________________
* सरल-सुगम-विवेचनसमन्वितः ____ मात्रं कात्स्न्ये ऽवधारणे च, सामान्यमशेषविशेषरहितं सत्त्वदव्यत्वादिकं
गृह्णातीत्येवंशीलः, सम्-एकीभावेन पिण्डीभूततया विशेषराशि गृह्णातीति सङ्ग्रहः । (९१) अयमर्थ:-स्वजातर्दृष्टेष्टाभ्यामविरोधेन विशेषाणामेकरूपतया यद् ग्रहणं स
- + ગુણસૌમ્યાઇત્યાદિરૂપ સામાન્યમાત્રપ્રાહી = સામાન્યમાત્રને જે ગ્રહણ કરે - એવા સ્વભાવવાળો જે અભિપ્રાય તે સંગ્રહનય કહેવાય.
સૂત્રમાં ‘સામાન્યમાત્ર' પદમાં મૂકેલ “માત્ર' શબ્દના બે અર્થ થાય : (૧) સંપૂર્ણતારૂપ, અને (૨) અવધારણરૂપ. તેમાં (૧) પહેલા અર્થ પ્રમાણે – જે સામાન્યના પેટાભેદરૂપ અમુક-અમુક વિશેષોને મુખ્યપણે ગ્રહણ ન કરી સંપૂર્ણપણે (= સર્વવિશેષના સમુદાયરૂપે) સામાન્યનું ગ્રહણ કરે, તે સંગ્રહનય. (૨) બીજા અર્થ પ્રમાણે – જે માત્ર સામાન્યનું જ મુખ્યપણે ગ્રહણ કરે, તેના વિશેષોનું મુખ્યપણે ગ્રહણ ન કરે, તે સંગ્રહનય. હવે ગ્રંથકારશ્રી સંગ્રહનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે –
सम् गृह्णातीति सङ्ग्रहः ॥ સમ્ = એકી સાથે પિંડીભૂતરૂપે વિશેષધર્મોની રાશિને, વિશેષધર્મોના સમુદાયને ગૃહાતીતિ = ગ્રહણ કરવાવાળો જે આશયવિશેષ, તે સંગ્રહનય.
(૯૧) આનો ભાવાર્થ આ પ્રમાણે છે –
દૃષ્ટ'= પ્રત્યક્ષની સાથે, તથા રૂછ = અનુમાનની સાથે વિરોધન = વિરોધ ન આવે તે રીતે વેગાતેઃ = પોતાની સરખી જાતિના વિશેષાર્ = બધા વિશેષોનું (જેમકે સુવર્ણ જાતિના બ્રેસલેટ-ચેન વગેરે બધાનું) પિતા = એકરૂપપણે જે ગ્રહણ કરવું, તે સંગ્રહનય કહેવાય. - જેમકે -
(૧) એકેન્દ્રિયજીવો હોય કે વિકસેન્દ્રિયજીવો હોય કે પંચેન્દ્રિયજીવો હોય, તે બધા જીવરૂપે તો એક જ છે ને?
(૨) બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે ક્ષુદ્ર હોય, છે તો બધા માનવમાત્ર જ ને? આવા બધા એકીકરણ તરફ ઢળતા અધ્યવસાયવિશેષવાળો જે નય, તે સંગ્રહનય કહેવાય
૧. દષ્ટ = પ્રત્યક્ષ અને ઇષ્ટ= અનુમાન, અથવા દુષ્ટ એટલે પોતે સ્વયં અનુભવેલું અને ઇષ્ટ એટલે પ્રમાણોથી
જાણેલું. અથવા દષ્ટ = ઇન્દ્રિયગોચર અને ઇષ્ટ = મોક્ષમાર્ગની સાથે અવિરોધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org