________________
* सरल-सुगम-विवेचनसमन्वितः વ્યવહાર: (૨૦૨) TUT-Tળનો, દ્રવ્ય-પર્યાયો, સંજ્ઞા-સંસિનો, સ્વભાવ-તતો , સાર-તતો:, સિયા-તતોર્થેલામ્ મેવા: સદ્ભૂતવ્યવહાર: ૨ ! શુદ્ધ"T-જુાિનો,
..................+ ગુણસૌમ્યા. આના ૧૪ ભેદ છે. તે આ પ્રમાણે – (૧) સદભૂત વ્યવહાર. (૨) શુદ્ધ સદ્ભુત વ્યવહાર. (૩) ઉપચરિત સદ્ભુત વ્યવહાર. (૪) અનુપચરિત સભૂત વ્યવહાર. (૫) અશુદ્ધ સભૂત વ્યવહાર. (૬) સ્વજાતિ અસદ્ભુત વ્યવહાર. (૭) વિજાતિ અસદ્દભૂત વ્યવહાર. (૮). સ્વજાતિ-વિજાતિ અસભૂત વ્યવહાર. (૯) સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૦) વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૧) સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર. (૧૨) અસભૂત વ્યવહાર. (૧૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર. (૧૪) અનુપચરિત અસભૂત વ્યવહાર.
(૧૦૨) હવે ગ્રંથકારશ્રી, નયચક્ર-આલાપપદ્ધતિ વગેરેને અનુસાર આ ચૌદે ભેદોનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે –
* પહેલો પ્રકાર જ સૂત્ર TUT-જુનો, વ્ય-પર્યાયયો, સંજ્ઞા-સંસિનોર, સ્વભાવ-તતો, શ્રાવ-તતો , क्रिया-तद्वतोभ॑दाद् भेदकः सद्भूतव्यवहारः ॥१॥
સૂત્રાર્થ ગુણ-ગુણી, દ્રવ્ય-પર્યાય, સંજ્ઞા-સંશી, સ્વભાવ-સ્વભાવવાળો, કારક-કારકવાળો, ક્રિયાક્રિયાવાળો - આ બધાના ભેદથી ભેદનું જે કથન કરે, તે સદ્ભૂતવ્યવહાર. (૧)
વિવેચનઃ વ્યવહારનયનો પહેલો પ્રકાર : (૧) સદ્ભૂતવ્યવહારનય. આના દ્વારા ગુણગુણી વગેરે વચ્ચે ભેદ જણાઈ રહ્યો છે, માટે આને “વ્યવહારનય' કહેવાય છે. અને આના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org