________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જે
विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां વિપક્ષક્ષેત્ાં પુનરિહ વિમો ! દુષ્ટનયતામ્'' રા
-
[ રત્નપ્રભાવાર્યતસ્તુતિદ્વાત્રિંશિળા ] ( રૂ૬ ) નિનમતે યત્ િિશ્ચન્નવૈવિદ્દીન ન મવતિ, યદુ વિશેષાવશ્ય - "नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि ।
आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥” [ गाथा-२२७७ ]
(३७) प्रसङ्गान्नयाभासलक्षणमाह
11
"स्वाभिप्रेतादंशादितरांशापलापी पुनः नयाभासः '
– [ પ્રમાળ૦પ૦૭ સૂત્રમ્-૨ ]
+ ગુણસૌમ્યાન
દુર્નય કહેવાય. આવું તમારુંલોકોત્તર ચરિત્ર છે, એટલે ‘અહો ! આશ્ચર્ય.’ એવો ભાવ સહજ થાય છે.
(૩૬) હવે ગ્રંથકારશ્રી નયોનું વ્યાપકક્ષેત્ર જણાવે છે -
* નોની વ્યાપકતા
જિનમતમાં એવું કોઇપણ વાક્ય નથી કે જે નયથી રહિત હોય. દરેક વાક્ય કોઇકને કોઇક નયથી ગર્ભિત જ હોય છે.
૪૧
આ વિશે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે -
“જિનમતમાં એવું કોઇ સૂત્ર કે અર્થ નથી, કે જે નય વિનાનું હોય. એટલે નયવિશારદ વક્તા, શ્રોતાને આશ્રયીને તે તે નયો કહે.૧’” (શ્લોક-૨૨૭૭)
(૩૭) આ પ્રમાણે નયોનું લક્ષણ બતાવીને, પ્રસંગને અનુસરી નયાભાસ કોને કહેવાય ? તે જણાવે છે –
* નચાભાસનું લક્ષણ
સૂત્ર : સ્વામિવ્રતાવંશાવિતનાંશાપત્તાપી નયામાસઃ ॥
Jain Education International
૧. અર્થાત્ શ્રોતા જો મંદબુદ્ધિવાળો હોય, તો તેની સામે નયની પ્રરૂપણા ન કરવી. અને જો શ્રોતા બુદ્ધિશાળી હોય, તો વિસ્તારથી નયો કહેવા.
For Personal & Private Use Only
www.jainelibrary.org