SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ * सरल-सुगम-विवेचनसमन्वितः सरलमेव सूत्रयति-द्रव्यस्याप्राधान्यतया पर्यायाणां क्षणक्षयिणां प्राधान्यतया दर्शयतीति ऋजुसूत्रः । (१०९) उदाहरणम्-“यथा सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः" ॥- [प्रमा० પરિ૦ ૭ સૂત્રમ્-૨૧] अनेन वाक्येन क्षणिकं सुखाख्यं पर्यायमानं मुख्यतया दर्श्यते, तदधिकरणं जीवद्रव्यं +ગુણસૌમ્યા એટલે (૧) ભૂતક્ષણ, (૨) ભવિષ્યક્ષણ, અને (૩) વર્તમાનક્ષણનો અમુક ભાગ (= પર એવા દ્રવ્ય-પર્યાયો) – એ ત્રણે અસત્ છે, મિથ્યા છે. છતાં તેઓને માનવું, એ કુટિલતા-વક્રતા કહેવાય. આવી કુટિલતા-વક્રતા વિનાનો ઋજુસૂત્ર નય છે. એટલે એ અતીતાદિ ક્ષણોને ન બતાવીને સરળતાપૂર્વક વસ્તુને બતાવે છે. અર્થાત્ એ દ્રવ્યને ગૌણપણે અને વર્તમાનકાલીન ક્ષણિક સ્વપર્યાયોને પ્રધાનપણે બતાવે છે. એટલે જ એ (2નું સૂત્રથતિ = સરસ્વં સર્જયતીતિ) ઋજુસૂત્ર કહેવાય છે. આ જ વાતને શબ્દોમાં વણીને મહોપાધ્યાયજી મહારાજ પંક્તિ દ્વારા જણાવે છે – પંક્તિઃ ભૂત – વિર્તમાનક્ષનવવિશિષ્ટત્નક્ષૌટિલ્યવિવિરુત્વી ઋજુ-રત્નમેવ सूत्रयति - द्रव्यस्याप्राधान्यतया पर्यायाणां क्षणक्षयिणां प्राधान्यतया दर्शयतीति ऋजुसूत्रः ॥ અર્થ: ભૂત, ભવિષ્ય અને વર્તમાનક્ષણના અમુક ભાગરૂપી વિશિષ્ટ લક્ષણસ્વરૂપ કૌટિલ્યથી મુક્ત હોવાથી ઋજુ, અર્થાત્ સરળ; દ્રવ્યની ગૌણતાએ અને ક્ષણિક પર્યાયોની મુખ્યતાએ એવું સરળ જ જે બતાવે, તે ઋજુસૂત્ર નય. બધી દ્રવ્યો દ્રવ્યપણે “સત્' હોવાથી અનાદિ-અનંતકાળ સ્થાયી છે, ધ્રુવ છે, નિત્ય છે. પણ તે અંશને જે પ્રધાનપણે ન જુએ, અને ક્ષણે ક્ષણે બદલાતા, પરિવર્તનશીલ એવા પર્યાયોને જે પ્રધાનપણે જુએ, એ ઋજુસૂત્ર નય. (૧૦૯) હવે ગ્રંથકારશ્રી આનું ઉદાહરણ બતાવે છે - સૂત્રઃ યથા-સુવિવર્તઃ સમ્રત્યતીત્યાદિઃ | સૂસાર્થ જેમકે હમણાં સુખપર્યાયવર્તે છે. ઈત્યાદિ ઉદાહરણો જાણવાં... (પ્રમાણનયતત્તાલોક - /૨૯) વિવેચનઃ ‘સુર્વવિવર્તઃ સમ્પ્રતિ = હમણાં સુખપર્યાય વર્તે છે આવા પ્રકારનાં વાક્ય વડે ક્ષણમાત્ર રહેનારો “સુખ' નામનો જે પર્યાયવિશેષ છે, તે જ મુખ્યપણે બતાવાય છે. અને સુખપર્યાયના આધારરૂપ ત્રિકાળવાર્તા જે આત્મદ્રવ્ય છે, તે ગૌણ હોવાથી પ્રતીત થતું નથી. આમ અહીં વર્તમાનકાલીન પર્યાયોને પ્રધાન કરનારું અને ત્રિકાળવર્તી દ્રવ્યને ગૌણ કરનારું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy