત્તા) બંનેને વિષય કરનારો હોવાથી, નૈગમનય એ વિશાળ વિષયવાળો છે. (૭૪૭)
સૂત્ર : સવિશેષ પ્રકાશલ્િ વ્યવહારતઃ સાઃ સમસ્તતત્સમૂહોપર્શવત્વીદ્ વહુવિષય: TI૭-૪૮
અર્થ : સત્તાના ભેદવિશેષને પ્રકાશિત કરનારા એવા વ્યવહારનયથી સંગ્રહનય સમસ્ત એવા સત્તા અંશને જણાવનારો હોવાથી ઘણા અર્થવાળો (અર્થાત્ વિશાળ) છે. (૭/૪૮)
સૂત્ર : વર્તમાનવિષાણુસૂત્રદ્િ વ્યવહારવિત્નિવિષયવસ્વિત્વીનિત્યાર્થ ૭-૪૮
અર્થ : માત્ર વર્તમાન કાળને વિષય કરનારા ઋજુસૂત્ર નથી, ત્રણે કાળના વિષયોના આલંબનવાળો હોવાના કારણે વ્યવહારનય અનલ્પ (ઘણા) અર્થવાળો છે. (૭-૪૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org