________________
* सरल-सुगम-विवेचनसमन्वितः *
यथा-शुचीभवतीति शुक्लः, नीलभवनान्नीलः । यदृच्छाशब्दा यथा-देव एनं देयात्, यज्ञ एनं देयात् [ इति देवदत्तः, यज्ञदत्तः] । संयोगि-समवायिशब्दा यथा-दण्डोऽस्यास्तीति
-+ગુણસૌમ્યા આમ , : વગેરે શબ્દો, ક્રિયાયુક્ત પદાર્થને જ જણાવે છે. અને ક્રિયાયુક્ત પદાર્થને જણાવે ત્યારે જ તેઓનો શબ્દપ્રયોગ યથાર્થ છે. એટલે આ જાતિવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ ફલિત થયા... (૨) સુવ7:, નૌત્તઃ વગેરે ગુણવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું. જેમકે - ૦ ગુવીભવનાત્ સુવ7: = પવિત્ર-ઉજવલ હોવાથી શુક્લ (એવો ઘડો...) 0 પૈત્વમવના નીતઃ = નીલા રંગવાળા થવાની ક્રિયાયુક્ત હોવાથી નલ (એવો ઘડો...)
આમ શુક્લ-નીલ વગેરે ગુણવાચક શબ્દો પણ, શુક્લ હોવારૂપ - નીલ થવારૂપ વગેરે ક્રિયાને જણાવતા હોવાથી ક્રિયાવાચક જ છે...
(૩) દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે યદચ્છાવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું..
જુઓ -
૦ વેવ નું ચાતુ તિ વત્તઃ = દેવે આ પુત્રને આપ્યો છે, માટે આ “દેવદત્ત છે. ૦ યજ્ઞ અને રેયાન્ત તિ યજ્ઞત્તઃ = યશે આ પુત્રને આપ્યો છે, માટે આ યજ્ઞદત્ત' છે.
આમ દેવદત્ત-યજ્ઞદત્ત વગેરે યાદચ્છિક શબ્દો પણ ક્રિયાયુક્ત અર્થને જ જણાવે છે. એટલે તેઓ પણ ક્રિયાવાચક જ માનવા રહ્યા... (ક્રિયાવાચક ન હોય તો તે શબ્દો મિથ્યા જ સાબિત થાય.. દેવે ન આપેલા પુત્ર વિશે ‘દેવદત્ત' એવો શબ્દ મિથ્યા જ હોય...)
(૪) સંયોગીદ્રવ્યને - સમવાયીદ્રવ્યને જણાવનારા સંબંધીવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે, એમ જાણવું... જેમકે –
૦૬ોડસ્થતિ તિ ૨vી = આની પાસે દંડ છે, માટે તે દંડી = દંડવાળો કહેવાય. અહીં દંડી’ શબ્દ દંડના સંયોગવાળા વ્યક્તિને જણાવે છે...
૧૦ વિજ્ઞાનમસ્થાપ્તિ તિ વિષળી = શિંગડું આવે છે, માટે આ વિષાણી = શિંગડાવાળું કહેવાય... શિંગડું એ શરીરનો અવયવ છે અને તેના વાળો અવયવી છે... અવયવ-અવયવી વચ્ચે ‘સમવાયસંબંધ’ હોય એ પ્રસિદ્ધ છે... અહીં ‘વિષાણી” શબ્દ વિષાણના સમવાયવાળા વ્યક્તિને જણાવે છે.
આમ દંડી-વિષાણી વગેરે સંબંધીવાચક શબ્દો પણ ક્રિયાયુક્ત (અતિ વગેરે ક્રિયાથી જોડાયેલા એવા) અર્થને જ જણાવે છે. તેનું કારણ એ કે, તેઓ જે અર્થને જણાવે છે, તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org