________________
* सरल-सुगम-विवेचनसमन्वितः है मपि स्वविषये प्रवर्तमानं विधि-प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ५३ । प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ५४।"
– [પ્રમ૦ પરિ૦ ૭ સૂત્ર-૪૬-૨૪] (१३२) यथा प्रमाणस्य खल्वानन्तर्येण सम्पूर्णवस्त्वज्ञाननिवृत्तिः फलं तथा नयस्यापि वस्त्वेकदेशाज्ञाननिवृत्तिः फलम् । पारम्पर्येण च यथा प्रमाणस्योपादानहानोपेक्षाबुद्धयः सम्पूर्णवस्तुविषयाः फलत्वेनाऽभिहितास्तथा नयस्यापि वस्त्वंश
..................+ ગુણસૌમ્યા+ સૂત્ર : નવાવયપિ વિષ પ્રવર્તમાન વિધ-પ્રતિવેથાભ્યાં નમીનનવનતિ I૭-ધરા/
અર્થ : (પ્રમાણવાક્યની જેમ) નયોનું વાક્ય પણ પોત-પોતાના વિષયોમાં પ્રવર્તતું છતું, (અસ્તિ-નાસ્તિરૂપે) વિધિ અને પ્રતિષેધ દ્વારા સપ્તભંગીને અનુસરે છે.
અર્થાત્ જેમ પ્રમાણવાક્યની સપ્તભંગી થાય છે, તેમ નયવાક્યની પણ સપ્તભંગી થાય છે. આ બંને પ્રકારની સપ્તભંગીનું સ્વરૂપ આપણે પૂર્વે જોઈ ગયા છીએ.
હવે નયના ફળનો અતિદેશ કરવા કહે છે – સૂત્ર: પ્રમાવિ પન્ન વ્યવસ્થાપનીયમ્ II૭-૧૪ અર્થ: પ્રમાણની જેમ નયોનું ફળ સમજવું. (૭-૫૪)
(૧૩૨) હવે નયોનું ફળ, પ્રમાણની જેમ કેવી રીતે સમજવું? એ વાતને આપણે સ્પષ્ટતાથી સમજીએ -
જ પ્રમાણ-નચ ફળવિચાર જ પ્રમાણ-નય વડે જે સિદ્ધ કરાય, પ્રાપ્ત કરાય તે પ્રમાણ-નયનું ફળ કહેવાય. તે ફળના બે પ્રકાર છે : (૧) અનંતરફળ, અને (૨) પરંપરફળ.
(૧) અનંતરફળઃ જે ફળ પ્રમાણ-નય દ્વારા તરત જ મેળવાય છે... ... જેમ પ્રત્યક્ષ-પરોક્ષ બંને પ્રમાણોનું અનંતરફળ - પ્રમેય વિશેના અજ્ઞાનની નિવૃત્તિ છે. ૦ તેમ બધા નયોનું અનંતરફળ (= તરતનું ફળ) અંશધર્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ છે. અર્થાત્ તે તે ધર્મ વિશેનાં અજ્ઞાનને દૂર કરવું એ છે.
(૨) પરંપરફળ: જે પ્રમાણ-નય દ્વારા કાલાંતરે મેળવાય છે. જેમ બે પ્રમાણોનું પરંપરફળ હાન, ઉપાદાન અને ઉપેક્ષાની બુદ્ધિ થવી તે છે. (અર્થાત્ પ્રમાણશાન થવાથી છોડવા યોગ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org