SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ * सप्तभङ्गीनयप्रदीपः विषयास्ताः फलत्वेनाऽवधारणीयाः ॥] इति बोध्यम् । __इति श्रीनयप्रदीपविभागः ॥ (१३३) नयविचारमयो लिखितो मुदा, यदधना शिशनाऽर्थशभेन वै। अयमुपास्यधियां सुधियां प्रगे, भवतु सौख्यकृते सततं सताम्॥ .. इति सप्तभङ्गी-नयप्रदीपप्रकरणं सम्पूर्णम् ॥ + ગુણસૌમ્યા+ પદાર્થમાં છોડવાની બુદ્ધિ, ઉપાદેય પદાર્થમાં લેવાની બુદ્ધિ અને ઉપેક્ષણીય પદાર્થ તરફ ઉપેક્ષા કરવાની બુદ્ધિ થાય છે.) ૦ તેમ નયોનું પરંપરફળ, મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન વખતે વસ્તુના એક અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષા બુદ્ધિઓ છે. અને કેવલજ્ઞાન કાળે ઉદાસીનતા છે. (૧૩૩) આ પ્રમાણે નયના સ્વરૂપનું સુવિશદ નિરૂપણ કરનારો એવો ‘નયપ્રદીપ’ નામનો બીજો વિભાગ પૂર્ણ થયો. હવે મહોપાધ્યાયજી મહારાજ, ગ્રંથની પૂર્ણાહૂતિ કરવા છેલ્લા શ્લોક દ્વારા પોતાનું વક્તવ્ય રજુ કરે છે - જે અંતિમ શ્લોક જે શ્લોકઃ નિયવિચારમયો ત્મિવિતા મુદ્દા યદ્રધુના શિશુનાર્થTબેન વૈ | अयमुपास्यधियां सुधियां प्रगे भवतु सैख्यकृते सततं सताम् ॥ શ્લોકાર્થ હમણાં અર્થશુભ બાળક વડે હર્ષથી નયવિચારમય (ગ્રંથ) લખાયો છે. આ સવારે ઉપાસ્યબુદ્ધિવાળા સુધી (= સારી બુદ્ધિવાળા) એવા સજ્જનપુરુષોને સતત સૌખ્ય માટે થાઓ. વિવેચનઃ હમણાં - બાળજીવોને સંક્ષેપમાં સપ્તભંગી અને નયનું સ્વરૂપ જાણવા મળે, એવી ભાવના જ્યારે અંતસ્તલ પર સ્કુરાયમાન થઈ, ત્યારે... અર્થશુભ બાળક વડે - ઝáતે રૂતિ સમર્થ – પુષ્ટ, રૂછ: જુમો ય સ ત કથામાં એટલે કે જેને શુભ ઇષ્ટ છે... શુભ મનોરથો, પરોપકારાદિના શુભ કાર્યો જેને ગમે છે, તેવો બાળક (= ગુરુચરણમાં બાળરૂપે રહેનારા પૂજય યશોવિજયજી મહારાજ) તેમના વડે... નયવિચારમય - નયોના સુવિશદ નિરૂપણામય અને ઉપલક્ષણથી સપ્તભંગીના સ્વરૂપવર્ણનમય એવો જે આ “સપ્તભંગીનયપ્રદીપ’ નામનો ગ્રંથ... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy