SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ♦ સરત-સુગમ-વિવેચનસમન્વિત: જે विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां વિપક્ષક્ષેત્ાં પુનરિહ વિમો ! દુષ્ટનયતામ્'' રા - [ રત્નપ્રભાવાર્યતસ્તુતિદ્વાત્રિંશિળા ] ( રૂ૬ ) નિનમતે યત્ િિશ્ચન્નવૈવિદ્દીન ન મવતિ, યદુ વિશેષાવશ્ય - "नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥” [ गाथा-२२७७ ] (३७) प्रसङ्गान्नयाभासलक्षणमाह 11 "स्वाभिप्रेतादंशादितरांशापलापी पुनः नयाभासः ' – [ પ્રમાળ૦પ૦૭ સૂત્રમ્-૨ ] + ગુણસૌમ્યાન દુર્નય કહેવાય. આવું તમારુંલોકોત્તર ચરિત્ર છે, એટલે ‘અહો ! આશ્ચર્ય.’ એવો ભાવ સહજ થાય છે. (૩૬) હવે ગ્રંથકારશ્રી નયોનું વ્યાપકક્ષેત્ર જણાવે છે - * નોની વ્યાપકતા જિનમતમાં એવું કોઇપણ વાક્ય નથી કે જે નયથી રહિત હોય. દરેક વાક્ય કોઇકને કોઇક નયથી ગર્ભિત જ હોય છે. ૪૧ આ વિશે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - “જિનમતમાં એવું કોઇ સૂત્ર કે અર્થ નથી, કે જે નય વિનાનું હોય. એટલે નયવિશારદ વક્તા, શ્રોતાને આશ્રયીને તે તે નયો કહે.૧’” (શ્લોક-૨૨૭૭) (૩૭) આ પ્રમાણે નયોનું લક્ષણ બતાવીને, પ્રસંગને અનુસરી નયાભાસ કોને કહેવાય ? તે જણાવે છે – * નચાભાસનું લક્ષણ સૂત્ર : સ્વામિવ્રતાવંશાવિતનાંશાપત્તાપી નયામાસઃ ॥ Jain Education International ૧. અર્થાત્ શ્રોતા જો મંદબુદ્ધિવાળો હોય, તો તેની સામે નયની પ્રરૂપણા ન કરવી. અને જો શ્રોતા બુદ્ધિશાળી હોય, તો વિસ્તારથી નયો કહેવા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy