SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ . સરત-સુગમ-विवेचनसमन्वितः उपचरितसद्भूतव्यवहारः, यथा - जीवस्य मतिज्ञानादयो गुणाः ३ । निस्माधिगुणगुणिनोर्भेदकोऽनुपचरितसद्भूतव्यवहारः, यथा - जीवस्य केवलज्ञानादयो गुणाः ४ । + ગુણસૌમ્યા વિવેચન : વ્યવહારનયનો બીજો પ્રકાર : (૧) શુદ્ધસદ્ભૂતવ્યવહાર. શુદ્ધ એવા ગુણ-ગુણી વગેરેનો ભેદ કહેવો, એ આ નયનો વિષય છે. જેમકે - ૦ આત્માનું કેવલજ્ઞાન. ૦ પાણીની ઠંડક. આ બધામાં રહેલી ષષ્ઠી વિભક્તિ ભેદને જણાવે છે. અને કેવલજ્ઞાન-ઠંડક વગેરેમાં અન્ય કોઈ દ્રવ્યના સંયોગની અપેક્ષા નથી. અને કેવલજ્ઞાન એ જીવનો શુદ્ધગુણ છે. એ જ રીતે ઠંડક એ પાણીનો શુદ્ધગુણ છે. ૧૩૫ આમ શુદ્ધ ગુણ-ગુણી વગેરેનો ભેદ જણાવતા હોવાથી, આ બધા અભિપ્રાયોને ‘શુદ્ઘસદ્ભૂતવ્યવહારનય’ કહેવાય. * ત્રીજો પ્રકાર ** सूत्र : सोपाधिगुणगुणिनोर्भेदविषयः उपचरितसद्भूतव्यवहारः, यथा जीवस्य मतिज्ञानादयो મુT: III સૂત્રાર્થ : ઉપાધિસહિત (= કર્મોપાધિવાળા) જે ગુણ-ગુણી, તેમના ભેદનું કથન કરે, તે ઉપરિતસમ્રૂતવ્યવહાર. જેમકે જીવના મતિજ્ઞાન વગેરે ગુણો. (૩) વિવેચન : વ્યવહારનયનો ત્રીજો પ્રકાર : (૩) ઉપચરિતસમ્રૂતવ્યવહાર. કર્મરૂપ ઉપાધિ સહિત જે ગુણ (જેમકે મતિજ્ઞાન વગેરે), આવા સોપાધિક ગુણનો ગુણી સાથેનો ભેદ દર્શાવનાર નય એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. જેમકે - ઝીવસ્ય મતિજ્ઞાનમ્ = જીવનું મતિજ્ઞાન. અહીં ઉપાધિ એ જ ઉપચાર છે. (એટલે કર્મરૂપ ઉપાધિસહિતપણું એ જ જીવમાં રહેલું ઉપચરિતપણું છે. માટે ‘મતિજ્ઞાન’ એ જીવનો નિરુપચરિત ગુણ નથી.) * ચોથો પ્રકાર સૂત્ર : નિસ્વાધિષ્ણુન-જુખિનોએઁવોડનુપરિતસદ્ભૂતવ્યવહાર:, યથા जीवस्य केवलज्ञानादयो गुणाः ॥४॥ સૂત્રાર્થ : કર્મરૂપ ઉપાધિ વગરના ગુણ-ગુણી, તેના ભેદનું જે કથન કરે, તે અનુપચરત Jain Education International For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy