________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (११७) समभिरुढाभासमाह-"पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणતવા માસ:'
-[પ્રમ૦ પ૦િ ૭ સૂત્રમ-૩૮] (૨૮) ડાદરમ્-“કથા-રૂ, શ, પુરૂાય: શબ્દા મિન્નાઈમધેયાત્રિ भिन्नशब्दत्वात्, करि-कुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः" इति ॥
– [પ્રમ૦ પ૦િ ૭ સૂત્રમ્-૩૧]
- + ગુણસૌમ્યા.. (૧૧૭) આ પ્રમાણે સમભિરૂઢનયનું સ્વરૂપ બતાવીને, હવે સમભિરૂઢનયના આભાસનું સ્વરૂપ બતાવવા કહે છે –
* સમભિરૂઢનયાભાસનું સવરૂપ ક સૂત્રઃ પર્યાયધ્વનીનામધેયનાનાત્વમેવ સાક્ષીવુર્વાસ્તિતામાસ: ..
સૂત્રાર્થઃ પર્યાયવાચી શબ્દોના વાચ્ય અર્થને ભિન્ન-ભિન્નપણે જ સ્વીકારનારો જે આશયવિશેષ, તે સમર્ભિરૂઢ નયાભાસ છે. (પ્રમાણનયતત્તાલોક- ૭-૩૮)
વિવેચનઃ જે જે પર્યાયવાચી શબ્દો હોય, તે પ્રત્યેક શબ્દોનો અર્થ વ્યુત્પત્તિ પ્રમાણે અવશ્ય ભિન્ન-ભિન્ન હોય છે અને જો વ્યુત્પત્તિની ઉપેક્ષા કરીએ, તો અભિન્ન અર્થ પણ થાય છે.
તેમાંથી જ્યારે અભિન્ન અર્થ ગૌણ કરવામાં આવે અને ભિન્ન અર્થ પ્રધાન કરવામાં આવે, ત્યારે તે સમભિરૂઢનય કહેવાય છે. અને જયારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થને જ સ્વીકારવામાં આવે અને અભિન્ન અર્થનો એકાંતે અપલોપ કરવામાં આવે (અર્થાત્ દરેક શબ્દનો અર્થ જુદો જુદો જ હોય - એવું કહીને તેઓની એકાર્થતાનો સર્વથા તિરસ્કાર કરવામાં આવે), ત્યારે તે નય એકાંતવાદી બનવાથી દુર્નય બને છે. એટલે જ એ, સમભિરૂઢનય નહીં; પણ સમભિરૂઢ નયાભાસ બને છે...
(૧૧૮) હવે આ નયનું સ્વરૂપ ઉદાહરણ સાથે સમજાવે છે –
સૂત્રઃ યથા - ફેન્દ્ર, શ, પુરવ્ર રૂાય: શબ્દા મન્નામધેયા પવ, fમન્નશબ્દતાત્, રિ-ર-તુરવદ્વિત્યાદ્ધિઃ |
અર્થ: જેમકે - ઇન્દ્ર, શક, પુરંદર વગેરે શબ્દો ભિન્ન-ભિન્ન વાચ્ય અર્થવાળા જ છે, કારણ કે તેઓ જુદા જુદા શબ્દરૂપ છે. જેમ કરિ, કુરંગ, તુરંગ વગેરે શબ્દો. (પ્રમાણનયતત્તાલોક - ૭-૩૯)
વિવેચન : ઇન્દ્ર, શક્ર, પુરંદર વગેરે નામો એક હોવા છતાં પણ જુદા જુદા અર્થને જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org