SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीपः ૦ જીવમાં (૧) અચૈતન્ય, અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે. 10 પુગલમાં (૧) ચૈતન્ય, અને (૨) અમૂર્તત્વ નથી, બાકીના આઠ છે. ૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળમાં (૧) ચૈતન્ય અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે. પ્રશ્નઃ ચેતનત્વ વગેરે તો માત્ર આત્માના જ ગુણવિશેષરૂપ છે, તો તેને સામાન્યગુણ કેમ કહ્યો? ઉત્તર ઃ તે સ્વજાતિની અપેક્ષાએ સમજવું, અર્થાત્ રાજા-રકાદિ કે એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ જુદા જુદા જીવોમાં પણ ચેતનપણું સમાનપણે રહ્યું હોવાથી, તેને સામાન્યગુણ કહેવાય. આ વાત આગળ સ્પષ્ટ થશે. આ રીતે ચૈતન્યને સામાન્યગુણ કહેવામાં ગ્રંથકારશ્રીની વિવક્ષા જ મુખ્ય છે, એ જ રીતે મૂર્ત વગેરે ગુણો માટે પણ સમજવું. દ્રવ્યમાં સામાન્ય ગુણોને જણાવનારો કોઠો આ પ્રમાણે છે – ૧૦ સામાન્ય ગુણોનું ચિત્ર * ક્રમ સામન્યગુણ ધર્મ | અધર્મ | આકાશ કાળ | પુગલ | આત્મા ફુલ ૦ અસ્તિત્વ ૬ દ્રવ્યમાં ૦ વિસ્તુત્વ ૬ દ્રવ્યમાં 0 દ્રવ્યત્વ ૬ દ્રવ્યમાં = પ્રમેયત્વ ૬ દ્રવ્યમાં દ m ૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૦ અગુરુલઘુત્વ પ્રદેશત્વ ચેતનત્વ અચેતનતા મૂર્તત્વ અમૂર્તત્વ ૧ પ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં ૫ દ્રવ્યમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy