Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005247/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ollITI[LI[LI[ TI[T[ITTITUTI || III IIIIIIIIIIIIIIIIII || | ||||IIIIIISIT વા_/ | (' For Private & personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ maIMાતinકયા -ધન : ઉપનિષદ કથા ૨ ધૂમકેતુ | Tzee R. Jilcube ઠાયિકાથી ધૂમકct, For Private & Personal use Only & Page #3 -------------------------------------------------------------------------- ________________ ELISIGIL DIGNISH E 24loy arch કૂમકેતુ વનકેqળી UIAR ચીલાકે જન્મશતાબ્દી ગ્રંથાવલિ મગી - HT . પધ્ધAિx. લોકકથાઓ ધમકંg FIGSRN / ગુજૅર પ્રકાશન For Private & Personarse Only Jain Education Internationa ધિરમા. Page #4 -------------------------------------------------------------------------- ________________ ધૂમકેતુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ શ્રી શંભુલાલ જગશીભાઈ તથા શ્રી ગોવિન્દલાલ જગશી ભાઈ સ્મારક પુસ્તકમાળા: પુસ્તક-૩ શ્રી હેમચંદ્રાચાર્ય : લેખક : ધૂમકેતુ પ્રકાશન રતનપોળ નાકા સામે • ગાંધી માર્ગ . અમદાવાદ-૩૮૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ SHREE HEMACHANDRĀCHĀRYA, biography in Gujarati, by Dhoomketu. First published in 1939. Fourth inpression, 1991 [Dhoomketu Birth Centenary Edition]. Published by Gurjar Prakashan, Gandhi Road, Ahmedabad, India. Price Rs. 40–00 શ્રી હેમચંદ્રાચાર્ય, જીવનચરિત્ર; લેખકઃ ધૂમકેતુ. પ્રથમ આવૃત્તિ: ૧૯૩૯, બીજી આવૃત્તિ. ૧૯૪૬, ત્રીજી આવૃત્તિ ઃ ૧૯૮૨, ચેથું મુદ્રણઃ ૧૯૯૧ [ધૂમકેતુ જન્મશતાબ્દી આવૃત્તિ] [ સર્વ હક્ક લેખકને સ્વાધીન ] કિંમત રૂ. ૪૦-૦૦ : પ્રકાશક : મનુભાઈ ગોવિંદલાલ શાહ : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધી માગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ : મુદ્રક : ભીખાભાઈ એસ. પટેલ ઃ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય વડીલના અણુસ્વીકારને નમ્ર પ્રયત્ન અમારી પ્રથ-પ્રકાશન સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની સ્થાપના થયાને અરધી સદી કરતાં વધુ સમય થયે. અમારા પૂજ્ય દાદા શ્રી જગશીભાઈ મેરાર, પૂજ્ય બાપા (બાપુજી) શ્રી શંભુલાલભાઈ, પૂજ્ય પિતાશ્રી ગોવિદલાલભાઈ તથા પૂજ્ય કાકા શ્રી છગનલાલભાઈએ પુસ્તક-વિક્રેતા તરીકે પિતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. ઘેર ઘેર પુસ્તકે પહોંચતાં કરવા માટે એ પૂજ્ય વડીલેએ જે મહેનત કરી હતી અને મુશ્કેલીઓ વેઠી હતી, એના લીધે જ અમારી સંસ્થા ગુજરતાના શ્રેષ્ઠ લેખકેનાં સંસ્કાર અને સુરુચિનાં પિષક સેંકડે પુસ્તકોનું પ્રકાશન કરવાને યશ મેળવી શકી છે. અમારું કુટુંબ સુખી થઈ શકયું છે તે પણ આ વડીલની અપાર જહેમત અને પ્રામાણિક કામગીરીના પ્રતાપે જ. અમારા ઉપરના એમના ઉપકારનું સ્મરણ કરીએ છીએ ત્યારે અમારું શિર આભારની ડી લાગણીથી ઝૂકી જાય છે. અમારા ઉપકારી એ ચારે પૂજ્યો. વિદેહ થયા છે, પણ એમની પ્રામાણિક, નિખાલસ અને નિષ્ઠાભરી કામગીરી અમારા માટે હમેશાં માર્ગદર્શક બની રહે એવી છે. કેટલાક વખતથી અમને એમ લાગ્યા કરતું હતું, કે જે પૂજ્ય વડીલેએ અમારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો છે, અને ગુજરાતી સાહિત્ય-જગતમાં એક સન્માનિત અને નિષ્ઠાવાન પ્રકાશક તરીકે કીર્તિ મેળવી છે, એમના સ્મરણ નિમિત્તે તેમ જ એમના ઉપરના અમારા ઉપકારના ઋણને યત્કિંચિત અદા કરવા માટે, અમારે કંઈક વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. કંઈક આવી વિચારણામાંથી આ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ ́ભુલાલ જગશીમાઈ તથા શ્રી ગાવિંધ્યાલ જગશીભાઈ સ્મારક પુસ્તકમાળા'તા જન્મ થયા હતા. અને એના પહેલા પુસ્તક તરીકે પ્રજ્ઞાચક્ષુ પરમપૂજ્ય પંડિતવ શ્રી સુખલાલજી સંઘવીનું જૈનધર્મ ! પ્રાણ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાળાના ખીજા પુસ્તક તરીકે શ્રી રતિલાલ દીપચ ંદ દેસાઈએ લખેલ ‘શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. અને હવે અમારા શિરછત્ર સમા પૂજ્ય શ્રી ધૂમકેતુ' સાહેબે લખેલ ગુજરાતના સમ સંસ્કારદાતા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને હ થાય છે. આ પુસ્તકમાળામાં સંસ્કારાષક પુસ્તકા, કાઈ પણ જતના નફાની અપેક્ષા રાખ્યા વગર, અને બને તેટલી આછી કિંમતે આપવાની અમારી ઉમેદ્ર છે. આ ઉમેદ અમે પૂરી કરી શકીએ એવી પરમાત્માને પ્રાથના કરીએ છીએ. —ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય Page #8 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન પ્રથમવૃત્તિ પ્રસંગે શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચંદભાઈએ પ્રેમપૂર્વક મને આ પ્રકારનો ગ્રંથ લખવાનું આમંત્રણ આપ્યું ત્યારે એક તરફથી જેમ એમને પ્રેમને હું અસ્વીકાર કરી -શક્યો નહિ, તેમ બીજી તરફથી આવા મહાન જ્ઞાનસાગર જેવા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યને ન્યાય આપવાની મારી શકિત કેટલી, એ વિચારથી મૂંઝવણમાં પણ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તે લીધું, પણ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થવું મુશ્કેલ હતું. હજી પણ આમાં ઘણી ત્રુટિઓ હશે ને છે, જેને તજજ્ઞો સંતવ્ય ગણશે. હું જ્યારે પાટણ ગમે ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાને મને પ્રસંગ મળ્યો. “વિદ્યા વિનયન શેભતે ' – એ સૂત્રને સદેહે જોવાથી માણસને જે આનંદ થાય તે આનંદ મને થે. એમની અગાધ વિદ્વત્તા અને અદ્દભુત વિનમ્રતાથી ભરેલા વાતાવરણમાંથી મને હેમચન્દ્રાચાર્યના જીવન-આલેખન વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમને અત્યંત આણું છું કે એમણે પિતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળ મને આપીને મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે ને નાજુક તબિયત છતાં પ્રસ્તાવનાને શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિદ્સમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું. મુનિશ્રી જિનવિજયજીને પણ એવો જ ઉપકાર મારા ઉપર છે. પણ એમને વયેવૃદ્ધ અને પૂર્વ વિદ્વાન કરતાં હું મારા મુરખી પ્રિય મિત્ર જ ગણું છું, એટલે આવા આત્મીય સંબંધ પરત્વે વધારે કહેવું યોગ્ય નથી – અવિનયની કક્ષામાં આવી જવાનો ભય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી મધુસૂદન મોદીએ મને વારંવાર પુસ્તકે વગેરેની મદદ આપીને મારા કાર્યને વેગ ન ઘટે તેની સંભાળ લીધી છે. સૌથી છેલે ભાઈશ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહને ઉપકાર માનવો રહી ન જ જોઈએ. એમણે જ આ સઘળા કાર્યને વ્યવસ્થા સંભાળી લઈ મને નિશ્ચિત બનાવી દીધે હતો. શબ્દસૂચી એ એમની જ પ્રેમભરી મહેનતનું પરિણામ છે. પુસ્તક-પ્રકાશનની છેવટની વિધિ કંટાળાભરેલી અને હરપળનું ધ્યાન માગનારી હોય છે. એ વિધિમાં શ્રી. બાલાભાઈએ સ્વેચ્છાથી મદદ આપીને મારું કાર્ય ઘણું સરળ. કરી આપ્યું છે. આ સૌ મિત્રોના સહકાર વિના આ કામ આટલું સ્વચ્છ બની શકત નહિ. આમ અનેક પૂજ્ય અને પ્રિય જનેની સાહાટ્યથી આ કામ પાર પડ્યું છે. મેં મારા મંતવ્યમાં ક્યાંય સાંપ્રદાયિક અંધતા ન પ્રવેશે એ જોયું છે; તો સંપ્રદાયમાનસને આઘાત ન થાય એ પણ જોયું છે. ચર્ચાસ્પદ પ્રશ્નો પણ વિનયથી છેડયા છે, ને મંતવ્યો રજૂ કર્યા છે. પણ તે છેવટનાં નિર્ણયાત્મક ન જ હોઈ શકે; છતાં કોઈ જગાએ જવાબદારીના જ્ઞાન વિના કાંઈ પણ કહેલું નથી એ જોઈ શકાશે. આનંદઘનના એક ભજનને સાંભળીને મને થયેલું કે આવા મહાન ભજનિકેને પણ ગુજરાત સમક્ષ યથાયોગ્ય રીતે રજૂ કરવાનું હજી પગલું લેવાયું નથી તે ઠીક નથી. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂર, યશોવિજયજી – એવા ભવ્ય વિદ્વાનેની જીવનગાથા – અને એમની જ્ઞાનગાથા – ગુજરાત સમક્ષ મૂકવાનું અને એવી રીતે અનેક જૈન વિદ્વાનોને પરિચય આપવાનું કામ આવી સમિતિઓ ધારે તો કરી શકે. આ સઘળા મહાન પુરુષો એ સંપ્રદાય માટે ગૌરવરૂપ છે, પણ રાષ્ટ્રની તે એ અણુમલી પ્રાણશક્તિ છે – આવી રાષ્ટ્રવ્યાપી વિભૂતિએને એમનું સાચું સ્થાન આપવાનો પ્રયત્ન કરવાનો સમય હવે આવી ગયે કહેવાય. ધૂમકેતુ – Page #10 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસંગે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય એ ગુજરાતની એક અદ્વિતીય વિભૂતિ છે. એમનું જીવનચરિત્ર લખવાની મને જે તક આપવામાં આવી, એણે મને સાહિત્યમાં નવી જ દિશા દેખાડી. વિખ્યાત અને લેકપ્રિય થયેલી ચૌલુક્ય નવલકથાઓની જન્મભૂમિકા એ અભ્યાસ માંથી મળી આવી. અને એને પરિણામે “ચૌલાદેવી', “રાજસંન્યાસ', કર્ણાવતી', “રાજકન્યા, “જયસિંહ સિદ્ધરાજ' – એ નવલકથાઓ રચાતી ગઈ. ગુજરાતના ઇતિહાસમાં સોલંકી-યુગનું એક વિશિષ્ટ સ્થાન છે. અને સમકાલીન ઇતર પ્રાંતના ઇતિહાસમાં એને લગતા અસંખ્ય ઉલ્લેખે પણ મળે છે. આપણે પિતાની શુદ્ધ સાંસ્કારિક ભૂમિકા ઉપર રચાયેલી આ ઐતિહાસિક નવલકથાઓની માળા પૂરી થયા પછી ગુજરાતને એક ઈતિહાસગ્રંથ આપવાની મહેચ્છા અત્યારે છે; પૂરી થશે કે નહિ એ કેવળ ઈશ્વરી કૃપા જાણે, પરંતુ એ સમય આવશે તો આપણું સંસ્કૃતિને આમૂલાગ્ર સમજનાર માણસ જ એ વિષયને અધિકારી છે– એ સૂત્ર નજર નમક્ષ રાખીને જ એનું નિરૂપણ થશે. અત્યારે તે એ કેવળ કલ્પના. ખાનપુર, અમદાવાદ, –ધૂમકેતુ ૧૦ ઓગસ્ટ, ૧૯૪૬ ત્રીજી આવૃત્તિ પ્રસંગે અમારા પૂજ્ય બાપુની અભ્યાસનિષ્ઠાની પ્રતીતિ કરાવતું, ગુજરાતની સંસ્કારિતાના આદ્ય પુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું આધુનિક નવી શૈલીમાં લખાયેલું આ જીવનચરિત્ર ત્રીજી વાર પ્રકાશિત થાય છે, તે પ્રસંગે અમને ઘણે આનંદ થાય એ સ્વાભાવિક છે. આ પુસ્તકની આ આવૃત્તિ સ્વ. શ્રી શંભુભાઈ તથા સ્વ. શ્રી ગોવિંદભાઈની સ્મૃતિ નિમિત્તે શરૂ કરેલી પુસ્તકમાળામાં પ્રગટ થાય છે, તેથી વિશેષ આનંદ થાય છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ કેટલાક શાબ્દિક ફેરફાર સિવાય આ બીજી આવૃત્તિનું જ પુનમુંદ્રણ છે; આમ છતાં આમાં એક મહત્વનો ફેરફાર એ કર્યો છે, કે. અગાઉની આવૃત્તિઓને અંતે આપવામાં આવેલ “શબ્દસૂચિની વિશેષ ઉપયોગિતા ન લાગવાથી તે આ આવૃત્તિમાંથી કમી કરી છે, અને તેના બદલે, જિજ્ઞાસુ વાચકને જે તે પ્રકરણમાંથી કરવામાં આવેલ વિવિધ વિષયના નિરૂપણને ખ્યાલ આવે, એટલા માટે “વિષયદર્શન'માં એની વિગતવાર માહિતી આપવામાં આવી છે. બાપુની સાહિત્યકૃતિઓ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવી રહેલા. અમારા મુરબ્બી શ્રી રતિભાઈ દેસાઈએ સુંદર નવું સંસ્કરણ ઉપલબ્ધ કરાવી આપ્યું, એ વાત એમની નિષ્ઠાની ઘાતક ગણાય. એ માટે હું એમને આભારી છું. પ્રકાશક-બંધુઓની સન્નિષ્ઠા વિશે તો. શું લખું? જન્માષ્ટમી, ૨૦૩૮ –દ, ગૌ. દેશી Page #12 -------------------------------------------------------------------------- ________________ બે બોલ [ પ્રથમવૃત્તિ પ્રસંગે] શ્રી. આત્માનંદ જન્મશતાબ્દીના છઠ્ઠા પુષ્પ તરીકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રજૂ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ગૂજરાતના મહાન જ્યોતિધર તેમ જ મહાન સંસ્કૃતિધર વિદ્વાન હતા, એ વિષે આજે બે મત નથી. પણ દુર્ભાગ્યની વાત છે, કે તેમના જીવન અને કવન વિષે ગૂજરાત અને ગુજરાત બહાર જૈન અને જૈનેતર પ્રજામાં ઘણા બ્રમો ફેલાયા છે. તેઓને વિષે પ્રાચીન ગ્રંથોના અવગાહન અને સંશોધન દ્વારા તૈયાર થયેલ પ્રામાણિક આધારભૂત એક જીવનગાથાની ઊણપ ઘણું એક વખતથી સૌને સાલતી હતી. આ ઊણપ પૂરી કરવા માટે, શ્રી હેમસારસ્વત સત્ર પ્રસંગે, શતાબ્દી–સમિતિને શેઠ ચી. ન. વિદ્યાવિહારના ગૃહપતિ શ્રી. કુલચંદભાઈ દેશીએ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જીવન અને તેઓશ્રીનાં સમગ્ર પુસ્તકોની આલેચના કરતા ગ્રંથ તૈયાર કરાવી સમિતિ તરફથી પ્રકાશન કરવા જના મોકલેલી. શતાબ્દી પ્રયોજક, જૈન સમાજને કલ્યાણસાધક આચાર્ય શ્રી વિજયવલભસરિજીએ તે યોજનાને સંમતિ આપી અને સમિતિએ ધન્ય પળે એ ગ્રંથરત્ન માટે મંજૂરી આપી. શ્રી. કાન્તિલાલ મગનલાલ ભાવનગરી અને શ્રી. ફૂલચંદભાઈને તે પ્રકાશિત કરવા સૂચના કરી. આનંદની વાત છે, કે ગુજરાતના મશહૂર સાક્ષર શ્રી ધૂમકેતુએ તે ગ્રંથ રચી આપવાને સહર્ષ સ્વીકાર કર્યો. આ ગ્રંથનું આમુખ વિદ્વદ્દવર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી Page #13 -------------------------------------------------------------------------- ________________ મહારાજે, પિતાનું સ્વાસ્થ સારું નહિ હોવા છતાં, અતિ શ્રમ લઈને, લખી આપ્યું છે અને ગુજરાતની પ્રજાને, ખરેખર, ઋણી કરી છે. - શતાબ્દી-સમિતિ તરફથી શ્રી હેમચન્દ્રાચાર્યના તમામ સાહિત્યની આલેચના કરતો “હેમસમીક્ષા' નામનો ગ્રંથ છે. શ્રી મધુસૂદન મોદી (એમ. એ., એલએલ. બી.) તૈયાર કરી રહ્યા છે, અને તે ટૂંક સમયમાં ગૂજરાતના વાચકોની સેવામાં રજૂ થશે. આશા છે, કે આ ગ્રંથરત્નને જૈન તેમ જ જૈનેતર પ્રજા વધાવી લેશે. મેહનલાલ દીપચંદ ચેકસી મંત્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ || નયન્તુ વીતરા: // આમુખ સૌંદય સમયે સરસ્વતી-નદીકિનારે ઊભેલી એક મહાન શક્તિ, પેાતાના પ્રકાશથી-તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કા અને તમને હેમચન્દ્રાચાય દેખાશે.” શ્રી ધૂમકેતુ ભગવાન શ્રી હેમચંદ્રાચાય નું જીવનચરિત્ર ધાત્રી ગૂજરીના હૃદયમાં સૌંસ્કારિતા, વિદ્યા અને વિશુદ્ધ ધાર્મિકતાના પ્રાણ પૂરનાર, વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ, કલિકાલસઈજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાનાં પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી અને હિંદી ભાષામાં સ્વતંત્ર તેમ જ અનુવાદાત્મક અનેક જીવનચરિત્રા આલેખાઈ ચૂકયાં. ડૉ. બુલર જેવા વિદ્વાને, એ મહાપુરુષના પ્રભાવથી આકર્ષાઈ, એમની જીવનરેખા જન ભાષામાં પણ દેરી છે. આજે એ જ મહાપ્રતાપી પુરુષના જીવનચરિત્રમાં રા. રા. ભાઈ શ્રી ધૂમકેતુ મહાશયે તૈયાર કરેલ એક નવીન કૃતિનેા ઉમેરા થાય છે. C ભાઈ શ્રી ધૂમકેતુ એટલે ગુજરાતીના પ્રતિભાવાન, સઔંસ્કારી, પ્રૌઢ લેખક અને ગૂજરાતની પ્રજાના કરકમલમાં એક પછી એક શ્રેષ્ઠતમ સંસ્કારપૂર્ણ ગ્રંથપુષ્પોને ઉપહાર ધરનાર માતા ગૂજરીને પનેતા પુત્ર. એ સમ લેખકને હાથે ગૂજરાતની સંસ્કારિતાના આદ્ય દ્રષ્ટા અને સર્જક ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવનચરત્ર લખાય એ ગૂજરાતી પ્રશ્ન અને ગિરાનું અહેાભાગ્ય જ ગણાય. આચાર્ય. શ્રી હેમચન્દ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રો લખાઈ ચૂકયાં છતાં ભાઈ શ્રી ધૂમકેતુની Page #15 -------------------------------------------------------------------------- ________________ આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્ર આલેખવામાં ઘણી વાર ભૂલે થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાં ય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેને, વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત છવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. જીવનચરિત્રનાં સાધનો ભાઈ શ્રી ધૂમકેતુએ પ્રાકૃત-સંસ્કૃત ધયાશ્રય મહાકાવ્ય, મેહરાજપરાજય નાટક, કુમારપાલપ્રતિબોધ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્ય અને તેમાં સેંધાયેલ મહત્ત્વની પ્રામાણિક અને કિવદંતીઓને આધારભૂત રાખી પ્રસ્તુત વનચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવન પ્રસ્તુત છવનચરિત્રમાં ઉપર જણાવેલ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્યને આધારે ભગવાન શ્રી હેમચન્દ્રના જીવનમાં જે પ્રકારની ઉન્નત માનવતા અને આદર્શ સાધુતા હતાં; જે જાતને તેમના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણુને સુમેળ હતા અને એ ત્રિવેણુના જીવંત ગંભીર પ્રવાહને જે રીતે તેમણે ગૂજરાતી પ્રજના અંતરમાં વહાવ્યો અને પિષ્યો હતે: એક ગુજરાતી તરીકે તેમનામાં દેશાભિમાન અને પ્રજાભિમાન કેટલું હતું; દુશ્મન જેવાને તેઓ જે રીતે વિનયથી જીતી લેતા હતા; તેઓશ્રી કેવા લેકેષણ અને વૈરવૃત્તિથી રહિત હતા; જે રીતે તેમણે પિતાના જમાનાના રાજાઓ, પ્રજાઓ, વિદ્વાને, સાહિત્ય અને ધર્મોને તેમની સાધુતાના Page #16 -------------------------------------------------------------------------- ________________ १३ રંગથી રંગી દીધાં હતાં; ગૂજરાત, ગૂજરગ્ધરા અને ગુજરાતની પ્રજાને મહાન બનાવવાની અને જોવાની તેમની જે પ્રકારની અદ્ભુત ૪૯૫ના હતી; કેવા અને કેટલા સર્વદેશીય અમેાધ પાંડિત્યને પ્રાપ્ત કરી તેમણે ગુજરાતની પ્રજાના કરકમલમાં સર્વાં’ગપૂર્ણ વિધવિધ પ્રકારના વિશાળ સાહિત્યરાશિ અપણુ કર્યો છે; તેમની પ્રતિભાએ અણુહિલપુર પાટણ અને ગૂજરાતને સામાજિક, રાજકીય, ધાર્મિક તેમ જ વિદ્યા-કળા-વિજ્ઞાનવિષયક આદશ કેટલે ઉન્નતિના શિખરે પહેાંચાડયો હતા; ગુજરાતની પ્રજાને સંસ્કારપૂર્ણ બનાવી જગત સમક્ષ જે રીતે ઉન્નતમસ્તક અને અમર કરી છે ઇત્યાદિ પ્રત્યેક વસ્તુને સુસંગત રીતે આલેખવામાં જે નિપુણતા, રસિયન અને ભાવપૂ`તા ભાઈ શ્રી ધૂમકેતુએ આણ્યાં છે, એટલા વિપુલ પ્રમાણમાં આજ સુધી લખાયેલ આચાય શ્રી હેમચન્દ્રનાં જીવનચરિત્ર પૈકી કાઈમાં ય આપણે જોઈ શકીશું નહિ. - આજે ગુજરાતની પ્રજા દુર્વ્યસનેામાંથી ઊગરી હેાય, એનામાં સંસ્કારિતા, સમન્વયધમ, વિદ્યારુચિ, સહિષ્ણુતા અને ઉદારમતદર્શિતા વગેરે ગુણ્। દેખાતા હાય, તેમ જ ભારતવર્ષના ઇતર પ્રદેશેા કરતાં ગૂજરાતની પ્રજામાં ધાર્મિક ઝનૂન વગેરે દેષ તિ અલ્પ પ્રમાણમાં નજરે પડતા હાય અને આખા ગુજરાતની પ્રજાને વાચા પ્રકટી હાય, તા એ ભગવાન શ્રી હેમચંદ્ર અને તેમના જીવનમાં તન્મય થયેલ સદનસમદર્શિતાને જ આભારી છે. વિવાદાસ્પદ હકીકતના ઉકેલ પ્રસ્તુત જીવનચરિત્રમાં આજે ચર્ચા અને વિતંડાવાદના વિષય થઈ પડેલ એક ખાસ વસ્તુ ચવામાં આવી છે અને તે સાથે તેને ઉકેલ પણ કરવામાં આવ્યા છે; તે એપ્રશ્ન કે—ભગવાન શ્રી હેમચદ્રાચાય ના સંપર્ક અને સહવાસથી ગુજરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવ જૈનધર્મોનુયાયી થયા હતા કે નહિ ?' એ આખા પ્રશ્નને છણુતી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વેળાએ ભાઈ શ્રો ધૂમકેતુએ, એ વિષયને કડવાશભરી રીતે ચર્ચ નાર જૈન અને જૈનેતર ઉભયને મીઠા ઉપાલ ભ આપવા સાથે, આચા શ્રી હેમચંદ્ર અમતાગ્રહીપણે કુમારપાલને કવા પ્રકારનાં જૈનત્વનાં સાચાં તત્ત્વ અર્પણ કર્યાં હતાં અને ઉદાત્ત અને સમભાવને સ્પર્શતાં એ તત્ત્વાને જીવનમાં ઉતારી એ ગૂજરેશ્વરે જૈનત્વ અથવા પરમાતપણાને પ્રાપ્ત કરી તેના ર્'ગથી આખા ગુજરાતની પ્રજાને કેવી ર’ગી દીધી હતી એ વસ્તુને ઘણી સરસ રીતે આલેખી છે, અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ બન્ને ય ગુરુ-શિષ્યના સંબધને અને એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શાભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પેાતાના ગુરુની માફક જીવનમાં રાજત્વ છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રકટાવી હતી. ભાઈ શ્રી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણના એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે, કે આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહવાસને પરિણામે શ્રી કુમારપાલે પેાતાના જીવનમાં જૈનધર્મ, તેનાં વિશુદ્ધ તત્ત્વ અને તેને માન્ય સવ દર્શનસમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પોતાના રાજધમ ને કે વ્યવહારધર્મ ને હરકત આવે, અથવા કાઈ સ`પ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આધાત પહેાંચે. જીવનચરત્રની પદ્ધતિ કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વનને! આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે, જેથી એને વાંચતાં સૌકાઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વર્ણન લખી નાખવું કે કરી દેવું એ Page #18 -------------------------------------------------------------------------- ________________ १५ દરેક માટે શકય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી ઓજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં, અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરાવી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈ શ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડયું છે એ, પ્રસ્તુત છવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ધકેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે; એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદનતીઓ જેવી હકીકતો સુધાંને, આજના સર્વસામાન્ય લેખકોની માફક નિરર્થક ગણુ ફગાવી ન દેતાં, તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે; અને એ રીતે આજના લેખકોને એક વિશિષ્ટ માર્ગનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે. જીવનચરિત્રનો સ્વાધ્યાય પ્રસ્તુત છવનચરિત્રનો શુક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જૈન કે જૈનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક-મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે, આવાં જીવનચરિત્રો વાંચતી અને વિચારતી વખતે, સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી, ઉદાર મન જ રાખવું જોઈએ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કાંઈ પણ ખાસ વિશેષતા હોય તે તે એ જ છે, કે એમણે લૂખા સંપ્રદાયનો આશ્રય ન લેતા, શ્રમણ ભગવાન વીર-વધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ–સ્યાદ્વાદધને પિતાના જીવનમાં ઉતારી જૈન ધર્મનાં વાસ્તવિક તત્ત્વો અને સંસ્કારે ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક બને એવો માર્ગ લીધે હતો. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તો જૈનધર્મના મૌલિક સિદ્ધાનો સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા છે, અને જૈનધર્મ અને ગૂજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહોંચી શક્યાં એ, ન બની શકત; તેમ Page #19 -------------------------------------------------------------------------- ________________ જ આજે શ્રી હેમચંદ્રાચાર્યનું સર્વદર્શનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉચ્ચ સ્થાન છે, તે પણ ન હોત. કોઈ પણ મુગમાં વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતાએ વ્યાપક સ્વરૂપ લીધું હોય તે, તે ત્યારે જ કે જ્યારે તેના પ્રણેતા અને સંચાલકોના જીવનમાં શુદ્ધ ત્યાગ, તપ અને સમભાવે સ્થાન મેળવ્યું હેય. એક કાળે ભારતવર્ષની આર્ય પ્રજાના આય માનસમાં આ ઉદાત્ત ભાવનાએ એટલું વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે માત્ર એક દેશમાં, એક ગામમાં કે એક પડોશમાં જ નહિ, પરંતુ એક જ ઘરમાં ભિન્નભિન્ન ધર્મો અને સંપ્રદાયો એકસાથે વસી શક્તા, પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા અને અનાબાધપણે પિતપિતાની પદ્ધતિએ સૌ જીવનવિકાસ પણ સાધી શક્તા હતા. આજે આપણે સૌએ આપણા જીવનમાંથી આ વિજ્ઞાનપૂર્ણ સમભાવને સર્વથા બેઈ નાખ્યો છે. એનું પરિણામ એ આવ્યું છે કે આપણે સહવાસી ભિન્નભિન્ન ધર્મે કે સંપ્રદાય સાથે સમભાવ–મૈત્રીભાવ સાધી શક્તા નથી; એટલું જ નહિ, પણ પિતાપિતાના સંપ્રદાય કે સમૂહમાંય સહેજ વિચારભેદ પડતાં માનવતાનો ત્યાગ કરી અસભ્ય અને જગલી દશાએ પહોંચી જઈએ છીએ, અને આપણે જે ધમ અને ધાર્મિક્તાને વિકાસ સાધવા માગીએ છીએ એને, દિન-પ્રતિદિન, આપણા જીવનમાંથી અભાવ થતો જાય છે. ભગવાન શ્રી હેમચંદ્ર જેવા આદર્શજીવી પુરુષનાં પવિત્ર જીવન આપણું સૌને આ ક્ષુદ્રતાની ગર્તામાંથી ઉગારનાર થાય એમ આપણે સૌ જરૂર ઇચ્છીએ - ઈચ્છવું જ જોઈએ. આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ. અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણું જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પિતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ Page #20 -------------------------------------------------------------------------- ________________ १७ પ્રમાણે બાહ્ય ક્રિયાના વાધા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તા મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્યાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાત્રિકન કહીએ તા પણુ, આપણા મેટા ભાગની ધાર્મિકતા તેા મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણુ ખીજું એકે ય નથી, પણ આપણે સૌએ, સાંપ્રદાયિકતા અને સામુદાયિકતાના સંકુચિત અને અતિ સંકુચિત કૂવામાં પડીને, આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે – એ છે. આ પ્રસંગે હું ઇતર સંપ્રદાયેાને લક્ષી કશું ય ન કહેતાં જૈનધર્માનુયાયીઓને લક્ષીને એટલું સૂચન કરવું અતિ આવશ્યક માનું છું, કે ભગવાન શ્રી હેમચંદ્રાચાઈના નામ ઉપર વારી જનાર અત્યારના વિદ્વાન જૈન શ્રમણ્ણા અને જૈન આચાર્યા એ મહર્ષના પવિત્ર જીવનમાંથી આ એક જ ઉદ્દાત્ત ગુણુને પેાતાના જીવનમાં ઘેાડે!-ધણા યે પચાવે તેા આજના જૈન સંપ્રદાયમાં ક્ષુલ્લક, નિષ્પ્રાણ અને અ વગરની શુષ્ક ચર્ચાઓ પાછળ જે કીમતી સમય, સાધુજીવન અને અગાધ જ્ઞાનશક્તિની બરબાદી થવા સાથે જૈત પ્રજાના ધાર્મિક જીવન અને તેની અઢળક ધાર્મિક સંપત્તિની ખાનાખરાખી થઈ રહી છે, એ અટકી જય. તે સાથે આજે જૈન શ્રમણા અને શ્રીસ ધમાં જે વૈરિવરાધ, કુસંપ વગેરે ફેલાઈ રહ્યાં છે, તે પણ નાબૂદ થઈ જાય અને મૃત્યુશય્યામાં પડેલી સાચી ધાર્મિકતા પુનર્ જીવન પ્રાપ્ત કરે. આજની વિકૃત ચર્ચા અને વિરૂપ પ્રવૃત્તિઓએ જૈન શ્રમણે! અને જૈન પ્રજાને છિન્નભિન્ન તેમ જ અનાથ દશામાં મૂકી દીધી છે, એ વસ્તુ જરા ય ઉપેક્ષા કરવા જેવી નથી. આજની છિન્નભિન્ન સ્થિતિ અને અનાયતાને દૂર કરવા માટે જૈન શ્રીસંધની સમ વિઘ્ન વ્યક્તિઓએ સત્વર યેાગ્ય પગલાં લેવાં જોઈએ. તેમાં સૌથી પ્રથમ એ હેવું જોઈએ, કે આજે કૂદકે ને ભૂસકે જન્મ ધારણ કરતા વ્યક્તિવાદના પોષક દરેકેદરેક વ`માનપત્રને અટકાવવું જોઈએ અથવ Page #21 -------------------------------------------------------------------------- ________________ १८ એ વ`માનપત્રાનું ધારણ નક્કી કરવું જોઈએ. આજના વ્યક્તિવાદના ઊષક અને અસભ્ય જૈન વ માનપત્રાએ જૈન પ્રાની ધાર્મિ કતા અને ઐકયને જે અસહ્ય ટકાએ લગાવ્યા છે, એવા વિધમી ગણાતા તરફથી સેંકડા વર્ષોમાં પણ ભાગ્યે જ લાગ્યા હશે. આજે જગત પરસ્પરમાં ઐકય સાધી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યુ' છે, ત્યારે જૈન ધર્મગુરુઓ અનું જૈન પ્રશ્ન, ક્ષુદ્ર ચર્ચા પાછળ સમય અને બુદ્ધિને વેડફી, કલહ કરી રહેલ છે, એ તદ્દન અનિચ્છનીય અને ખેદજનક વસ્તુ છે. આટલું પ્રસંગેાપાત્ત સૂચન કર્યા પછી ટૂંકમાં એમ કહી શકાય, કે સમભાવરહિત સાંપ્રદાયિક્તા એ પ્રજાજીવનને ઉન્નત કરવાને બદલે પતિત અને અવિવેકી બનાવે છે; જ્યારે સમભાવપૂર્ણ સાંપ્રદાયિક્તા એ સ્વ-પરના જીવનને ઉન્નત અને વિજ્ઞાનપૂર્ણ બનાવે છે. આ ઉદાત ગુણને લીધે જ ભગવાન શ્રી હેમચંદ્ર તરફ સિદ્ધરાજ જેવા અપક્ષપાતી રાજા પક્ષપાતી બન્યા હતા; અને દેશ-વિદેશમાં ચિર પરિભ્રમણ કરી ‘વિચારચતુર્મુખ ' બનેલ રાન્ત શ્રી કુમારપાલે શિષ્યવૃત્તિ ધારણ કરી હતી. તેમ જ આ જ એક ઉદાત્ત ગુણને લીધે તેઓશ્રીએ જૈનધર્માનુયાયી, કવિચક્રવતી શ્રીપાલ અને વૈદકધર્માનુયાયી સમ વિદ્વાન શ્રી દેવોાધિ જેવા પરસ્પરવિરાધી વિદ્યુગલની વચમાં એકથ સાધી આપ્યું હતું. ભગવાન શ્રી હેમચંદ્રના જીવનચરિત્રના સ્વાધ્યાય દ્વારા આજના જૈન ધર્મગુરુઆ અને જૈન પ્રજા આ ગુણુ-લેશને જીવનમાં પચાવી એકરૂપ અને અમર બને. અંતમાં, આ આમુખ પૂરા કરતા પહેલાં, પ્રત્યેક વાચક્રનું ધ્યાન હું એક વસ્તુ તરફ દારું છું, કે શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત જીવનચરિત્રના લેખનમાં કેટલી પ્રામાણિકતા, કેટલી તટસ્થતા અને કેટલું અનાગ્રહીપણું જાળવેલાં છે, એ ગુજરાતના સાક્ષરરત્ન ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ જન્મભૂમિ ' દૈનિક પત્ર (તા. ૨૭-૧૦-૧૯૪૦, અંક ૧૧૮, પાનું કલમ અને કિતાબ' વિભાગમાં આંદાલને લખતાં જે " < ? ૭ ) ના ' Page #22 -------------------------------------------------------------------------- ________________ હકીકત જણાવી છે એ ઉપરથી સમજી શકાશે. ભાઈશ્રી મેઘાણીએ જણાવ્યું છે કે – “શ્રી. ધૂમકેતુના પિતાને પંચ્યાશી વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાવસ્થામાં દેહ પડ્યો. એને ખરખરે જતાં ધૂમકેતુએ ફક્ત આટલી જ એક ઘટના કહી – “હેમચંદ્રનું પુસ્તક લખતે હતો. એ પૂરું થવા આવેલું, ને એમાં હેમચંદ્ર પિતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટિપ્પણ કરેલું કે મોટા પુરુષોને મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે. તે પછી મારા પિતાની માંદગીના ખબર મળ્યા, ગાંડળ ગયે, ખબર પડી કે એમણે પિતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું, દવા-ઉપચારની ના કહી દીધી હતી, સૌને મળવા બેલાવી લીધા હતા; ને પછી ભાખેલ દિવસે એમણે મારા હાથનું પાણી પીધું, પીને પડખું ફેરવી ગયા, ફરી એ જાગ્યા નહિ. મેં ગાંડળથી પાછા આવીને “હેમચંદ્ર'નાં કંપોઝ થઈ ગયેલાં પ્રફેમાંથી પેલી મારી ટિપ્પણ – ટીકા કાઢી નાખી. ખરખરાના જવાબમાં આથી કશું જ વધુ શ્રી ધૂમકેતુ બોલ્યા નથી.” આ ઉપરથી સૌને ખાતરી થશે, કે જગતના સનાતન સત્યને રજૂ કરવાની જે અનિવાર્ય જવાબદારી સાહિત્યસર્જકને માથે રહેલી છે, એનું સંપૂર્ણ ભાન ભાઈ શ્રી. ધૂમકેતુને હાઈ પિતાની કોઈ પણ માન્યતા પ્રત્યે તેઓ આગ્રહી નથી. આ સ્થિતિમાં રહી લખાયેલ પ્રસ્તુત છવનચરિત્રને વાંચનારાઓ એ જ વસ્તુને ધ્યાનમાં રાખી એનો સ્વાધ્યાય કરે અને આપણું સાહિત્યસર્જકે, કવિઓ અને ગ્રંથલેખકે ભાઈ શ્રી ધૂમકેતુની માફક સનાતન સત્યને રજૂ કરનારા બને એટલું ઈછી વિરમું છું. –મુનિ પુણ્યવિજય પાટણ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષય-દર્શન ૦ પહેલી, ખીજી, ત્રોજી આવૃત્તિનું નિવેદન બ્ ૦ બે બાલ: શ્રી મેાહનલાલ દીપચંદ ચેાકસી ૬ ॰ આમુખ : પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી ૨૨ ૧. રાજવીઓની છ પેઢીની પરપરા ૩; મહાન ગુજરાતીએ ૪; પરાક્રમી તુંગની ક્યા ૫; અમર વ્યક્તિએ ૭; હેમચંદ્રાચાય ની મહત્તા ૭; હેમચંદ્રાચાર્યનું ગૂજરાત ૯; હેમચંદ્રાચયનાં વતન અને જન્મ ૯ નેપેાલિયન અને જોન ઑફ આર્ક સબંધી વાર્તા ૧૦; હેમચંદ્રાચાર્યના કુટુંબ અને જન્મની વિગત ૧૧; દેવચંદ્રસૂરિનું માતા પાહિનીને ભવિષ્ય-કથન ૧૨; ચંગદેવના જન્મ ૧૩ ૩. વેપારી ચાચ ૧૪; સાગરખેડુ ગુજરાતીએ ૧૪; ચંગદેવ સાથે માતાનું ગુરુવંદન માટે જવું ૧૫; ચંગદેવ ગુરુના આસને બેસી જાય છે ૧૫; સિદ્ધરાજનું રાજ્યારેહણુ ૧૫; આચાર્યાંનું થન ૧૬; માતાની વિમાસણ ૧૬; આચાય વિશેષ સમજૂતી આપે છે ૧૭; માતા ચંગદેવને સમર્પિત કરે છે ૧૮ ૨. ૪. દેવચંદ્રસૂરિના વિહાર અને ચાચનું આગમન ૨૦; વાતને ખુલાસા ૨૦; તે વખતનું ખભાત ૨૧; દેવચંદ્રસૂરિ ચંગને મંત્રી ઉદયનને સોંપે છે ૨૨; ચાચનું ખંભાતમાં આગમત, એની વ્યાકુળતા ૨૩; ચાચ અને ઉદ્દયન મત્રી વચ્ચે વાતચીત ૨૪; ચાચનું ચિંતન ૨૭; ઉયન મંત્રીનું વિશેષ કથન ૨૮; ચાયનું સમાધાન ૨૮; ચંગની દીક્ષા, નામ મુનિ સેામચંદ્ર ૨૯; સામચંદ્રમાંથી આચાય હેમચંદ્રસૂરિ ૨૯; થોડાક તાત્ત્વિક વિચાર, જાત વિશે મૌન રહેવાનું મહત્ત્વ ૩૦; સેામચદ્રની Page #24 -------------------------------------------------------------------------- ________________ २१ વિદ્યાસાધના ૩૩; ગુજરાતની સરસ્વતીની ગરીખીનું સવેદન ૩૩; સ્વપ્નશી સેામદ્ર ૩૪; સામચંદ્રનું જીવનસૂત્ર ૩૪; ગુરુ દેવચન્દ્રસૂરિની આશા ૩૪; સેામચંદ્રની મનેાભાવના ૩૫; સામચંદ્રની દ્દિવ્ય દૃષ્ટિની એક દંતકથા ૩૬; આચાર્ય પદને અભિષેક ૩૬; હેમચન્દ્રાચાર્યનું વિશિષ્ટ વ્યક્તિત્વ ૩૮; દેવચંદ્રસૂરિના સ ંતાષ ૩૯; પાહિનીદેવીનું આગમન અને હેમચદ્રાચાર્યનું માતાને નમન ૪૦; પાહિની ગૃહસ સારના ત્યાગ કરે છે અને પ્રવર્તિની બને છે ૪૧; દેવચદ્રસૂરિનું માદન ૪૨; હેમચંદ્રાચાર્યું ના નિણૅય ૪ર ૫. ખ'ભાતમાં હેમચંદ્રાચાય અને પાટણમાં સિદ્ધરાજ જયસિંહ ૪૩; હેમચંદ્રાચાયે કરેલું પાટણુનું વર્ણન ૪૪; બુદ્ધિના આઠ ગુણા ૪૪; હેમચંદ્રાચાય ના પાટણમાં આગમન સંબંધી વિચારણા ૪૬; સિદ્ધરાજ જયસિંહની મહત્ત્વાકાંક્ષા અને મહત્તા ૪૬; હેમચંદ્રાચાર્યની આકાંક્ષા ૪૯; દૈવખાધને દેવસૂરિના જવાબ ૪૯; હેમચંદ્રાચાર્યનું પાટણ તરફનું આકર્ષણુ ૫૦; દેવસૂરિને કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ, એમાં હેમચંદ્રાચાય ની હાજરી ૫૦; કુમુદચંદ્રની હાર અને એમને! ગૂજરાત-ત્યાગ ૫૧: સિદ્ધરાજના હેમચંદ્રાચાર્ય પ્રત્યેના આકષ્ણુના કારણની વિચારણા પર; ૫તિ દેવબાધ, પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલ કવિ અને વીરાચાના સ્વભાવનું વર્ણન ૫૩; હેમચંદ્રાચાર્ય તરફના સિદ્ધરાજતા આકષ ણુનું ખીજું કારણ ૫૪; જ્યારે હેમચંદ્રાચા સિદ્ધરાજની પ્રશંસા કરે છે ૫૫; જનીના રાજા ફ્રેડરિકતા એક પ્રસંગ ૫૬; દેવભેાધે કરેલી હેમચંદ્રાચાયની પ્રશંસા ૫૬; દેવમેાધ અને કવિ શ્રીપાલ વચ્ચે કરાવેલી મૈત્રીનેા હેતુ ૫૭; સિદ્ધરાજ અને હેમચંદ્રાચાની વિશેષ મહત્તા ૫૭; દેવોાધની ઋણમુક્તિ અને એના કાશીમાં વાસ ૫૮; હેમચદ્રાચાર્યની જ્ઞાનસાધના અને એમના વિવેકી વ્યવહારની દેવમેધ પર થયેલી Page #25 -------------------------------------------------------------------------- ________________ અસર ૫૯; પ્રાચીન લેખનકળા સંબંધી થોડીક માહિતી ૫૯; યોગશાસ્ત્રમાંથી મળતો એમની સિદ્ધિને અણસાર ૬૧; સિદ્ધરાજે માળવા ઉપર વિજય મેળવી પિતાના પુરોગામીઓનું સ્વપ્ન સિદ્ધ કર્યું ૬૧; પાટણે ઊજવેલ વિજયેત્સવ દર; ભેજવ્યાકરણ ૬૩; સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના ૬૫; એ વ્યાકરણને સ્વાગતમહત્સવ ૬૫; ત્રણસો લહિયા પાસે એની નકલ કરાવી દેશોદેશ મોકલવામાં આવી ૬૫; વૈયાકરણ કાકલ ૬૫; હેમચંદ્રાચાર્ય શબ્દકોષ તથા અન્ય ગ્રંચેની કરેલી રચના ૬૬; હેમચંદ્રાચાર્ય અને ગુજરાતની વિશેષતા ૬૮; સિદ્ધરાજની ધર્મજિજ્ઞાસા ૭૦; હેમચંદ્રાચાર્ય કહેલી એક કથા ૭૧; હેમચંદ્રાચાર્યને સર્વધર્મ સમભાવ ૭૩; આચાર્યની લેખસંગ્રહની દૃષ્ટિ ૭૪; અલ ઇદ્રીસીને પરિચય ૭૫; સિદ્ધરાજના પરિચિત જૈનાચાર્યો ૭૫; ગૂજરાતના સંસકાર-ઘડતરનાં ચાર કારણ ૭૭; બન્નેની નામનાનું કારણ ૭૮; આચાર્યની સોમેશ્વરની યાત્રા ૭૯; કુમારપાળને ગાદી ૮૦ ૬. કુમારપાળનું કાર્ય ૮૧; કુમારપાળ જૈન બન્યા સંબંધી વિચારણા ૮૧; ચારુભટ–ચાહડ સંબંધી ચર્ચા ૮૫; ખંભાતમાં કુમારપાળ, હેમચંદ્રાચાર્ય અને ઉદયન મંત્રીનું મિલન ૮૭; કુમારપાળને રઝળપાટ અને એની રાજ્ય પ્રાપિત ૮૯; કુમારપાળના રાજ્યની સ્થિરતા ૯૧; હેમચંદ્રાચાર્યની મહત્તા–સમયગ્રતા ૯૧; ગૂજરાતના સંસ્કારમાં બનેને ફાળો ૯૩; અહિંસા, સત્ય અને સમભાવ ૯૬; કુમારપાળના રાજાપણું અને રાજર્ષિપણને સમય ૯૮; આચાયને રત્નત્રયીને ઉપદેશ ૯૯; કુમારપાળમાં કરુણાવૃત્તિ જાગે છે ૧૦૧; અમારિ ઘોષણું ૧૦૩; કુમારપાળના ઘડતરનાં કારણે અને એના દ્વારા વ્યસનનિષેધ ૧૦૪; કંટકેશ્વરીને બલિ દેવાની પ્રથાની બંધીને પ્રસંગ ૧૦૬; નવા વિચારોને દઢ કરવાના વિવિધ પ્રયત્ન ૧૦૭; નિસંતાન વિધવા Page #26 -------------------------------------------------------------------------- ________________ નારીની કથની, કુમારપાળને કાશીનગરમાં થયેલ કરુણ અનુભવનું સ્મરણ અને અપુત્રિયાનું ધન રાજ્ય લઈ લેવાના કાયદાની બંધી ૧૦૮; મનુષ્ય કુમારપાળની મહાનતા અને અહિંસા-અમારિનું સામ્રાજ્ય પ્રવર્તાવવા વૃત્તિ ૧૧૬; ધર્મથી મળતી મહત્તા ૧૧૬; સઘળા ધર્મને રાજાએ સત્કાર કરવો ઘટે ૧૧૭; રાજાની પ્રાર્થના ૧૧૮; કુમારપાળની ધાર્મિકતામાંથી મળતો બાધ ૧૧૯; હેમચંદ્રાચાર્યની સોમનાથ યાત્રા અને વિશાળ ધર્મભાવના, સોમેશ્વર તીર્થને ઉદ્ધાર ૧૧૯; જૈનધર્મને ઉત્તેજન ૧૨૧; કુમારપાળ પરમહંત અને પરમ માહેશ્વરી લેવાની માન્યતાને ભાવ ૧૨૨: રાજનીતિમાં જૈન સિદ્ધાંતોનું સ્થાન ૧૨૪; હેમચંદ્રાચાર્યને ગરીબ શ્રાવકને ત્યાં ભિક્ષા લેવા જવાને પ્રસંગ ૧૨૫; સુવર્ણસિદ્ધિની માગણું અને ગુરુ દેવચંદ્રસૂરિને ઠપકો ૧૨૬; ગરીબ શ્રાવક અંગે રાજાને આચાર્યની ટકેર ૧૨૭; અમારિઘોષણને વ્યાપક અર્થ ૧૨૭; તે વખતના કેટલાક મહાપુરુષો ૧૨૮; પરિસ્થિતિમાં પલટો ૧૨૮; હેમચંદ્રાચાર્ય અને રાજકારણ ૧૨૯; રાજકારણમાં અહિંસા અને હિંસાના સ્થાનનો વિચાર ૧૩૦; દંતકથાઓનું ઐતિહાસિક મૂલ્ય ૧૩૨; હેમચંદ્રાચાર્યની નમ્રતા ૧૩૩; પ્રતાપમલ્લ ગાદીને રોગ્ય હોવા સંબંધી વિચાર ૧૩૪; અજયપાલની સ્થિતિ ૧૩૬; બાલચંદ્ર અને રામચંદ્રનું વલણ ૧૩૭; મહાનમનની વિરકથા ૧૩૮; હેમચંદ્રાચાર્યને મૃત્યુના સમયની જાણ ૧૩૯; એ યુગમાં મૃત્યુ વિશેને ખ્યાલ ૧૩૯; મૃત્યુની આગાહીની એક ઘટના ૧૪૧; આ અંગે લેખકને જાતઅનુભવ ૧૪૩; હેમચંદ્રાચાર્યની અંતિમ આરાધના ૧૪૪ ૧૭. હેમચંદ્રાચાર્યનું વિશ્વસાહિત્યમાં સ્થાન ૧૪૬; હેમચંદ્રાચાર્યનું પ્રજાઘડતરનું અને શૌર્ય જાગ્રત કરવાનું કાર્ય ૧૪૬; એમની ઉદ્યોગશીલતા ૧૪૯; એમનું વિપુલ સજન ૧૪૯; સાડાત્રણ Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ કરોડ શ્લોકની રચના અંગે ખુલાસો ૧૫૧; સર્વ યુગના મહાપુરુષ ૧૫ર; એમની નિલેપ વ્યવહારનિપુણતા અને રાજનીતિનિપુણતા ૧૫૩; સર્વસ્પર્શ વ્યક્તિત્વની છાપ ૧૫૩; બે રાજવીઓના ઘડવૈયા ૧૫૪; ગૂર્જરપતિઓના ઘડતરમાં નિસ્પૃહ સાધુઓને ફાળે ૧૫૫; &યાશ્રય કાવ્યનું ઐતિહાસિક પૂલ્ય ૧૫૬; હેમચંદ્રાચાર્યની રચનાઓની અપૂર્વતા અંગે. ખુલાસે ૧૫૭; ચાર પ્રકારની જીવનસિદ્ધિ ૧૫૮; સાત્વિક અને સત્વશીલ પ્રતિભા તેમ જ વિનોદવૃત્તિ ૧૬૦; “કલિકાલસર્વજ્ઞ બિરુદને આધાર ૧૬૧; શ્રી કનૈયાલાલ મુનશીએ કરેલી પ્રશસ્તિ ૧૬૨; કલ્પિત પાત્ર મંજરીના પ્રસંગ સંબંધી ખુલાસે ૧૬૩; હેમચંદ્રાચાર્યને વ્યક્તિત્વની ઝલક ૧૬૪ પરિશિષ્ટઃ ગૂજરાતના સંસકારો અને એના નિર્માતા ૧૬૬; આચાર્યની વિશાળતા ૧૬૭; એમના શિષ્યો ૧૬૮; રામચંદ્રની વિશિષ્ટ સજનશકિત અને સામાજિક દષ્ટિ ૧૬૮; રામચંદ્ર અને બાલચંદ્ર પ્રતિસ્પધીએ; રામચંદ્રના મૃત્યુમાં બાલચંદ્ર કારણરૂપ ૧૭૦; હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓ (૧૦ કૃતિઓન ટ્રેક પરિચય) ૧૭૧; કેટલાક પ્રશ્નો ૧૭૫; એક હેમ ચંદ્ર અભ્યાસ-સંશોધનમંડળની જરૂર ૧૮૦ ચન્થસૂચિ (મુખ્ય ગ્રંથની) ૧૮૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧] એમ કહેવાય છે કે રામના લાકના અનાજભ'ડાર મિસર દેશમાં હતા, એમની સંસ્કૃતિની ભૂમિકા ગ્રીસમાં હતી અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખંડમાં હતી. ગુજરાત વિષે પણ કહી શકાય કે, એની સંસ્કૃતિની ભૂમિકા માળવામાં હતી અને એની પરાક્રમગાથા કચ્છ, કાઠિયાવાડ ને માળવાની ત્રિભૂમિમાં હતી. ઇતિહાસમાં કાઇક જ વખત પાંચ-છ પરાક્રમી રાજાઓ, કાલાનુક્રમે, એક પછી એક આવે છે. મેગલવશમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ – એમ લગભગ છ પેઢી સુધી વૈભવપ્રણાલિકા સચવાઈ રહેલી માલૂમ પડે છે. મેગલાના આ સમય દુનિયાના ઇતિહાસમાં પશુ ધ્યાન ખેંચવા યોગ્ય મનાચેા છે. ગુજરાતના ઇતિહાસના એવે જ લગભગ છ પેઢી સુધીના પરાક્રમશીલ સમય મૂળરાજ સાલ કીથી, સોલંકીવ‘શના સંબંધમાં, શરૂ થઈને કુમારપાળના મૃત્યુ સુધી ચાલે છે. અને તેમાં વિ. સં. ૯૯૮શ્રી વિ. સં. ૧૨૩૦ સુધીના આશરે અઢીસા-ત્રણસો વર્ષોંને Page #31 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચા સુવર્ણ સમય આવે છે. મૂળરાજ, ચામુંડ, દુર્લભરાજ, ભીમ, કર્ણ, સિદ્ધરાજ અને કુમારપાળ – એમ છ-સાત પેઢી થઈને સેાલકીવશે લગભગ અઢીસો વર્ષ સુધી હિંદના ઇતિહાસમાં પેાતાનું સ્થાન મેખરે રાખ્યું હતું. તે સમયના ભારતમાં સેલ'કીઓની સત્તા ગણુનાયાગ્ય હતી. સિંધુરાજ, માલવરાજ અને ચેદિરાજને ભીમના પરા ક્રમ પ્રત્યે સન્માનદષ્ટિથી જોવું પડ્યુ હતું, અને સામનાથના સમુદ્રતરંગાએ એની રણભેરીના નાદ સાંભળી ગૌરવથી હુ નાદ કર્યાં હતા. સેાલ'કીએએ ચાવડાની રાજલક્ષ્મીને અપનાવી, પાષી, વધારી અને યશસ્વી બનાવી; એમને ગુજરાત નાનું લાગ્યું અને ભારત અતિમાઠું લાગ્યું, એમાં પણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના લગભગ એંશી વર્ષના સમય એ મહાન ગુજરાતીઓને સમય હતા. તે સમયે પાટણમાં રહેવું અને પટ્ટણી કહેવરાવવું, એ હિંદના ગમે તે ખૂણામાં માન મુકાવે તેવું હતું. સિદ્ધરાજના અને કુમારપાળના સમયના મહાન ગુજ રાતીએની નામાવિલ, આજે પણ હરકોઇ ગુજરાતીનું અભિ માન જાગે એવી પરાક્રમશીલતાથી વણાયેલી છે. અને એ પ્રભુલિકા છેક કરસુઘેલાના સમય સુધી વત્તેઓછે અંશે જળવાઈ રહેલી છે. ઉડ્ડયન, સાંત, આમ્રભટ્ટ, મુંજાલ, મીનલદેવી, પ્રતાપમલ્લ, જગદેવ, પરશુરામ, સજ્જન, દામેાદર, વાચિનીદેવી, નાયિકાદેવી, વાગ્ભટ્ટ, ભાવબહુસ્પતિ – આમાંના તે જમાનાના રાજદ્વારી ક્ષેત્રમાં રમી રહેલા ગમે તે એક માણસનું નામ Page #32 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાય લે! અને તમને એની મહત્તાથી ગુજરાત મહાન થતું લાગશે. તે વખતના શ્રેષ્ઠીઓ, સાધુએ, સૈનિકો અને સુંદરીએ – સઘળાં જ એક મહાન પ્રજાનાં અંગ હોય એમ, પાતપાતાની ભૂમિકા ઉપર આવે છે, ત્યારે જાણે મડાન બનીને જ આવે છે. અલેકઝાંડરે જ્યારે માલકાકાને હરાવ્યા ત્યારે તેમાંના સેા રાજાએ – પ્રજાના પ્રતિનિધિએ – એને મળવા આવ્યા. એ વખતે માલકેકના રાજાએએ એક જ જાતનાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં, એક જ જાતના રથ ઉપર તેએ બેઠા હતા, એક જ જાતનાં શસ્ત્રાસ્ત્ર તેમના અંગ ઉપર શેભતાં હતાં. તેમણે અલેકઝાંડરને કહ્યું કે અમે કોઇ દિવસ પરાજય પામ્યા નથી; અમને કોઇ પરાજય પમાડી શકતું નથી, આજે તમે અમને જીત્યા નથી, પણ સમયે તમને જિતાડયા છે. પ્રબંધચિંતામણિ ’માં પરચૂરણ પ્રબધામાં આપેલી તુંગની દંતકથા ખોટી લાગે છે; પણ એ દંતકથા ઉપરથી વીરત્વની ભાવના લાકમાનસમાં કેવા પ્રકારની હતી તેને સ્પષ્ટ ખ્યાલ મળે છે. પૃથ્વીરાજ ચૌહાણની પાસે આ તુંગ હતા. વારંવાર દુશ્મન ચડી આવે છે એ જોઈને, જ્યારે એક વખત દુશ્મન ચડી આવ્યા ત્યારે તેણે, તેના મુકામ પર જઈને, તેનેા ધાત કરવાના વિચાર કર્યો કે જેથી સ્વામીની ને નગરજનેાની હેરાનગતિ મટે, તે પોતાના જુવાન પુત્ર સાથે રાત્રે ત્યાં છૂપી રીતે ગયા. પણ દુશ્મન રાજાના તબુની ક્રૂરતી ખાઈમાં ખેરના અગ્નિ બની રહ્યો હતા. " Page #33 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તુંગે પુત્રને કહ્યું, “તું મારે પુત્ર છે, માટે હું આ ખાઈમાં સૂઈ જાઉં છું ને તું મારા ઉપર પગ દઈ દુશ્મનનું કાસળ કાઢી નાખજે!” પુત્રે જવાબ આપે, “તમે મારા પિતા છે, માટે હું જ પડું.” એમ કહી તે પડ્યો. ને પુત્રના અગ્નિમાં, પડેલા દેહ ઉપર પગ દઈ તુંગ દુશ્મન રાજાને મારી આવ્યો. આની સાથે શીખગુરુ ગોવિંદ અને એના શિષ્ય. લખી વણઝારાની વાત સરખાવવા જેવી છે. આવી નિર્ભયતા. સોલંકીઓના ગુજરાતમાં હતી. અને એ નિર્ભયતાને લીધે જ પ્રજા પણ મહાન હતી. મીનલદેવીને મલાવતળાવને વાંકે કિનારે રાખ પડ્યો, એમાં જેટલી સેલકી રાણીમાતાની શોભા હતી, તેટલી જ શોભા, પિતાનું સ્થાન છોડવા ના પાડનાર સુંદરીની પણ હતી. સોલંકીઓના સંસ્કારમુગટમાં બીજના ચંદ્ર જેવી બનીને આ વકકિનાર શોભી રહી છે. પરંતુ સેલંકીએ જે માત્ર સૈનિકોને જ દેરી જાણતા હેત, અને એમના હાથીએ માત્ર નર્મદાસ્નાનથી જ શક્યા. હોત, તે આજે એમની દશા એમના જેવા અનેક નૃપતિએની માફક ધૂળમાં રગદોળાઈ જવાની હતી. ઉજ્જયિનીના સિંહાસન ઉપર અનેક નૃપતિઓ થયા; લેકકંઠમાં તે વિક્રમ, મુંજ ને ભેજ જ રહ્યા. દિલ્હીના સિંહાસન ઉપર અનેક બાદશાહે થયા; જનતાએ તે બે-ચારને જ જાણ્યા.. શિવાજી છત્રપતિ ને બાજીરાવ સિવાય બીજાં નામ લેકજીભને. Page #34 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાય અડી જતાં નથી. સેલંકીઓના સધરાજ જેસંગ, માતા મીશુલ અને મહાન કુમારપાળ આજે પણ અમર છે. આ ત્રિમૂર્તિમાં લેકસંસ્કારને ઘડનારી મંગલક્તિ હતી, માટે આજે પણ એ યાદ રહી છે. પણ જેમ શિવાજી રામદાસ વિના, વિક્રમ કવિકુલગુરુ કાલિદાસ વિના અને ભેાજ ધનપાલ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ સાધુ હેમચંદ્રાચાર્ય વિના શૂન્ય લાગે છે. * જે સમયે માલવાના પડિતાએ ભીમના દરબારની સરસ્વતી-પરીક્ષા કરી, તે જ વખતથી એ અનિવાર્ય હતું કે ગુજરાતની પરાક્રમલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી વિના જગલી લેાકેાની બહાદુરી જેવી અર્થહીન લાગે છે; એણે પેાતાનું સંસ્કારધન સાચવવું રહ્યું. સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને મળ્યા ન હોત, તે એની પરાક્રમગાથા આજે વાલ્મીકિ વિનાની રામકથા જેવી હાત; અને ગુજરાતીઓને પતાની મહત્તા જોઈને રાચવાનું અને મહાન થવાનું આજે જે સ્વપ્ન આવે છે, તે સ્વપ્ન કદાચ ન આવત. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાના જન્મ કલ્પી શકાતા નથી, એમના વિના વર્ષો સુધી : * નાગરી પ્રચારિણી પત્રિકા( ભાગ ૬, અં. ૪ )માં વિદ્વ પડિત શિવદત્તના લેખ છે, તેમાં આ વસ્તુસ્થિતિ સારી રીતે મૂકી સંસ્કૃત સાહિત્ય ઔર વિક્રમાદિત્ય કે ઇતિહાસ મે” જો સ્થાન કાલિદાસ કા ઔર શ્રીહ` કે દરબાર મેં બાણભટ્ટ કા હૈ, પ્રાયઃ વહી સ્થાન ઈસા કી બારહવી શતાબ્દી મેં ચૌલુકય વશાદ્ભવ સુપ્રસિદ્ધ ગુજ રનરેન્દ્રશિરામણિ સિદ્ધરાજ જયસિંહ કે ઇતિહાસ * હેમચન્દ્રકા હૈ.'' 66 Page #35 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી, અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણે – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તે એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લેકેને જે રીતે બેલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું – એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે; અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવા ગ્ય પુરુષ છે. - સોલંકીઓને ઈતિહાસ હેમચંદ્રાચાર્ય વિના લડાઈઓને ઇતિહાસ બની જાય; હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાને ઇતિહાસ અપૂર્ણ અને અકિંચન લાગે; હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતની પાસે દુનિયાના સાહિત્ય ઈતિહાસમાં મૂકવા ગ્ય વ્યક્તિઓ બહુ ઓછી છે. હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા એ છે કે તે સમયના ગુજરાતની સઘળી પ્રવૃત્તિઓમાં એમણે ઓતપ્રેત રહી પિતાના સાધુત્વના રંગથી એમને રંગી દીધી હતી. હેમચંદ્રાચાર્ય જે કેવળ પિતાની સાધુ પ્રવૃત્તિમાં રહ્યા હેત, તે એમણે ગુજરાત ઉપર જે ચિરસ્થાયી અસર મૂકી તે અસર કદાચ કેવળ સંપ્રદાયમાં જ શમી જાત. આજે તે માત્ર જેનધર્મના અનુયાયીઓએ જ નહિ, હરકોઈ માણસ, જેને ગુજરાતની સંસ્કારિતામાં રસ હોય તેણે, આ મહાન ગુજ Page #36 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય રાતી પાસેથી પ્રેરણા મેળવવાની રહી. હેમચંદ્રાચાર્યનું ગુજરાત એ એક અનોખી પ્રતિભા ધરાવનાર ગુજરાત હતું. તે વખતે ગુજરાતીનું ગૌરવ જુદા પ્રકારનું હતું. સિદ્ધરાજ જયસિંહને પાટણની બજારમાં હાથી ઉપર ફરતે વે, ઉદયનને રાજખટપટના પાસા ફેકતે જો, સાંતૂને ગુજરાત માટે જીવનપરાક્રમ કરતે જે, મીનલદેવીને સ્થળે સ્થળે ધર્મભાવના વિકસાવતી જેવી, જૈન સાધુઓની અત્યંત પ્રશાંત મુખમુદ્રા જેવી, વીરત્વભરપૂર સૈન્ય જેવાં, રસિકડી ગુજરાતણે જેવી અને થનગનતા તરુણ ગુજરાતીઓ જેવા – એ તે જમાનામાં જ રહેતા હશે તેમને માટે ધન્ય પળને સમય હવે જોઈએ. પણ ગુજરાતની એ દિગંતવ્યાપી કીર્તિની માલવીઓ મશ્કરી કરતા. ભેજના દરબારીઓ જાણતા કે એ તે ગુજરાતીએ; એમને સાહિત્યની શી ખબર પડે? એમને ત્યાં કવિ કેણ? એમને ભાષાશુદ્ધિની શી પડી છે? માતા સરસ્વતીના કંઠનું આભરણ તે અહીં જ રચી શકાય. જ્યારે ભેજ નહિ હોય, ધારા નહિ હોય, અને કાંઈ નહિ હોય, ત્યારે પણ કાંઈક હશે; પરંતુ એ ભીમપરાક્રમી ભીમ નહિ હોય, પાટણ નહિ હોય, એ મહત્તા નહિ હોય ત્યારે કાંઈ જ નહિ હોય ! પછી તે જાણે કે ગુજરાતની ભૂમિની આખી મુખમુદ્રા ફેરવી નાખવી એ ઈશ્વરી સંકેત હોય તેમ, એક જવાબ મળે. ધંધુકામાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને જન્મ થ. Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨] એમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારો પુસ્તક લખાયાં, ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેકસપિયર, બીજે નરકેસરી નેપેલિયન, આમાંથી નેપોલિયનની નીડરતા ને રણચાતુરી વિષે જે અનેક દંતકથાઓ છે, તેમાં એક કથા એવી પણ છે કે, નેપોલિયન જ્યાં જન્મ્ય હતું તે રણક્ષેત્ર હતું અને એટલા માટે એના ઉપર રણભૂમિના સંસ્કાર તીવ્રતાથી પડ્યા હતા. એની માને રણભૂમિનાં સ્વપ્ન આવતાં, એને આકાશમાં ચમકતી વીજળી જેવી તલવાર દેખાતી, તેને અવાજ એના કાનમાં સતત ગૂંજ્યા કરતે. જેન એફ આર્ક પિતાને ક્યાંથી પડઘા સંભળાય છે એને ખુલાસો કરી શકી ન હતી; અને છતાં એ કાલ્પનિક અવાજના સામર્થ્ય એણે જે બતાવ્યું તેણે ઘડીભર ઈતિહાસને કવિતામાં ફેરવી નાખે. Page #38 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય આવી વાતને અર્ધ ઐતિહાસિક તરીકે સ્વીકારવામાં આવે છે. એ કદાચ સંપૂર્ણપણે ઐતહાસિક નહિ હેય, પણ એમાં ઈતિહાસ છે એ સૌ સ્વીકારે છે. બર્નાર્ડ શોએ પણ સંત જેનના નાટકમાં જેન એફ આર્કના મેમાં આ શબ્દો મૂક્યા છેઃ Voices come to me first; and reasons afterwards. એ ઉપરથી એટલું તે ચક્કસ છે કે ઘણી વખત દંતકથામાં ઇતિહાસ નથી હ; છતાં ઐતિહાસિક સત્ય તે મળી આવે છે – પછી એ ડું મળે કે વધારે મળે એ સવાલ જુદો છે. પણ લોકપ્રિય દંતકથાને તમે કેવળ તદ્દન ઉપેક્ષણીય ન ગણી શકે, હેમચંદ્રાચાર્યના જન્મ વિષે “પ્રભાવક ચરિત્ર”માં નીચે પ્રમાણે હકીક્ત મળે છે? “ધંધૂકામાં એક પ્રૌઢ, મહિમાશાળી, ધર્મજમાં અગ્રેસર એવા શેડ હતા. એનું નામ ચાચ. એની ધર્મપત્ની પાહિનીદેવી.” આ પાહિનીદેવીને જે વૃત્તાંત મળી આવે છે, તે ઉપરથી લાગે છે કે એનામાં શ્રદ્ધા અને પ્રેમ એ બે ત કેઈ સામાન્ય સ્ત્રોમાં ન મળી શકે એટલા પ્રમાણમાં વિકાસ પામેલાં હતાં. હેમચંદ્રાચાર્યના પિતાના જીવનમાં શ્રદ્ધા અને પ્રેમ દેખાય છે, એ આ માતાને વારસો છે. હેમચંદ્રાચાર્યે પિતાના જીવનમાં ગીતાને પરમ શબ્દ સમન્વય” અથવા જેન તત્ત્વજ્ઞાનને મહાન શબ્દ “સ્વાદુવાદ સાધી બતાવ્યું, તેમાં પાહિનીએ આપેલા આનુવંશિક ગુણેનું પ્રમાણ ઓછું નહિ હોય. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હેમચંદ્રાચાર્ય એ વખતે ત્યાં એક સાધુ ધંધૂકામાં રહ્યા હતા. તેમનું નામ દેવચંદ્રસૂરિ. એક વખત પાહિનીએ ગુરુને વંદન કરતાં કહ્યું : “મહારાજ! મને એક સ્વપ્ન આવ્યું; જાણે કઈ અલૌકિક તેજે. યુક્ત ચિંતામણિ મેં આપને ભેટ ધર્યો!” જેમણે જીવનપર્યંત વિવા, વિરાગ અને વીતરાગની ઉપાસના કરી છે, જેમની મહેચછા પિતાની પછી પિતાના માગે કેઈ ને કોઈ એકાકી સાધુ દીપક પ્રજવલિત રાખે એવી છે, જેમણે જીવનમાં કઈ વસ્તુમાં રાગ બતાવ્યું નથી, એવા મહાન દેવચંદ્ર, પાહિનીનું આ વાક્ય સાંભળીને, એક ઘડીભર એની સામે જોઈ રહ્યા. એમની સામે જાણે ર્તિમંત શ્રદ્ધા હોય તેવી પાહિની હતી. નમણે લલિત દેહ વંદનાથી વધુ વિનમ્ર લાગે છે, મેં ઉપર સૌમ્ય તેજ છે; અંતર જાણે સભર પવિત્રતાથી છલકાઈ રહ્યું છે. એક ઘડીભર દેવચંદ્રસૂરિની નજર સમક્ષ જાણે કેઈ બાળક અંતરિક્ષથી આવતું હોય તેવું લાગ્યું; એમના સાધુહૃદયમાં પણ એક ઘડીભર આનંદમિ આવી ગઈ. એમને થઈ ગયું કે, “ગુજરાતનાં આવાં નારીરત્ન પાસેથી પ્રણલિકા ને પથદર્શનના ધુરંધરો કદાચ ન મળે? કદાચ આ સ્વપ્ન કેઈ મહાન સત્યની આગાહી ન હોય ?” તે બેલ્યા, તેમની દષ્ટિ ધરતી ઉપર હતી, એમના શબ્દમાં ભવિષ્યવેત્તાનું અલૌકિક ગાંભીર્યું હતું, એમની Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૩ હેમચંદ્રાચાર્ય વાણીમાં કષિમુનિઓની વાણીને અનુસરતા અર્થની નિર્મળ તેજસ્વિતા હતીઃ ભદ્રે ! તું કઈ મહાન ચિંતામણિની સર્જન-ભૂમિકારૂપે છે; તું કોઈ મહાન સર્વને વિદ્યા, વીતરાગ ને વિરાગ – એ રત્નત્રયીની ઉપાસના માટે આપશે.” પાહિનીની કુખે ચંગદેવને જન્મ થયે. તે દિવસે કાર્તિક પૂર્ણિમા હતી. વિક્રમ સંવત ૧૧૪૫ હતે. Page #41 -------------------------------------------------------------------------- ________________ [3] થોડા સમય પછીની વાત છે. આ સ્વપ્નદશન તે મૃતિમાંથી સરી ગયું છે. માતા પિતાનાં બાળકોને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે, ચૈત્યવંદના કરવા જાય છે. શ્રેષ્ઠીના કુલધર્મ પ્રમાણે ચાચ તે કઈ વખત ઘેર હોય છે, કેઈ વખત બહારગામ હોય છે; એનું સઘળું ધ્યાન એને વેપાર રેકી રહી છે. એ સમયે તો હિંદી મહાસાગર એ સાહસિક ગુજરાતીઓ માટે દુર્લભસરેવર જેવું એક સરોવર હતું લાંબી નજર નાખે ત્યાં સુધી નજર પહોંચે તેવા વિશાળ, સપાટ, ખાડા-ટેકરા વિનાના, સીધા ભાલના પ્રદેશ માં ગામને પાદર ઊભા રહીને કઈ વખન મા ઘઉંનાં હરિયાળાં ખેતરે બાળકને બતાવે છે. નાનું બાળક, જાણે સૌન્દર્યદર્શન માટે નહિ પણ સત્યદર્શન માટે જગ્યું હોય તેમ, તેની તરફ નિર્દોષ હાસ્ય કરીને જોઈ રહે છે અને પછી મંદિરની પેલી ભવ્ય શિખરમાળા તરફ આંગળી ચીંધે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય મા બાળકને પિતાની છાતી સરસે ચાંપી લે છે. એને ખબર નથી, પણ એક દિવસ આ બાળકને હાથે જ એ સંસારની સર્વ પ્રવૃત્તિને રાગ છેડી, કેવળ પિતાનામાં જ પિતાપણું શોધનાર મહાન સાધ્વી બનનાર છે. પાંચેક વર્ષના યંગદેવને આંગળીએ વળગાડી પાહિની એક દિવસ ગુરુની વંદના કરવા ગઈ હતી. એક ઘડી પછી એને એ પુત્ર એને નહિ હેય પણ ધર્મસંસ્થાને હશે, ગુજરાતને હશે, સૌને માટે જીવનધર્મ સરજનાર થઈ રહેશે એની લાડઘેલી માતાને ખબર નથી. - ચંગદેવની હોંશિયારી, ચપળતા, એની રમતગમત કરવાની રીતે – એ સઘળી વાતે ગુરુ પૂછશે, તે પિતે એ સઘળી વાત કહેશે, એ ઉલ્લાસથી એનાં પગલાં પણ અધીર બન્યાં હતાં. તે ત્યાં પહોંચી. દર્શન કર્યા. આંગળીએથી છુટ્ટો થઈને ચંગદેવ ક્યારે એક ઉપાશ્રયના ખંડમાં અદૃશ્ય થઈ ગયે તે એને ધ્યાન ન રહ્યું. પણ જ્યાં દેવચંદ્રસૂરિની વંદના કરી, માતા કાંઈક વિવળ આતુરતાથી ચંગદેવને શોધવા દષ્ટિ ફેરવે છે, ત્યાં કોઈ આજન્મ ગીની છટાથી ગુરુના આસન ઉપર બેસી ગયેલે ચંગદેવ તેની નજરે ચડ્યો ! કેને ખબર છે, પણ ચંગદેવને એક સમકાલીન તેજસ્વી રાજપુત્ર, લગભગ બરાબર એ જ સમયે, રાજસિંહા સન ઉપર બેસી આજન્મ પૃથ્વીપાલની છટાથી સૌને પાટણનગરીમાં આશ્ચર્યમુગ્ધ કરી રહ્યો હતે – જાણે વિધિની જના હોય કે આ બન્ને બાળકે ગુજરાતને યશવજ ફરકાવે! GSI, Page #43 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય એક ચંગદેવ – હેમચંદ્ર, બીજે જયસિંહ સિદ્ધરાજ. એક શાંત. રસથી રંગાયેલે સાધુ, બીજે વીરત્વથી રંગાયેલે મહત્વાકાંક્ષી રાજાધિરાજ. અરે!” એ એટલું બોલી ન બોલી ત્યાં તે પ્રશાંત સમુદ્રની ધીરગંભીર ગર્જના જે સૂચિને અવાજ તેને કાને પડ્યો : “ભ! તે દિવસનું મહાસ્વપ્ન તને યાદ છે કે?” એ બેલ્યા તે એટલું જ; પણ શબ્દની પાછળ રહેલે વનિ સ્પષ્ટ હતા. આજે જાણે ગુરુ એ સ્વપ્નને સત્ય કરવા માટે કહી રહ્યા હતા. શ્રદ્ધા ઉપર વાત્સલ્ય વિજય મેળવ્ય ભક્તિ પ્રેમના પ્રભાવમાં ડગતી લાગી; સંસાર સાધુધર્મ કરતાં વધારે સેહામણે લાગ્યો. એક ઘડીભર ગુરુના શબ્દથી પાહિની વિહ્વળ થઈ ગઈ. તેની આંખમાં જરાક આંસુ આવી ગયાં : હે પ્રભુ! મારે એકનો એક પુત્ર છે, નાને છે, મારે એકમાત્ર આધાર છે, લક્ષમીનંદન છે. એના પિતા હાજર નથી. એના પિતાને, આવતાંત, તરત એને તેડીને વ્યવહારની મુશ્કેલીમાત્ર ભૂલી જવાની ટેવ છે!” અને તે ગદ્ગદૂકંઠ થઈ ગઈ. દેવચંદ્રસૂરિની કલ્પના સમક્ષ એમનું પોતાનું બાળપણ, એક ઘડીભર, આવી ગયું; એક ઘડીભર માટે એ નાના બાળક બની ગયા. પણ બીજી ક્ષણે તે જેણે જીવનભર દર્શનપ્રવર્તકનું હરક્ષણે ચિંતન કર્યું હતું, તેની સમક્ષ તમો મહામજી એ પ્રસન્ન-ગંભીર વાણી આવીને ઊભી અને એમણે એ જ ગંભીરશાંત વાણમાં પાહિનીને કહ્યુંઃ Page #44 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ભદ્ર! તૃણુંકુર પર રહેલા જલબિંદુ જેવું જીવન ક્ષણિક છે. કે જન્મેલે મર્યો નથી કે તને આ મેહ જાગે છે? તે મહાસ્વપ્ન તને યાદ છે? આ તારું બાળક કદાચ લક્ષમીનંદન થશે, યશ મેળવશે, સમાજમાં શ્રેષ્ઠ ગણશે, વખતે રાજ્યાધિકારમાં સ્થાન પામશે, પણ એ સઘળાંથી તને સંતોષ થશે? અને, ખરી રીતે તે, એનામાં જે છે એને સંતોષ થશે? એ મેગી થવા જન્મેલાને તું આંહીં રાખીને શું કરશે? જીવનમાં ત્રણ વાનાં નઠારાં છે : પીઠ દેવી, પૌરુષથી હારવું ને દિલ ચારવું. તું મેહથી પરાજય પામ્યા વિના, પૌરુષથી ને દિલ ચેર્યા વિના દઈ શકે તે આ બાળકને ધર્મને ચરણ મૂકી દે. ગુજરાતની નારીઓ જેવી બહાદુરીથી પિતાના વ્યાપારી પતિઓને મહાસાગરની મુસાફરી માટે અનુજ્ઞા આપે છે, તેવી જ બહાદુરીથી સંસારસાગરની એક મહાન મુસાફરી પાર કરવા આ શિશુની જીવનનૌકાને તું ધર્મધ્વજ નીચે જવા દે. ગુજરાતની સરસ્વતી એના વિના અપૂર્ણ રહેશે. આહંત દર્શન એના વિના અધૂરું લાગશે. જેને માટે ગુજરાતને વિશાળ પ્રદેશ પણ ફળી જે છે, એને તું ઘરઆંગણે રાખીને ઘરકૂકડી બનાવી શું કરીશ? એની મુદ્રામાં ગુજરાતના વિજયને રણકે છે. એની જિલ્લામાં માલવાની સરસ્વતી છે, એના જીવનમાં આહત દર્શનની સૌરભ છે. તું, એ સરસ્વતીપુત્રને, દ્રષ્ટાને, યોગીને, કવિને – એને તું શું કરશે, ભદ્દે?” ધર્મોપાસના એ પાહિનીના જીવનનું કેન્દ્રસ્થ બળ # દ્વયાશ્રય, ૬, ૮૫. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હેમચંદ્રાચાર્ય હતું. એ કેઈ આચારઘેલી ધર્મવલી ન હતી કે આ મહાત્યાગનું મૂલ્યાંકન કરતાં પાછી હટે. પણ આ કથન સાંભળીને જે મેઘકુમારની માતાને થયું હતું તે શેક એને થયે. પણ તેણે અનેક શિશુઓને ધર્મધ્વજ નીચે જતા અને ધર્માધિકારી થતા જોયા હતા. લક્ષ્મી કરતાં એને મન ધર્મ વધારે સત્ય હતો. બાળકના પિતાની ગેરહાજરી છે એ વિચારે એ જરાક વિહળ તે થઈ; પણ પછી એને સાંભર્યું કે એ ગેરહાજરીમાં જ કોઈ ઈશ્વરી સંકેત નહિ હેય? બીજી ક્ષણે એણે, કાંઈ પણ વધુ વિચાર કર્યા વિના, ગુરુના ચરણમાં પિતાને બાળક ધરી દીધે. | ગુજરાતણે જેવી વ્યાપારી નિષ્ઠાથી મહાસમુદ્રને મેળે પિતાનાં સંતાન ધરી દે, રણચંડી નારીઓ જેવા વિરત્વથી પિતાના દૂધમલ શિશુને રણક્ષેત્રને સોંપી દે, એવી નૈસર્ગિક છટાથી એણે ગુરુના ચરણમાં બાળકનું મસ્તક મુકાવી, નમન કર્યું, અને પછી પિતે, કાંઈ ન થયું હોય તેમ, શિશુને તજી, જનનીભાવને અંતરમાં સમાવી, બહાર નીકળી ગઈ. એ ચૈત્યમંદિરનાં પગથિયાં ઊતરતી ધીર, પ્રશાંત અને છતાં વેદનાપૂર્ણ સ્ત્રી, સાધ્વી અને માતા પાહિનીનું ચિત્ર હજી સુધી કેઈ કવિએ કે ચિત્રકારે દેર્યું નથી, એની નજરે એ વખતે ભવિષ્યના ગુજરાતમાં ધર્મવિજય કરતે, પિતાને સરસ્વતીપુત્ર આવી રહ્યો હતે. ધંધુકાની એ નારીરમણીના દેહ ઉપર, ગુલમર ઉપર કુલપ્રફુલ્લ રક્ત પુ શોભે તેમ, પાટણનું મહામેલું નારીકુંજર શોભી રહ્યું હતું. એના કંઠમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ હેમચ'દ્રાચા ૧૯ સોનાની માળા પડી હતી, કાનમાં શિરીષ પુષ્પના જેવું કર્ણફૂલ ઝૂલી રહ્યું હતુ, એમાં લટકતાં મૌક્તિક લંકાની સુવર્ણરજથી અકિત થયાં હતાં. એના નાના સુંદર લાલ હાઠ ઉપર ધર્મની પવિત્રતા એસી ગઈ હતી. એના ભાલમાં કુકુમના ચાંદલા શેાભી રહ્યો હતા. એના પગમાં પડેલી ઘૂઘરી અવાજ કરવા અધીર થઈ રહી હતી. એ એક ઘડીભર પગથિયે ચેાભી ગઈ; જરાક ઊંચી ડોકે પાછા ફરીને જોઈ લીધું. નિર્દોષ સ્મિતમાં કેાઈ આજન્મ યાગીની છટાથી શાભતુ. હાય તેવું ચગદેવનું રૂપાળું માં પેાતાના અંતરમાં એણે ઉતારી લીધું અને પછી — एको भावः सर्वथा येन दृष्टः, सवे भावाः सर्वथा तेन दृष्टाः । – એવું કાંઈક ખેલતી ખેલતી તે ઘર તરફ ચાલી નીકળી. Page #47 -------------------------------------------------------------------------- ________________ [૪] ચંગદેવને સાથે લઈને દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થ તરફ વિહાર કરી ગયા. પાહિનીએ ચંગદેવનું જે મેં અંતરમાં છુપાવ્યું છે, એ એટલું તે સુંદર છે કે, એના અંતરને લેશમાત્ર શમી ગયે છે. એને પુત્રવિરહની પીડા નથી, પણ પિતાને પુત્ર મહાન થવા જન્મે છે, એ શ્રદ્ધાથી એનું હૃદય પ્રસન્નગંભીર બન્યું છે. એ હરક્ષણે પિતાના પતિ ચાચની આવવાની રાહ જોતી બેઠી હતી. જે ઘરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂઘરીના રણકાર કરતે ચંગદેવ તેની સામે દોડતે, ત્યાં આજે એટલી શાંતિ એણે જોઈ કે એને એ શાંતિમાં જ કોઈ મહા તેફાનની આગાહી લાગી. તે અંદર ગયે તે પાહિની પિતાના ધર્મકાર્યમાં તલ્લીન વિરક્તાવસ્થામાં બેઠી હતી. એ ખખડ ફરી વળે, ચંગદેવ ક્યાંય ન હતું. તેણે ઉતાવળે – કાંઈક વ્યગ્ર અવાજે – પાહિનીને પૂછયું: Page #48 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ચંગ ક્યાં છે?” “ગુરુ દેવચંદ્રસૂરિને ચરણે!” વાપાત થયું હોય તેમ ચાચ ક્ષેભ પામીને ઊભે રહ્યોઃ “ગુરુને ચરણે? એટલે? તે વખતનું તંભતીર્થ તે આજના ખંભાતને હિસાબે એક મહાન નગર હતું. એના સમુદ્રમાં દેશ-પરદેશનાં જહાજ વ્યાપાર માટે આવીને નાંગરતાં. એને ત્યાં ઇરાન અને અરબસ્તાનના વેપારીઓ આવીને રહેતા. ઉજ્જયિની, ઇન્દ્રપ્રસ્થ અને કાશમીર – એ બધાનું બંદર સ્તંભતીર્થ હતું. અને ત્યાં મહાસમુદ્રની મુસાફરી ખેડનારા વ્યાપારીઓ હતા. સેલંકીએ સૌરાષ્ટ્ર અને લાટની ભૂમિ ઉપર આધિપત્ય ચલાવતા તે આ સ્તંભતીર્થની સમૃદ્ધિથી એને દંડનાયક અણહિલપુર પાટણ માં મહત્વનું સ્થાન ભગવતે. સલકીઓની નૌકાસેના ખંભાતમાં રહેતી. દરિયામાં આવતાં પરદેશી જહાજે શહેરમાંનાં ભવ્ય પ્રાસાદનાં ઉત્તગ શિખરો જોઈને છકક થઈ જતાં. સિંધુ દેશથી કેકણ સુધીના કિનારા પર એના જેવું વિશાળ, વૈભવિશાળી અને વ્યાપારપ્રધાન એકે નગર એ વખતે ન હતું. * - મહાન સિદ્ધરાજે, એ નગરને દેશદેશની પ્રજાના સંગમસ્થાન જેવું ગણું એ ધાર્મિક મતમતાંતરની ભૂમિકા ન બની જાય એટલા માટે તે, વિક્રમના સમયથી ચાલતે આવેલે – क्षतात् किल त्रायत इत्युदनः क्षत्रस्य शब्दो भुवनेषु रूढः । * ખંભાતને ઈતિહાસ અને વસંતરજત મહોત્સવ અંકમાં આવેલ “ગુજરાતનું વહાણવટું” એ નામના શ્રી રત્નમણિરાવના લેખોને આધારે; ઈલીયટ Vol. I તથા કથાશ્રય, ૧૩–૭. Page #49 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય રવીકારી, પિતે જાતે ગુમ વેષે ખંભાતમાં આવી ખતીબઅલીને દાદ અપાવી હતી. હજી લેકના કંઠમાં કદાચ એ વાત રમતી થઈ ન હોય, પણ ગુપ્ત વેશે ફરતાં જ્યાં, “સાથે પીધાથી મત્ત થયેલાનાં સાથે ગવાતાં ગીતમાં પિતાના ગુણનું કીર્તન સાંભબતે” ત્યાં તે પ્રત્યે “અનાસ્થા ધારણ કરીને સિદ્ધરાજ પિતાના ગુણગાન સાંભળવા ઘડીભર પણ તે નહિઃ એવી એની ભવિષ્યની રીત, અને સત્ય વસ્તુ મેળવવાની પાટણના રાજસિંહાસનની ન્યાયવૃત્તિ, ઈરાન અને અરબસ્તાનના સમુદ્રમાં પાતા મૌક્તિક જેવી સ્વચ્છ ને તેજસ્વી થવાની છે, એ વાત તે પાટણને મંત્રી સમાજ સિદ્ધ કરી શક્યો હતે. એટલે એની આ ગુપ્તચર્યાની કથા સ્તંભતીર્થના નગરજને ભારે આનંદપૂર્વક એકબીજાને કહી રહ્યા હશે, અને કદાચ સિદ્ધરાજ સિંહની એવી કીર્તિકથા “ખભાઈતિ” રાગમાં કેઈ સંગીતકવિ પિતાને આંગણે ઘડી પણ રહ્યો હશે. એવે સમયે દેવચંદ્રસૂરિએ, જે વખતે બાળક ચંગદેવ સાથે દંડ * ટૂંકમાં એ વાત નીચે પ્રમાણે છે: કોઈ કારણથી ખંભાતમાં રહેતા મુસલમાનો અને પારસીઓ વચ્ચે ઝઘડો થયો અને તેમાં મુસલમાનેને નુકસાન થયું. આ ફરિયાદ કરવા ખતીબઅલી નામને માણસ પાટણ ગયો. પણ ત્યાં તેનું કેઈએ સાંભળ્યું નહિ. છેવટે શિકારે જતા સિદ્ધરાજને જંગલમાં મળીને હકીકત કહી. સિદ્ધરાજે આમાં ધર્મભેદને બાજુએ મૂકી, ગુપ્ત વેશે, ખંભાત તરફ પ્રયાણ કર્યું અને સત્ય હકીકત મેળવી, ભરદરબારમાં તેને ન્યાય આપે. પણ આ પ્રસંગ જયંસિહના ઉત્તરકાળમાં બન્યા હેઈ, આંહીં એટલે કાલાતક્રમ લાગશે. Page #50 -------------------------------------------------------------------------- ________________ હેમચ'દ્રાચાય ૨૩ નાયક ઉડ્ડયનમંત્રીની મુલાકાત લઈને તેને ભવિષ્યના એક ગુજરાતી તરીકે વર્ણવ્યા ત્યારે, પાતે અમારિધમના ઉપાસક હાવા છતાં, મંત્રી ઉદયન એક ઘડીભર વિચારમાં પડી ગયા. પણ છેવટે મંત્રી ઉદયને દેવચંદ્રસૂરિનું કથન સાંભળીને ચંગદેવને પોતાના આશ્રયમાં લીધે. એટલામાં પુત્રવાત્સલ્યથી પ્રેરાયેલે ચાચ ખંભાતમાં આવી પહેાંચ્યું ને પોતાના પુત્ર દેવચ’દ્રસૂરિ પાસેથી મેળવવા ઉદયનમંત્રીને દ્વારે આવી પહેાંચ્યા. સમાધાનપૂર્વક કામ લેવાની વૃત્તિવાળા મંત્રીએ પાતાની મહત્તાને લેશ પણ ગર્વ કર્યા વિના, ધૂળથી ખરડાયેલા શરીરવાળા, વ્યાકુળતાથી કુશદેડુવાળા, વિત્તુળ બની ગયેલા અને અન્નના ત્યાગ કરી કૃતનિશ્ચય થયેલા ચાચને અત્યંત માનપૂર્વક પાસે બેસાર્યાં. ચાચનું અંતર તા ― माणि पणठ्ठइ जइ न तणु तो देसडा चइज्ज । મા ટુનળ-ર-પાવી, ટૂંસિન્ન તુ મમિન્ગ || – શરીર નષ્ટ ન થાય તા, દેશ છેડવા ચેાગ્ય – એ ઉક્તિ પ્રમાણે પુત્ર ન મળે તે શરીરત્યાગ કરવા, એમ નિહુ તા દેશત્યાગ કરી દેવા, પણ દુનની છાયા નીચે તેા ન જ રહેવું, એવા ભારે નિશ્ચયથી ઉગ્ર ખની ગયું હતું. પણ જેણે કુમારા કુમારપાલપ્રતિબાધ -‘કુમારપાલપ્રતિબાધ' પ્રમાણે તે। . નેમિનામે પાહિનીના ભાઈએ. દેવચંદ્રસૂરિને ચગદેવની પિછાન આપી; ને ચંગદેવ પોતે જ યાનપાત્ર આપીને ભવસાગરથી પાર ઉતારવા’ ગુરુને વિનંતી કરે છે. ઐતિહાસિક દષ્ટિએ એ વસ્તુમાં અતિશયાક્તિ લાગવાને સંભવ છે. 6 * Page #51 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય વસ્થામાં છીપણુ+ને આશ્રય લઈને પણ જીવનનિર્વાહ ચલાવી અનેક મુશ્કેલીઓ વચ્ચે પિતાનું નાવ હંકાર્યું હતું, તે ઉદયનમંત્રી તેની આ મનોકામનાથી કાંઈ અજાણ્યા ન હતા. તેણે ચાચને જોઈને કહ્યું: “આ શ્રેણી! આ. આજે તે સ્તંભતીર્થના પરમ ભાગ્ય, કે તમારા જેવાને પણ એની સમુદ્રકીર્તિએ આકર્ષા.” ચાચને આ વાક્યમાં રહેલે અતિશય વિવેક વધારે અવિવેક લાગ્યું. તેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી સખત શબ્દોમાં ઉદયનને કહ્યું : “મંત્રીરાજ ! દિવસ તે ચડતે પડતે આવ્યા જ કરે છે. પુત્રવિરહથી વ્યાકુળ એવા મુજ જેવા ગરીબને આમ સત્કાર આપ ઠીક નથી. હજી તે મહારાજ જયસિંહ સિદ્ધરાજની ન્યાયવૃત્તિમાં લેકશ્રદ્ધા અચલિત છે.” જરા પણ શાંતિ ખયા વિના ઉદયને જવાબ દીધે? શ્રેણી! શરીરનું સુખ અધમને માટે છે, સમૃદ્ધિનું સુખ મધ્યમને માટે છે, માત્ર ઉત્તમ પુરુષે જ કઈ અદ્ભુત પદાર્થ માટે યત્ન કરે છે!” ચાચે કહ્યું: “હું તમારી પાસે ન્યાય મેળવવા આવે છું. પંચકુલભેગું કરી મને ન્યાય અપાવે. નહિતર * ઇન્દ્રસભાની બરાબરી કરનારી મહારાજ સિદ્ધરાજની સભામાં હું ન્યાય મેળવવા જાઉં!” ઉદયન બેઃ “શ્રેષ્ઠી ! પ્રથમ તે તમે કહે કે હું + પ્રબંધચિંતામણિ. * પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજની સભાની ઈન્દ્રસભા સાથે સરખામણી કરી છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તમારું શું પ્રિય કરું? શું કરું તે તમે શાંત થઈને આ વાતને વિચાર કરે?” ચાચને તે પિતાના પુત્ર સિવાય બીજી કોઈ વાતમાં અત્યારે રસ ન હતું. એને પોતે ન્યાય આપશે જ એવું સાંત્વન આપી, ઉદયને અન્નભેજનાદિથી સત્કાર કર્યો. જ્યારે ચાચ કાંઈક શાંત થયે ત્યારે ઉદયન પતે, ચંગદેવને પિતાની આંગળીએ વળગાડી, ચાચની પાસે લાવ્યું. તેના ખેાળામાં તેના સંતાનને મૂકી ઉદયને અત્યંત ગંભીરતાથી કહ્યું : સજ્જન ! આ તમારે પુત્ર. તમે એને આચાર્ય દેવચંદ્રસૂરિ પાસે રહેવા દેશે તે એ ગુજરાતને ધર્મધ્વજથી અંકિત કરી દિગંતવ્યાપી કીર્તિ મેળવશે. તમે વણિક છે, વ્યાપારી છે, ધનમાં અત્યંત શ્રદ્ધા ધરાવે છે. મારું એક કહેવું માનશે ? મારી પાસે અઢળક સમૃદ્ધિ છે, મને એનાથી સંતોષ થયે નથી લાગે છે કે થવાને પણ નથી. જેમ સુવર્ણપુરુષ મળવાથી પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી, તેમ ગમે તેટલે. કાળ સાથે રહે તે પણ પ્રેમના દેહને નિવારી શકાતે નથી. અને છેવટે, એક કાળે તે, અવશ્ય જુદા પડવાનું રહે છે જ. આ આપણું શરીર જે કામ માટે યોગ્ય ન હતું, તે કામ માટે આ ભાગ્યશાળી બાળકનું શરીર યેગ્ય છે. શરીરને ઉચિત પિષણ આપી તેને સદુપગ કરવાની મહાન રાજ સુવર્ણપુરુષસિદ્ધિ: માણસ જેવડી સોનાની મૂર્તિમાંથી જોઈએ તેટલું સોનું કાપી લેવા છતાં એ મૂર્તિ પાછી પહેલાં જેવી અખંડ થઈ જાય, તેનું નામ સુવર્ણપુરુષસિદ્ધિ, પ્રબંધચિંતામણિ (ફા. ગુ. સભા), પૃષ્ઠ ૨૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય વાટમાંથી આ શિશુને તમે પાછું વાળશે તે તેમાં કેઈનું પણ શ્રેય નથી. કેવળ મેહથી જે લેકે સસ્પંથને નિહાળી શકતા નથી, તેમના જેવું આ તમારું વર્તન છે. મહાયામથી વિમુખ કરાવીને એ શિશુનું તમે શું કલ્યાણ સાધી શકશે? હું તે આટલું જ કહું ? जय चरे जयं चिठे जयमासे जय सए । जय भुजतो भासतो पाव कम न बधइ ।। ઉદયન એટલું બેલીને શાંત થઈ ગયું અને પિતાના વાક્યની શી અસર ચાચ ઉપર થાય છે, એની પ્રતીક્ષા કરવા લાગ્યા. તેણે શૈશવમાં દરિદ્રાવસ્થા જોઈ હતી. તે સાહસિક ને પરાક્રમી હ. જૈન ધર્મમાં એને અચલ શ્રદ્ધા હતી. એના મનથી વીરત્વભરેલી અહિંસા – સામાજિક, લૌકિક અને વ્યક્તિ ગત ઉત્કર્ષ સાધવા માટેની – એ સુંદરમાં સુંદર રાજવાટ હતી. અને છતાં એણે અનેક રાજદ્વારી કાર્યોની ધુરા વહીને પિતાની જાતને હરકેઈ મુશ્કેલી માટે હરેક રીતે તૈયાર કરી હતી. તે સમરભૂમિને જ્ઞાતા હતા. ખધારણ એણે કુલધર્મની પેઠે સ્વીકાર્યું હતું. એના પુત્ર સમરવિજેતા થવા નિર્માયા હતા. છતાં એ માનતે કે લૌકિક વ્યવહારમાં જે વાણી, કર્મ અને મનથી અહિંસક પ્રયોગ કરે છે, તે જીવનને અમુક ઉચ્ચ પ્રકારની ભૂમિકાથી જીવવાને પ્રયત્ન કરે છે. * અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત, Page #54 -------------------------------------------------------------------------- ________________ હેમચકાચાય २७ તેમણે રાજદ્વારી પુરુષની કુનેહથી ચાચની મુખમુદ્રા તરફ જોયા કર્યું. ચાચ અનેક વ્યાવહારિક ગડમથલા વચ્ચે પણ કચારેક એના કાન પર પડી ગયેલી વાણીને સંભારી સંભારીને પાતે નિશ્ચય—અનિશ્ચયની ભૂમિકા પર આવીને ઊભા. ઉદયને એ જોયું. તે મનમાં ગ્રૂજી રહ્યો હતા : कुल पवित्र जननी कृतार्था वसुंधरा भाग्यवती च तेन । अवाक्यमा सुखसिन्धुमग्ने लीन' परब्रह्मणि यस्य चेतः ॥ ચાચ ખેલ્યા : “ લક્ષ્મી લઇને પુત્ર વેચનાર જેવા અધમ તમે મને માના છે ?” “અરર ! એ શું એલ્યા ? હું તમને એવા અભણ ગણું ? પણ તમે પાટણના પ્રસિદ્ધ પુરુષોની હારાવલિમાં શેલે એવા તમારા આ પુત્રને ધંધુકાની ધૂળમાં રગદોળાવા દેશે? ’ ચાચે જે લાકકથાએ સાંભળેલી તેમાંથી માલવનરેન્દ્ર ભેાજ અને તેના મિત્ર ધનપાલની વાત એના સ્મરણમાં ચડી આવી. પાટણુના મહાન આચાર્ય શાંતિસૂરિની વાત તેને આકર્ષી રહી. એક નાનકડા ઉનાયુ ગામનેા રહીશ – આ શિશુ – પાટણમાં સરસ્વતીસ્થાનને મહાન આશ્રય ગણાયા અને કિવ ધનપાલ જેવાએ પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અણહિલપુરપાટણના પરાક્રમી ભીમની સભાના આ કવીન્દ્ર અને વાદ્વિચક્રીની ખ્યાતિ તેણે સાંભળી હતી. કેાને ખબર છે કે પોતાના પુત્ર પણ એવા જ પરાક્રમી નહિ નીકળે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ 2. હેમચંદ્રાચાર્ય એક ઘડીભર તેનું મન નિશ્ચય-અનિશ્ચયનાં હિંડેલ પર ચડી ગયું. - ઉદયનમંત્રીએ કહ્યું: “શ્રેષ્ઠી ! દેશનું ગૌરવ કેવળ લક્ષમીમાં, કેવળ યુદ્ધવિદ્યામાં કે કેવળ વ્યાપારમાં નથી. તેના કેટલા પુત્રે વિવિધ દેશમાં કે વિવિધ દિશામાં ધાર્મિક સંસ્કારિતા ફેલાવવા શક્તિમાન છે, એ પણ દેશના ગૌરવને વિષય છે. તમે ક્યાં નથી સાંભળ્યું કે અભયદેવસૂરિના એ પ્રસિદ્ધ શિષ્ય શાંતિસૂરિએ પાટણના જિનદેવ શેઠના પુત્રને સર્પદંશથી પણ મુક્તિ અપાવી હતી? કેવળ લૌકિક શક્તિ માટે તમારે તમારા પુત્રને રાખવું હોય, તે તમે એના પિતા છે, હું રાજપુરુષ છું; તમને અન્યાય તે આપી શકે તેમ નથી. પણ મને લાગે છે કે, એની જીવનસમૃદ્ધિ લઈ લેવામાં તમે તમને પિતાને અને એને – બનેને ભારે પાતકમાં પાડી રહ્યા છે. પછી તે તમારી ઈચ્છા.” - સરસ્વતીની શક્તિ કરતાં પણ મંત્રશક્તિનું આકર્ષણ ચાચને વધારે ગમ્યું. તેને પિતાને પુત્ર કે ઈ મહાન સાધુ ને વિજેતા થવા જ હોય, તેવું લાગ્યું. “ડાં વર્ષો પછી એ ધંધૂકામાં આવશે અને આખું નગર એનાં દર્શન કરવા ઊમટશે, એ માત્ર એક હાથ ઊંચે કરશે ને હજારો માણસે એના ચરણમાં લેશે, અણહિલપુરપાટણના એ નરપતિઓની સમક્ષ બેસશે, દેશવિદેશમાં એનું નામ પ્રસિદ્ધ થશે, એની મંત્રશક્તિ વડે આકાશમાંથી મેઘધારા છૂટશે..” ચાચની સ્વપ્નમાં આગળ વધતી જ ગઈ, અને એ ધૂનમાં તેણે મંત્રીને કહ્યું: “મંત્રીરાજ! હું તમને પુત્ર સંપું છું!” Page #56 -------------------------------------------------------------------------- ________________ હેમચ’દ્રાચાય ઉદયને કહ્યું : “ મને નહિ – આચાય દેવચ`દ્રસૂરિજીને. અને ખરી રીતે તા હૈ સજ્જન ! તેં તારા પુત્રને રત્નત્રયી જ્ઞાન, દર્શીન ને ચારિત્ર – ના વારસા લેવા ગુરુને ચરણે ધરીને મહા પુણ્ય સંપાદન કર્યુ છે.” - * એ પ્રમાણે ચગદેવ ખંભાતમાં રહ્યો અને પછી દીક્ષાના મહેત્સવ આન્યા. ઉદયનના મધુર વચનથી શાંત થઈ ચાચે પોતાના પુત્રના ધાર્મિક જીવનના પ્રયાણુમાં સંમતિ આપી હતી. અને ત્યારપછી, જ્યારે દીક્ષાપ્રસંગ આવ્યે ત્યારે, એ ચગદેવ સામમુહ-સૌમ્યમુખ–સામચંદ્ર બન્યા; કારણ કે દીક્ષા લીધા પછીનું ચગદેવનું નામ સામચંદ્ર રાખવામાં આવ્યુ હતું. ‘ કુમારપાળપ્રતિબધ ’ પ્રમાણે આ દીક્ષામહત્સવ નાગ પુર (નાગાર) મારવાડમાં થયા. અને તે વખતે ખરચ કરનાર ધનઃ નામે શ્રેણી હતા. · પ્રભાવકચરિત્ર’ પ્રમાણે આ મહાત્સવ ઉદયનમ’ત્રીએ કર્યા હતા; અને ગુરુમહારાજે ચગદેવને દીક્ષા આપી તેનું નામ સામચંદ્ર પાડ્યુ. હતું. S આવી સઘળી હકીકતા તે આપણને તે વખતનાં અતિહાસિક સાધનામાંથી મળી આવે છે, પરંતુ સામચંદ્ર ત્યારપછી, લગભગ સોળ વર્ષે, હેમચન્દ્રસૂરિ થયે ત્યાં સુધીના આ સે।ળ વના આંતિરક જીવનના સાચા ઇતિહાસ આપણી પાસે નથી. આ શિશુએ તરુણ થઈને શી રીતે પોતાની સ્વપ્નસૃષ્ટિ જન્માવી, ઘડી અને સિદ્ધ કરી – એ કઠિન પથ વિષે કેાઈએ કાંઈ ઉલ્લેખ કર્યો નથી; પણ એ આંતરિક જીવનનેા કાંઇક ઉકેલ આચાયનાં પેાતાનાં પુસ્તકોમાંથી મળી આવે છે. ૨૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં એક વાક્ય છે: “ઇંદ્રિયેની સર્વથા અપ્રવૃત્તિ એ કાંઈ ઇંદ્રિયવિજય નથી. ઇંદ્રિયેના વિષયમાંથી રાગદ્વેષ ચાલ્યા જાય તે પછી ઈદ્રિની પ્રવૃત્તિ એ પણ ઇંદ્રિયવિજય છે. બરાબર આ વાક્યને અનુસરનારું જ સેમચંદ્રનું જીવન હેવાને સંભવ છે. એતિહાસિક દષ્ટિને અભાવ હેવાથી, આપણે કેટલાય ભૂતકાલીન મહાન પુરૂષેનાં જીવનચરિત્રે વિષે સંપૂર્ણ જાણકારી મેળવી શકતા નથી, આ એક દલીલ છે ખરી, પરંતુ એની સામેની બાજુ પણ આપણે જેવી જોઈએ. ખરેખર ઐતિહાસિક દૃષ્ટિના અભાવનું એ પરિણામ છે કે આવા મીન વિના કોઈ પણ મનુષ્ય ખરી રીતે મહાન હિતે નથી, એ સત્યની ઝાંખી એમાંથી મળે છે? યશ – “That Last Infirmity' –ને લેશ પણ મહત્વ ન અપાયું જઈએ – * જે શાંતિના મહાન સમુદ્ર તટ જે હોય તે – એ નિયમથી તે આ લોકોએ પોતાના વિશે મૌન સેવ્યું નહિ હોય? પિતાની જાત વિષે આ મૌન સેવવાની મહાનુભાવતા એ ખરી રીતે, આંતરિક જીવનવિકાસનું એક પ્રાથમિક + All strong interests easily become impersonal, the loves of good job well done. There is a sense of harmony about such an accomplishment; the peace brought by something worthwhile. Such personal gratification arises from aim beyond personality. - Adventures of Ideas, A. N. Whitehead, 'Fame is a cold hard notion.' 2725ml üldid મનેદશા દર્શાવતું વાક્ય : અ નિંદું 'વિ નવિ, નહ્મદે, વારં વિ. Page #58 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય : અને જરૂરી અંગ છે. કદાચ સઘળી જ મહત્તિઓના શમન પછી પણ એક વૃત્તિ બાકી રહે છે, એટલી એની પ્રબળતા જોઈને જ એ જીવનમાં મૌનને પણુ એક મહાન ગુણ માન્યા છે. ભગવાન યુદ્ધે તે પ્" વિ ચે સહિત માસમાનો ધમ્મલ હોતિ અનુધમ્મી- એમ કહીને અલ્પ ભાષણના મહિમા ગાય છે. ‘ આચારાંગસૂત્ર’માં પણ કહ્યું છે કે, કેટલાક સાધકો થાડા કે ઘણા, નાના કે માટી, સચિત્ત કે અચિત્ત પરિગ્રહ રાખે છે – એમ કહીને સઘળા ત્યાગ પછી પણ એક રાગ રહે છે એના ઉલ્લેખ કર્યાં છે. આ રાગ તે પોતે મહત્તા પ્રાપ્ત કરવાની આસક્તિ, કીર્તિના માહ, યશના લાભ – એ છેડવાની તૈયારી કરવી હાય તા પ્રાથમિક ભૂમિકા તરીકે જાતવિલાપન-ધમ સેવવા રહ્યો, સામચન્દ્રે સાળ વર્ષ સુધી શું કર્યું એના વિશ્વાસપાત્ર ઇતિહાસ આપણી પાસે આટલે જ છે કે સેાળ વર્ષે એણે મૌનના મહાસાગરમાં * મૌન વિષે ચાલ્સ મારગને આપેલેટ એક દાખલા ધર્મના આંતરિક પ્રવાહે! કેટલા નિકટવતી છે એ બતાવવા માટે ઉપયાગી હાઈ આંહીં ટાંકળ્યો છેઃ મારી એળખાણની એક કુમારિકા ઘરની દુ:ખી હતી અને તેથી સાધ્વી થવાની ઇચ્છા કરી રહી હતી. તેને બહુ જ ખેાલવાની ટેવ હતી, અને એ ટેવનું અને ભાન પણ હતું. તેણે, એથી કરીને, મૌન-સાધ્વીમંડળમાં દાખલ થવાની ઇચ્છા કરી, પણ તેને ના પાડવામાં આવી. આ પ્રમાણે ઉપરાઉપરી તેણે ત્રણ વખત દાખલ થવા પ્રયત્ન કર્યાં ને ત્રણે વખત ના મળી. કારણ એમ આપવામાં આવ્યું કે She had a negative vocation, and a positive vocation was necessary – એટલે કે she must desire silence as a means to the glory ૩. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હેમચ’દ્રાચા નિમજ્જન કરી એક એવી અદ્વિતીય વસ્તુ સિદ્ધ કરી, કે જે વડે તેણે ભવિષ્યમાં સાધુ અને અસાધુ – સઘળાને સરખું આકષ ણુ કરવાની શક્તિ મેળવી; અને પોતે કાલિદાસના શબ્દોમાં કહીએ તા, ‘કાર્યક્ષમ’ પ્રાણુ મેળળ્યે, સ્પેન્સર કહે છે તેમ ‘The inner relation corresponds with its own efficient cause' –શરીર, મન, પ્રાણ, ધર્મ - કાઇ પણ વચ્ચે કયાંય વિસ'ગતિ ન જાગે એવી સિદ્ધિ એણે આ વર્ષોમાં મેળવી લીધી. ‘ આચારાંગસૂત્ર 'માં વીરપ્રભુની તપશ્ચર્યામાં of contemplation and must enter the cloister believing she hed been summoned thither to serve God in this, and in no other way. ખીજી રીતે કહીએ તા સાધુતા એ સંસારભીરુત્વના દોષને ઢાંકનાર તરીકે નહિ, પણ એ પેાતે ગુણ તરીકે હાવી જોઈએ. —On Singleness of Mind', Charles Morgan, મેકડુગલ સરસ રીતે બતાવે છે કે 'All the true negative qualities such as sloth, meanness' તે સુધારવી ઘણી મુશ્કેલ છે, પણ જેને એ posi. tive undesirable quality' કહે છે તે સુધારીને વાળી શકાય છે. આવા વિકાસને અ ંતે The quality of his outward behaviour becomes a quality of his character." (The Conduct of Life) એટલે આ સંયમધમ, એ પ્રકારના જીવન પ્રત્યેની રસવૃત્તિમાંથી જન્મતા અથવા પોષાતા અથવા કેળવાતા ગુણ હાવા જોઈએ. સંસારભીરુતામાંથી સંયમના જન્મ સંભવે જ નહિ. પંડિત સુખલાલજીએ (પુરાતત્ત્વ વ` ૧, ૨) એમના એક લેખમાં દર્શાવ્યું છે તેમ જયારથી તેની (આત્માની) પ્રવૃત્તિ બદલાઈ સ્વરૂપેાન્મુખ થાય છે, ત્યારથી જ તેની ક્રિયામાં શુભાશયનું તત્ત્વ દાખલ થાય છે.' અને તા જ એ ધમ ક્રિયા ખરા અર્થ માં છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૩૩ વર્ણવે છે તેમ, સામચંદ્ર વિષે કહી શકાય કે, “ તે ઇંદ્રિયાના ધમથી વિરક્ત રહેતા અને અલ્પભાષી બની વિહરતા હતા.’ આ પ્રમાણે સામચંદ્ર વ્યાકરણ, યાગ, કાવ્ય, કોષ, ન્યાય, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને બીજા અનેક વિષયામાં પ્રવીણ થવા ‘ મૌનના મહાસાગર ’માં પોતાની નાવ ચલાવી રહ્યો હતા. તે અ૫ભાષી, સ્વપ્નદર્શી, તેજસ્વી અને સંયમી જુવાન પેાતાના અંતરમાં તે ‘શારદાદેશ'ની સરસ્વતીને ને માલવનૃપતિના‘સરસ્વતીક‘ઠાભરણુ 'ને નિહાળી રહ્યો હતા. એની સાથે રાત ને દિવસ, ચાલતાં ને ફરતાં, ઊઠતાં ને જાગતાં, નિદ્રામાં ને સ્વપ્નમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શાંતિસૂરિ, વાદીદેવસૂરિ અને પોતાના સમકાલીન સામપ્રભસૂરિની પ્રતિમાએ ફરી રહી હતી. એનું એકાંત જીવન અનેક મહાન નાની પ્રતિમાઆથી સભર બન્યું હતું. એ ઘણી વખત દિવસે પણ આ સ્વપ્ન નિહાળીને જાગી જતા હશે, અને માતા પાહિનીના મંગલમૂતિ, વિદ્વાન ગણાતા સામચંદ્રને હજી પણ પોતાના નાના પાંચ વર્ષોંના ચંગદેવ હાય તેમ નિહાળી રહેતી હશે. એટલે યાગી, સ*યમી ને જિતેન્દ્રિય સામચંદ્રે માતાના પ્રેમસાગરની છેાળ પાસે પોતાનાં યાંત્રિક વ્રતાના ખડકોના ભુક્કેભુક્કા થવા દીધા હાય તેા ના નહિ; કારણ કે, એણે તે માતાના પટોળાના પરિમલમાંથી પેાતાના જીવનને વધારે સયમી અને વધારે સુગંધી મનાવવાની કલા હસ્તગત કરી હતી. એ અ૫ભાષી તેજસ્વી જુવાન પેાતાની આસપાસ સઘળે સરસ્વતીની ગરીખી અનુભવી રહ્યો હતા. શ્રેષ્ઠીઓ હું. ૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય આવે-જાય, પણ એમાંના કેઈને ગુજરાતની ભાષા સમૃદ્ધિને ખ્યાલ નથી. સેમચંદ્રના સવને ત્યારથી જ જુદું સ્વરૂપ લીધું. એને ગુરુ પ્રત્યે અનહદ માન હતું. એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કરતાં એ પિતાનું જીવન ન હોય એ વધુ પસંદ કરે. પણ સેમચંદ્રને પાટણમાં વિદ્વાન પુરુષની * સભામાં સ્થાન લેવાનું હતું. પોતે ધાર્મિક પુરુષ રહેવા છતાં અને સાધુત્વ જાળવવા છતાં, એક એવી સમન્વયરેખાનું સર્જન કરવા ઈચ્છતા હતા, કે નવા ગુજરાતના “સરસ્વતીકંઠાભરણ'માં કઈ પણ આડે ન આવે. એને મન ધર્મ મહાન હત, સરસ્વતી મહાન હતી, ગુજરાત મહાન હતું, પણ એ . સઘળી મહત્તા પ્રજાને વારસામાં મળે એ એને મન સૌથી મહાન કાર્ય હતું. કદાચ એને મન એ જ એનું જીવનકાર્ય હતું. એટલા માટે એણે તે “Let us teach ourselves that honourable stop, not to outsport discretion' (આપણે જીવનમાં એક એવી વિવેકરેખા દેરીએ કે જેથી જીવનમાં વિવેક – સાચા અર્થમાં વિવેક જળવાઈ રહે) એ જ જીવનસૂત્ર સ્વીકાર્યું. એટલે વર્ષો જતાં ગુરુ દેવચંદ્રસૂરિએ સોમચંદ્રમાં * શ્રી રસિકલાલ પરીખે લખ્યું છે તેમ હેમચંદ્ર પાટણમાં જે સ્થાન મેળવ્યું તે અસાધારણ વિદ્વાનોની વચ્ચે મેળવ્યું હતું. શ્રીપાલે યોગ્ય રીતે કહ્યું છે કે જ્યાં સુધી જયસિંહની સભા જોઈ ન હોય ત્યાં સુધી સૌ કઈ પિતાને વિદ્વાન માને. આવા મહાન વિદ્વાને માં સ્થાન મેળવવાની સેમચંદ્રની તૈયારી એ સરસ્વતીની સેવાને નાદર નમૂને છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ હેમચ’દ્રાચાય રૂપ નવીન જ પ્રતિભા નિહાળી. એમને આ જુવાનમાં માત્ર સાધુ કે નૈયાયિક કે વૈયાકરણીનાં દન ન થયાં; એ સઘળું તે એનામાં હતું જ; અને છતાં એના વડે એએ શેાલતાં હોય, અને એમને તે એ પેાતાની કાર્ય હજી વધુ ઊંડી, હજી વધુ તેજસ્વી ભાવના દર્શાવવાનું સાધન માનતા હાય એમ લાગતું. એની પાતાની ઈચ્છા તા, કદાચ, સામચન્દ્ર ધાર્મિક પ્રવચન વડે લેાકોને ડોલાવનારી શક્તિના વધુ ઉત્કર્ષ સાધે એ હેશે. સ્તમ્ભતીર્થના ઉપાશ્રયમાં જ્યારે સામચંદ્ર ખેલતે હશે ત્યારે લાકે એનાં વચનાની સરળતા, એની ઉદાહરણા આપવાની શક્તિ, એની ભાષાશુદ્ધિ, એની ગંભીર વાણી --~ એ બધું સાંભળીને છક્ક થઈ જતા હશે. મત્રી ઉદયન તા ગર્વમાં ડાલી રહેતા હશે. શિયાવિ છેત્ વાનચમ્ – એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે દેવચંદ્રસૂરિ એની વાણી સાંભળી ચિત્તની પ્રસન્નતા અનુભવતા હશે. પણુ સામચદ્રને ખભાત નાનું લાગે છે. એના અંતરમાં તા ભારતવર્ષના ક્રિશ્વિય કરવાની મહેચ્છા છે. એના કાનમાં ધનપાલ ને શાંતિસૂરિની વિજયગાથા સંભળાય છે. અને તે ‘ શારદાદેશ ’ને પ્રત્યક્ષ નિહાળવા છે. એને આટલાં પુસ્તકો અને આટલી વિવેચનાથી પેાતાનુ અજ્ઞાન વધારે ને વધારે ખુલ્લું થતું લાગે છે. સૌ એને જ્ઞાની માને છે, સઘળા એને વિદ્વાન ગણે છે; પણ એ પેાતાની જાતને હુછ અજ્ઞાન ગણે છે; અને એમ ગણીને મહાન જ્ઞાનીઓની શક્તિને સાચા ખ્યાલ આપે છે. અને પછી તા એક દિવસ આવ્યે કે જ્યારે જર્જરકાય થયેલા દેવચંદ્રસૂરિએ પોતાના પટ્ટશિષ્ય જિતેન્દ્રિય સોમચંદ્રને Page #63 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય આચાર્યપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. આ વિષે એક દંતકથા છે. એના રહસ્યને જરાક ઉકેલીએ તે સેમચંદ્ર પ્રાપ્ત કરેલી સિદ્ધિને દેવચંદ્રસૂરિને જે અનુભવ થયે તે વિષે કાંઈક ખ્યાલ આવે. દંતકથા તે એવી છે કે, એક વખત ગુરુશિષ્ય બન્ને વિહાર કરતા હતા, તેટલામાં કેલસાને ઢગલે જોઈ દેવચંદ્રસૂરિએ પૂછયું : “આ શું છે? ” સેમચંદ્ર જવાબ આપેઃ “હેમ. હવે ખરી રીતે તે હેમ હતું, પણ પ્રાકૃતજનેને તે કોલસા દેખાતા હતા. ત્યારે ગુરુએ પણ જાણ્યું કે સેમચંદ્રને દિવ્ય દષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ દંતકથાને આવી રીતે ઘટાવી શકાય, કે સેમચંદ્રના જીવનમાં હવે એ પળ આવી ગઈ હતી, કે જ્યારે તેની દષ્ટિ શાસ્ત્રના શબ્દમર્મને પિતાના અનુભવથી ન જ સ્વાંગ આપી શકે. એટલા માટે એનામાં આચાર્યપદની યોગ્યતા આવી ગઈ હતી. એણે એ વસ્તુ સિદ્ધ કરી હતી – જેને કેઃ “self. less self – “અહંતા વિનાનું સ્વચ્છ દશન” કહે છે. સેમચંદ્રને વિદ્યા તે મળી જ હતી, પરંતુ જેના વિના વિદ્યા એ મિથ્યા ભાર છે, એ જીવનદષ્ટિ પણ મળી હતી. એને મન સંસારમાં હવે કઈ વસ્તુ આત્યંતિક રીતે કેલસા જેવી ન હતી. દોષ દષ્ટિને હતે. સેમચંદ્રને હાથે ભાવિ ગુજરાતની મહત્તાને પાયે ખાવાને હશે, એટલે જ દેવચંદ્રસૂરિએ તેને આચાર્યપદે અભિષેક કરવાને નિશ્ચય કર્યો. ગ્લૅડસ્ટને કાર્ડિનલ મૅનિંગ વિષે કહ્યું હતું તેમ, સેમચંદ્રને કઈ Page #64 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૩૭ સમકાલીન કહી શકત, કે You are one of the men to whom it is especially given to develop the solution of the great problem - how all our minor distractions are to be either abandoned, absorbed or harmonised, through the might of the great principle of communion in the body of the Great Lord,’× સોમચંદ્રે પણ હૅરેક પ્રકારની ક્ષુદ્ર ઇચ્છાને પોતાના સ્વભાવમાં ગાળી દઈ તેમાંથી એક એવા પ્રકારના જીવનરસ મેળવ્યેા હતેા કે ચેારાશી વર્ષની વય સુધી કામ કરતાં એને કદી શ્રમ પડચો નહિ; સાધુનાં આકરાં ત્રએ તેને યાંત્રિક બનાવ્યા નહિ. સંસારત્યાગની ભાવનાએ એને લેાકસંગ્રહધર્મ લેખે નહિ. યાશ્રયમાં તેણે લખ્યું છે તેમ ‘જ્યાં લક્ષ્મી લેશ પણુ દુઃખ પામતી નથી અને વળી શ્રી સરસ્વતી સાથે જરા પણ વેર ધરતી નથી ' એવા દેશ એના મનઃસ્વપ્નમાં સિદ્ધ કરવાની એની ભાવના હતી. જ્યારે સેામચંદ્રને આચાય પદે સ્થિર કર્યાં ત્યારે જે વિધિ થયે તે વિધિમાં ‘પ્રભાવકચરિત્ર' પ્રમાણે ‘ચારે તરફ મંગલધ્વનિ દર્શાવતાં વાઘો વાગ્યાં. શ્રી દેવચંદ્રસૂરિએ પોતે સેામચંદ્રના શ્રવણને અગરુ, કપૂર અને ચંદનથી ચર્ચિત ' × આપણા સઘળા નાના નાના વિસંવાદા જેમને તજવા જોઈએ, કાં તા વિશુદ્ધ કરવા જોઈએ, કાં તે। સંવાદી બનાવી દેવા જોઈએ એ વિસંવાદાના ફૂટ પ્રશ્ન આત્મદર્શનની છાયામાં ગાળી નાખવાનું સામર્થ્ય એક તમારામાં છે. - --- * श्री दुःखायते यत्र वाण्या वैरायते न च । રાયિતયાર ૢ સોયં શ્રી જૂને રેશ્વરઃ । સ ૭, ૧૦૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ હેમચદ્રાચાય કર્યા, તેમને પવિત્ર સૂરિમ`ત્ર સંભળાવ્યા.’ અને સામચંદ્રમુનિએ - હેમચ'દ્રસૂરિ ’ નામે ખ્યાતિ મેળવી. તે દિવસ વૈશાખ સુ≠િ ત્રીજ – અક્ષયતૃતીયા હતી, અને વિક્રમના સંવત્ ૧૧૬૬ હતા. મધ્યાહ્ન સમયે આચાર્ય દેવચંદ્રસૂરિએ પોતાની કંથા સેામચંદ્રને એઢાડી, પેાતાનું “ આચાર્ય ’પદ્મ તેને સોંપી દીધું, એકવીશ વર્ષની તરુણાવસ્થામાં હેમચંદ્રે દર્શાવેલું જીવન અદ્ભુત રીતે સમર્થ હાવું જોઇએ. એ જમાનામાં જ્યાં કુમુદચંદ્ર ને વાદીદેવસૂરિ જેવા મહાસમર્થ નૈયાયિકો અને શ્રીપાલ જેવા કવિઓ હતા, અને રાજસભાના સામાન્ય સભાસદા પણુ અવિદ્વાનને ઓળખી કાઢવામાં નિપુણ્ હતા, ત્યાં સ્થાન મેળવવા માટેની હેમચંદ્રની તૈયારી થઈ ચૂકી હતી. આચાર્ય હેમચંદ્રના મહાત્સવ ઊજવાઈ રહ્યો હતા. લેાકાને આ જુવાન તપસ્વી વધારે આકર્ષી શકયો હતા. જેમ કોઈ રાજપુત્ર યાગી અને અને વધુ આકર્ષીક થઈ રહે તેમ હેમચંદ્ર વધુ આકર્ષક બની રહ્યો હતા. એણે પાતે ચાગશાસ્ત્રમાં લખ્યું છે તેમ, એણે મનઃશુદ્ધિ માટે સ્વીકા રેલા માર્ગ એટલેા સુંદર રીતે નૈસર્ગિક હતા, કે એ માટે લીધેલા વ્યર્થ શ્રમની એક પણ નિશાની એના ચહેરા પર ન હતી. એ મુખમુદ્રા એવી શાંત, તેજસ્વી, નિલેપ અને વધુ તે સંસારના જીવનરસનું અમૂલ્ય રહસ્ય પામનારી લાગતી હતી, કે શુભચંદ્ર X · જ્ઞાનાર્ણવ ’માં કહે છે તેમ, જે બેચાર મનુષ્યા સત્યાનુભવરૂપી આનંદામૃત વડે સંસારના × સ` ૫, શ્લાક ૨૪-૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તાપને મટાડી મુક્તિલક્ષ્મીને વર્યા છે, એ બે–ચાર મનુષ્યમાં હેમચંદ્રની ગણના થઈ શકે તેમ હતું. પણ જેણે વાત્સલ્યભાવને અળગે કરી પિતાનું શિશુ ધર્મપ્રવૃત્તિને ચરણે ધર્યું હતું, તે પાહિનીદેવી આ મહોત્સવ નજનજર નિહાળ્યા વિના રહી શકે કે? એણે જ્યારે મહોત્સવ નિહાળ્યું ત્યારે એને પિતાનું જીવન સાર્થક થતું લાગ્યું. કદાચ જેને લાલનપાલન અને લાડથી ઉછેરી પિતાની સાથે રાખી સાદ સંસારી બનાવી લેકમાં શાહદાગર તરીકે પ્રસિદ્ધ બનાવ્યે હેત, કદાચ ધંધૂકના નગરશેઠ તરીકે જેણે વધુમાં વધુ કીતિ મેળવી હત, તે ચંગદેવ આજે ધોળાં વસ્ત્રમાં ને વિરક્ત મદશામાં શેભી રહ્યો હતો. ધર્મલાભ માટે એણે ઊંચે કરેલે હાથ, જાણે ગુજરાતને છાઈ જઈને ઊભે હેય એટલે વિશાળ લાગતું હતું. એનું યૌવન મોહક હતું, શરીર સુદર હતું, મુખમુદ્રા સૌમ્ય હતી, કાંતિ અદ્વિતીય હતી –એ અનેક જુવાન, સુંદર, મેહક પુરુષથી કઈ રીતે જુદો તરી આવતે હતેા. માણસની ભીડ આડે રહીને પાહિનીદેવી છાની છાની પિતાના શિશુને નિહાળી રહી અને એની આંખમાંથી પ્રેમનાં આંસુ ચાલી રહ્યાં. ખંભાતના નગરજને, શ્રેષ્ઠીઓ, રાજ, પુરુષે – અરે, ખુદ મંત્રી ઉદયન પિતે – એની પાસે નાના લાગી રહ્યા. થડી વાર પછી મહત્સવની પૂર્ણાહુતિ થવાને વખત આવ્યું. આચાર્ય દેવચંદ્રસૂરિ પિતાનું પદ એવા યોગ્ય હાથમાં સોંપી રહ્યા હતા કે આજે આ સર્વોચ્ચ ત્યાગની શાંતિ એમના મેં ઉપર કઈ જુદી જ અવર્ણનીય તિ પ્રકટાવી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ હેમચંદ્રાચાર્ય રહી હતી. તે વખતે ધીમે પગલે, સભાજનોની ભીડ વચ્ચે થઈને નતમસ્તકે એક સ્ત્રીશરીર આવતું દેખાયું. આચાર્યે પિતાની સાથ્વી માતા પાહિનીદેવીને જેઈ! પ્રથમ તીર્થંકર ત્રાષભદેવને નિહાળવા જેમ એમની માતાનાં પ્રજ્ઞાનયન ખૂલી ગયાં હતાં, તેમ પાહિનીદેવીનાં આંતરનયન આજે સોમચંદ્રનાં દર્શને ખૂલી ગયાં. પણ થશેધરાને જોઈને જેમ ભગવાન તથાગતને પિતાને ત્યાગધર્મ તુચ્છ લાગ્યું હતું, અને જેના ચરણ પાસે ઊભા રહેતાં તથાગતને, યુગયુગના વહી રહેલા પ્રેમસાગરના આ મહાતરંગ પાસે, પિતાની પ્રેમશક્તિ એક નાનકડી નદીની છોળ જેવી લાગી હતી, જેમ શંકરાચાર્યના વિરક્તિના મહાન સમુદ્રમાં માતૃપ્રેમના સંસ્મરણનું એક નાનું નાવડું હરહમેશ તરતું હતું, જેમ વનવાસથી પાછા ફરતા લક્ષ્મણને પિતાનાં શૌર્ય ને ત્યાગ ઊર્મિલાના વદન પર છવાયેલી એકાદ મૂકવાણની કાવ્યપંક્તિ પાસે નાચીઝ લાગ્યાં હતાં, તેમ અત્યારે હેમચંદ્રાચાર્યને આ માતાના ચરણ સમક્ષ પિતાને જ્ઞાન રોગ – પિતાની ઉપાસના – કુછ વિસાતમાં ન લાગ્યાં. જે નારીના પ્રેમસાગરના તટે ઊભા રહીને મેટા મેટા નરપુંગ નતમસ્તકે “અમે તે હજી છીપલાં શોધીએ છીએ, અમે તે હજી શંખલા વીણીએ છીએ” એમ બોલવામાં ગૌરવ લે, એવા મહાન પ્રેમના પ્રતીક જેવી આ નારી હતી. આચાર્ય હેમચંદ્ર ઊભા થઈને દોટ મૂકી, અને સૌને દેખતાં એના ચરણમાં મસ્તક મૂકી દીધું. હું પણ આ પંથમાં જ તારી સાથે રહી છું, મેં Page #68 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય બહુ વિચાર કર્યો, હવે હું આ રસ્તે નહિ તજું!” એમ કહેતી પાહિનીદેવી ત્યાં ઊભી રહી ગઈ હતી. ડી વાર પછી તે બેલી: “મને પણ, આચાર્યદેવ ! સાધ્વીપંથમાં લઈ લે!” હેમચંદ્ર એ જોઈ જ રહ્યો. આજે એની મા એને અલૌકિક લાગી. એના હૃદયમાં સર્વત્ર જ્ઞાનની શાંતિ હતી. આજે જ એને ખબર પડી કે જેની પાસે જ્ઞાન કુછ વિસાતમાં નહિ, એવા મહાપ્રેમની પણ શાંતિ હોય છે. એ જાણે કહી રહી હતી: “મેરે દુઃખમેં ભરા વિશ્વસુખ, ક્ય ન ભરું ફિર મેં હામી.” * હેમચંદ્રે કહ્યું : “આવે, મા! આવે. જે રસ્તે તમે મને બતાવ્યું, એ જ રસ્તો આજે હું તમને બતાવું છું. પણ મા ! તમે મને આ ધર્મધ્વજને આશ્રય લેવરાવ્ય; આ કલ્યાણકેતુ તમારે માટે પણ સુખરૂપ બને! તમારી કૃપાથી હું – મેં ત્રિવિધ-દુઃખ-વિનિવૃત્તિ-હેતુ બાંધું અપના પુરુષાર્થ–સેતુ સર્વત્ર ઉડે કલ્યાણ-કેતુ.”+ હેમચંદ્રાચાર્યે માતા પાહિનીને સાધ્વીવર્ગમાં આચાર્ય. પદે સ્થાપ્યાં અને “પ્રવર્તિની”—પદ અપાવ્યુંઃ સંઘની સમક્ષ માતાને આચાર્યના સિંહાસનની અધિકારી બનાવી અને પિતાનું પુત્રત્રણ અદા કર્યું. * યશોધરા : મૈથિલીશરણ ગુપ્ત. + મૈથિલીશરણ ગુપ્ત. Page #69 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યની મહત્વાકાંક્ષા તે ભારતવર્ષમાં નામના મેળવવાની હતી, અને એ હેતુથી એમણે ખંભાત છેડીને પ્રસ્થાન કરવાનો વિચાર પણ કર્યો હતે. પરંતુ ગુરુ દેવચંદ્રસૂરિએ તેમને કહ્યું: “સપુરુષની કીર્તિ તેમના સ્થાનમાં જ રહેતી નથી. તમે જે ગુજરાતને તજી જશે તે કદાચ તમને વધારે કીર્તિલાભ મળશે, પણ તમારી દેશભાવના સ્થિર કરવાનું એમાં નહિ બને. ભવાંકુરને દગ્ધ કરવાની ઈચ્છા રાખનાર સાધુજને કર્મમાં આસક્તિ ન રાખતાં કર્મ કરવું એ જ એનું મહાન દેશાટન છે. શારદાને શેધવા કરતાં શારદાને અહીં જન્માવો. “વિક્રમાંકદેવચરિત'ના કવિએ ગુજરાતની વાણીને અસ્પષ્ટ કહી છે, તે દેષ ટાળવે હેય તે ગુજરાતને તમારું કરો.” બિલ્ડણની શારદાદેશની સ્તુતિએ આચાર્યને એક વખત દેશવિદેશમાં જવા પ્રેર્યા હતા. શારદાદેશના અનેક વિદ્વાને પણ ગુજરાતમાં અવારનવાર આવતા. મમ્મટ–અભિનવગુપ્ત જ્યાં સરસ્વતી મેળવી તે કાશમીર એમને આકર્ષી રહ્યું હતું, પણ ગુરુના શબ્દોએ એમને પિતાના સ્થાનનિર્ણયમાં નિશ્ચિત બનાવી દીધા. હેમચંદ્રાચાર્ય ઘણુંખરું ગુજરાતમાં જ વિહાર કરતા રહ્યા, અને પિતાના લાંબા આયુષકાળમાં તેમણે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું. * ક્ષત્ત્વિ વિધતિ ને જે સર્વવાવરુદ્ધાस्तद्भाषन्ते किमपि भजते यद् जुगुप्सास्पदत्वम् ॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫] જે વખતે સ્તંભતીર્થમાં હેમચંદ્રાચાર્યને વાવ નાગરિકેને, શ્રેષ્ઠીઓને, પ્રજાજનોને ને રાજપુરૂષને આકષી રહ્યો હતે, જે વખતે હેમચંદ્રાચાર્યના મેંમાંથી નીકળતી સરસ્વતી જુદું જ રૂપ ધરી રહેતી, જે વખતે હેમચંદ્રાચાર્ય, दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ।। - એ હરિભદ્રસૂરિની વાણીને બેલીને કર્મબીજને દગ્ધ કરવાની માનસી ક્રિયાપ્રક્રિયાને ભેદ સમજાવી રહ્યા હતા, તે વખતે કાશ્મીરથી કંકણ સુધી, ને અંગદેશથી સૌરાષ્ટ્ર સુધી – એમ આખા ભારતવર્ષમાં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ યસિંહ ગુજરાતને નૃપાળ હતે. “શિવને મસ્તકે શેભતી ચંદ્રકલા જેવા નિષ્કલંક ગુણવાળા લેક” તે વખતે પાટણમાં રહેતા હતા. * “દ્વયાશ્રય”માં હેમચંદ્રાચાર્ય આ પાટણનું વર્ણન યાશ્રય, ૧–૭૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય કરે છે ત્યારે વાવાક્યમાં ને શબ્દેશબ્દમાં, * બુદ્ધિને આઠ ગુણોનું નિત્યસેવન કરનાર આ સાધુપુરુષ પણ ઉત્સાહ ને જીવનને સંયમી ઉલ્લાસ બતાવે છે. જેમ એણે “ગશાસ્ત્રમાં કહ્યું છે : “શુભકર્મવાળા પાસે સંપત્તિ દોડતી આવે છે” તેમ પટ્ટણીએ પાસે ભારતવર્ષની લક્ષ્મી આવીને ચરણમાં લેતી હતી. સાધુની આઠ માતાઓને * જેમણે જીવનવ્યવહારમાં નિત્ય સેવી હતી તે સાધુ હેમચંદ્રાચાર્ય પણ પાટણને વૈભવ વર્ણવે છે, ત્યારે લાગે છે કે એનું અંતર સમસ્ત ગુજરાતની મહત્તા દેખીને જાણે ભર્યુંભર્યું થઈ ગયું છે કે * બુદ્ધિના આઠ ગુણ – शुश्रषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहोऽपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ ' –ગોપાલદાસ–સંપાદિત હેમચંદ્રનું “યોગશાસ્ત્ર” * હેમચંદ્રાચાર્યે ચારિત્રના મૂળગુણરૂપ ને ઉત્તરગુણરૂપ એમ બે ભાગ પાડ્યા છે. મૂળગુણમાં પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ ગણી છે. પાંચ સમિતિ : ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપ-સમિતિ અને ઉત્સર્ગ સમિતિ; ત્રણ ગુપ્તિઃ મને ગુપ્તિ, વાગ્રુતિ ને કાયગુપ્તિ. –ોગશાસ્ત્ર, સંપાદક : ગોપાલદાસ પટેલ + अनज्झलिव सोऽहल्भ्यां धर्मार्थाभ्यां युतो जनः । निरीक्ष्यतेऽत्र निष्पापं चेष्टयन् हितकाम्यया ॥ ૨-૪૨ प्राक् शौर्यवृत्तौ प्राक्छास्त्रे प्राऽ शमे प्राक्समाधिषु । प्राक् सत्ये प्राऽक षड्दर्शन्यां प्राक् षडयामितो जनः ॥ १-६५ Page #72 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય પાટણ તે વખતે સરસ્વતી, રાજનીતિ અને ધર્મ – એ ત્રણે ય મહાન પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, અને ભીમને ભેજરાજે મેકલેલી ગાથાને પ્રત્યુત્તર આપવા માટે તપાસ કરવી, પડે તે જમાને વીતી ગયું હતું. પાટણમાં મંત્રીઓ મહાવિચક્ષણ ને રાજનીતિકુશળ ગણાતા, અને એની ધાર્મિક સમન્વય સ્થાપવાની નીતિ-રીતિએ સૌને છક્ત કર્યા હતા. એટલે કુદરતી રીતે હેમચંદ્રાચાર્યને પણ પિતાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર પાટણ થાય એ સ્વાભાવિક લાગ્યું હશે. એ પાટણ ક્યારે આવ્યા તે વિષે વિશ્વસનીય ઉલેખ બહુ यचितोस्मायिदं देहि यचितोस्मायिदं पुनः ।। उदारायीश्वरायाहुरत्रेति स्वनियोगिनः ।। ૨–૭૮ –એ લૈકેમાંનું વર્ણન તેમ જ નીચેના કાથ [ભાષાંતર શ્રી મણિલાલ નભુભાઈત ઠચાશ્રયમાંથી લીધેલ છે,] એ સમયનું ચિત્ર રજૂ કરે છે: અત્રેના વાફરોને જેઈ વાચસ્પતિ પણ માથું નીચું નમાવે; અત્ર રાજાઓના ચશથી જે સ્વાભાવિક રીતે શ્વેત નથી તે પણ ત થઈ ગયું છે, અત્ર સ્મૃતિ, કૃતિશાસ્ત્ર, વ્યાકરણ, તિષ, પાશુણ્ય (સંધિ, વિગ્રહ, યાન, આસન, ધીભાવ, સંશ્રય) એ સર્વને કંઠે જાણનાર તેમજ ષશાસ્ત્રના તર્કને જાણનાર એવો સુંદર વાણવાળે કોણ નથી?” * “અત્ર શ્રાવકે, “હે અહંન! તમે જ સંસારમાં પડેલાના શિવરૂપ છે, તમે જ વિષ્ણુ છે, તમે જ બ્રહ્મા છો” એમ સ્તુતિ કરતાં બહુ શ્રદ્ધાથી સુંદર વાણી વદે છે.” + આ ધાર્મિક સહિષ્ણુતા ગુજરાતની પ્રજાને ગુણ તે છે જ, પણ એ સંબંધમાં મહાન હેમચંદ્ર દર્શાવેલી નીતિ તો અનુકરણ કરવા, જેવી છે: માવો ઘમ વ્રતસ્થાના વિરોધોરામઃ વહુ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ હેમચાચાય ઓછા મળે છે. ડો. મુલરના જણાવ્યા પ્રમાણે ( પ્રભાવકચરિત્ર'માં એક આડકતરા ઉલ્લેખ કુમુદચંદ્ર ને દેવસૂરિના શાસ્ત્રાર્થપ્રસંગે હેમચન્દ્રે કરેલી પ્રશસ્તિના છે, એ જોતાં તે શાસ્ત્રાર્થપ્રસંગે હેમચદ્રાચાર્ય હાજર હશે એમ લાગે છે. કુમારપાળચરિત્ર ’માં પ્રથમ મેળાપના પ્રસંગના ઉલ્લેખ છે. C પ હેમચ`દ્રાચાર્યે વિહાર કરતા પાટણમાં આવ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહની કીર્તિ દિગંતવ્યાપિની હતી. તેનું શૌર્ય અસાધારણ ગણાતું. તેની રાજનીતિ દિગ્વિજયી હતી. તેની મહત્ત્વાકાંક્ષા સામ્રાજ્ય સ્થાપવાની હતી. તે વિદ્વાન હતા ને વિદ્યારસિક હતા. એની નજર સમક્ષ માદ્યવભૂમિ અને વિક્રમ રાજા રમી રહ્યા હતા. અને વિક્રમના યશ પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી. એને ગુજરાતમાં સરસ્વતી માણવી હતી. “ ગૂર્જરદેશ ” એમ ખેલતી એની વાચાને પ્રતાપ જુદા હતા. એનાથી ગુજરાતની લઘુતા સાંખી શકાતી ન હતી. ગુજરાતના સુભટા, સૈનિકો, સાધુએ, સરસ્વતીપુત્રા, સુંદરીએ, સમાજનેતાએ સઘળા જ મહાન હેાય એમ જોવાની અને તાલા વેલી લાગી હતી. “ ગુજરાતમાં આ નથી ’’ એ વાકય એને શરની પેઠે વીંધી નાખતું. એની સભાના વૈભવ માટા મેટા પડતા ને નરપુંગવાનાં માન છેડાવે એવા હતા. એની સભામાં જવું એ પણ સાધારણ પડિંત માટે શકય ન હતું. એ પાટણનાં ગગનચુંબી દેવાલયેા પર “ કનકની ધ્વજારૂપ ભુજાઓને ઊંચે ઉછાળીને, પોતે સુંદર સ્થાન મળવાથી હર્ષોંન્વિત થઈ હોય તેમ, લક્ષ્મી સ્વયં જાણે કે નૃત્ય કરતી.” * "( * કુમારપાળપ્રતિખાધ Page #74 -------------------------------------------------------------------------- ________________ હેમચાચાય ૪૭ - ‘ ધર્મનું જાણે ધામ હોય ને નયનું સ્થાન હાય, એવું એ અણુ હિલપુર – જેને શ્રી – લક્ષ્મી સદા સેવતી – તે ભૂમિના સ્વસ્તિક જેવું લાગતું.’× આંહીં રાજા જયસિંહ સિદ્ધરાજ સ્વયં દર્શીન અને તત્ત્વજ્ઞાન જેવા વિષયની ચર્ચામાં આનંદ લઈ શકતા અને જીવનના સર્વે પ્રશ્નોને છણુવામાં જ જીવન છે એમ માનીને તલવાર, તુરંગ અને તત્ત્વજ્ઞાન; સાહિત્ય, શિલ્પ અને સૌન્દર્ય – સઘળા જ વિષયામાં એક નાના બાળકની માફક રસ લઈને ભળી જતા. એણે દૃહિણુતનયા – સરસ્વતી નદીને એક ગુજરાતી તરીકે જેટલા પ્રેમથી નિદ્વાળી હતી, અને એના જલતરંગને જોઈને એ જેટલે પ્રસન્ન થયા હતા, એટલાં જ પ્રેમ અને પ્રસન્નતા સરસ્વતીની આરાધનામાં પણુ એ ખતાવી રહ્યો હતા. અને એક કાલિદાસની જરૂર હતી, જે પેાતાની કવિતા વડે ગુજરાતને એના ગૌરવના વારસા આપી જાય, રઘુવંશના રાજાઓની ગાથા વાંચીને જેમ રાષ્ટ્રીયત્વ જાગ્રત થાય છે, તેમ ચૌલુકય કીર્તિકથન સાંભળીને, ભવિષ્યના કાર્ય પણુ ગુજરાતી પેાતાની જાતને નાની ન માને – એવી કોઈ અમરકૃતિ માટે એ ઝંખી રહ્યો હતા. એ રઘુવ’શને અને કાલિદાસને શેાધતા હતા, જેમ એણે · કોઇ દિવસ ત્રણ નડારા વાનાં – પીઠ દેવી, પૌરુષથી હારવું ને દિલ ચારવું – કર્યાં ન હતાં,' તેમ એણે ત્રણ સારાં વાનાં – તત્ત્વચર્ચા, કલા અને સાહિત્ય – વિષે કોઈ દિવસ ઉપેક્ષા સેવી ન હતી. *લાટના મજીઠ રંગ, પૃથ્વી ને જલના નૈસર્ગિક ગુણથી સર્વોત્તમ ગણાતા, એટલે એ સર્વોત્તમ રંગની પેઠે જે વિદ્યા, ભૂમિ ને < - × ચાય * ચાશ્રય, ૬, ૯૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ હેમચ`દ્રાચાય સંસ્કાર – ત્રણે ખળથી નૈસર્ગિક રીતે પ્રતિભાશાળી સર્વોત્તમ સાહિત્યકાર હાય, અને એ શેાધી રહ્યો હતા. એને પેાતાની પાછળ મહાન શિલ્પ, મહાન સાહિત્ય અને મહાન પ્રજા મૂકવાની મહત્ત્વાકાંક્ષા હતી, કોઈને લેશ પણ શંકા ન પડે એવા સ્થળમાં એ વીર વિક્રમની માફ્ક અંધારપછેડી ઓઢીને ફરતા; લાકો માનતા કે એને સિદ્ધિ વરી છે. વીર વિક્રમની પેઠે એની 'તકથાઓ ઘરઘરને આંગણે ચાલી રહી હતી. સાર્થવાહે દેશિવદેશમાં એની મહત્તાનાં ગુણુગાન કરતા. દક્ષિણના, સિંધના, મારવાડના, મેવાડના, માળવાના, બુંદેલખંડના, ઢાંકણુના, સૌરાષ્ટ્રના અનેક રાજવીએ એના મહિમાને ભય અને પ્રશંસાથી જોઈ રહ્યા હતા. જે ઉક્તિ ભાજરાજા વિષે કહેવાતી — अस्य श्रीभोजराजस्य द्वयमेव सुदुर्लभम् । शत्रूणां शृखलैर्लाहिं ताम्र शासनपत्रकैः ॥ તે પાતાના વિષે પ્રચલિત થાય એવી એની આકાંક્ષા હતી. પાટણની મનેાહર નગરી - એક મહાન જલાશયથી શે।ભતી હાય; તેના નગરજન, નાગરિકો અને નગરસુંદરીએ તેને કાંઠે આવેલા ઉદ્યાનમાં ફરતાં હાય અને એ રીતે પાટણમાં રસિકતા, સુંદરતા ને શૂરવીરતા એ ત્રણેના મેઘા સમન્વય સાધી શકાતા હાય, એવી કલ્પના અને આવતી. એ દૃષ્ટિથી એ *દુલ ભસરેાવરને જલથી છàાછલ છલકાવી * જુએ શ્રી ગૌરીશ કર હીરાચંદના સેાલ કીઓના ઇતિહાસ ’ તથા શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીકૃત ‘ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ ' વિભાગ ૧ લે. " Page #76 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય દેવાને ને તેને હજાર મંદિરથી શણગારવાનો વિચાર કરતે.. હેમચંદ્રાચાર્યે જે વાણુમાં વ્યક્ત કર્યું તે એને વ્યવહારમાં જવાની ઈચ્છા હતીઃ प्राक् शौर्य वृत्तो प्राङ्कच्छास्ने प्राङ्क् शमे प्राक् समाधिषु । प्राङ्क् सत्ये प्राक् षड्दर्शन्यां प्राक षडङ्गथामितो जनः । આવા આ તરુણ, કપ્રિય, યશસ્વી, આનંદી, સરસ્વતી પૂજક જુવાન નૃપતિની મહત્ત્વાકાંક્ષા પાટણની પ્રજાને પણ પ્રજા તરીકેનું નવીન ગૌરવ આપી રહી હતી. કઈ પટણીનું અપમાન થાય તે જાણે આખા પાટણનું અપમાન થતું હોય તેમ નગરજને માની લેતા. જેણે જયસિંહની વિકસભાને પણ “દીન રામે એમ કહીને ગ્રામ્ય સભા ગણી હતી, તે મહાવિદ્વાન દેવધ નામે ભગવદશની પાટણમાં આવ્યા, ત્યારે તેણે આપેલા દુધ લેકને ભેદક, પર્વતશિલાને ભેદે તેમ, રાજાની સમક્ષ, દેવસૂરિએક કરી બતાવ્યું અને પાટણમાં વણ મહાવિદ્વાને વસે છે એ સિદ્ધ કરી બતાવ્યું. હેમચંદ્રાચાર્યને પાટણના વાતાવરણમાં નવીન જ તત્વ મળ્યું. ગમે તેટલું * પ્રભાવક્યરિત્ર ૪ હેમચંદ્રાચાર્યના ગુરુ તો દેવચંદ્રસૂરિ; આ દેવસૂરિ તે વાદી દેવસુરિ; દેવચંદ્રસૂરિથી ભિન્ન છે. एकद्वित्रिचतुःपंच-षण्मेनकमने न काः । देवबोधे मयि ऋद्ध षण्मेनकमनेनकाः || (ચાર્વાક, બૌદ્ધ, વૈશેષિક, સાંખ્ય, નૈયાયિક અને પ્રભાકર -મીમાંસક-એવી રીતે, દરેક એક એક વધારે પ્રમાણ માનનારા વિષે આ ઉલ્લેખ છે. એ છયે પ્રમાણુવાદીઓને ઇચ્છનાર એવો હું દેવબોધ ક્રોધાયમાન થતાં બધાં ચૂપ થઈ જાય છે – એ એને અર્થ છે) ૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હેમચંદ્રાચાર્ય મહાન પણ તે વખતનું સ્તષ્ણુતીર્થ પાટણના હિસાબે કંઈ ન હતું. પાટણમાં તે મહાલ, મહામંદિર, મહાપુરુષ, મહાજને અને મહાપાઠશાલાઓ હતી; અહીંની સભામાં બેસવું એ કાંઈ જેવાતેવાનું કામ ન હતું, એટલે પાટણમાં રહેતાની સાથે હેમચંદ્રાચાર્ય પાટણથી અને પાટણ હેમચંદ્રાચાર્યથી વધારે મહાન દેખાવા લાગ્યાં. દરમ્યાન, કદાચ વર્ષોને છેડે ફેરફાર આમ કે તેમ મૂકીએ તે, સંભવિત છે, કે વાદી દેવસૂરિના કુમુદચંદ્ર સાથે થયેલા શાસ્ત્રાર્થ વખતે અનુભવેલી હેમચંદ્રની પ્રતિભાએ રાજાને આકર્ષી હેય. મેરૂતુંગના કહેવા પ્રમાણે, જેનું શશવ પૂરું થવા આવ્યું છે, તેવા હેમચંદ્રાચાર્ય, દેવસૂરિના સહાયક તરીકે તેમાં હાજર હતા. દેશ-વિદેશને છતત જીતતે કુમુદચંદ્ર ગુજરાત દેશમાં આવ્યું હતું. પાટણને નૃપાળ એ વખતે હરેક વિદ્વાનને સત્કારતે, તેમ આ તે પિતાની માતાના પિતાને ગુરુ એટલે એને વિશેષ આદર આપીને પાટણમાં શાસ્ત્રાર્થ ગોઠવા. એ વખતે સિદ્ધરાજને હેમચંદ્રાચાર્યની પ્રતિભાની વિશેષ ખાતરી થઈ હશે. દેવસૂરિ તે વખતે કર્ણાવતીમાં હતા. સિદ્ધરાજે ને પાટણના સંઘે તેમને પાટણ આવવા વિજ્ઞ + કરી. દેવસૂરિ આવ્યા અને મહારાણી મીનલદેવીની હાજરીમાં જ શાસ્ત્રાર્થ શરૂ થયે. આ શાસ્ત્રાર્થ એ પણ એ જમાનાની સંસ્કારિતાનું એક લક્ષણ કહી શકાય. પ્રાચીન સ્પાર્ટી અને એથેન્સના વર્ણનમાં, નવા આગંતુક જુવાને શી રીતે જુદા જુદા ગુરૂઓના સ્થાનમાં જઈ, ઉપદેશ સાંભળતા ને અભ્યાસ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૧ હેમચંદ્રાચાર્ય કરતા તેનું વર્ણન આવે છે. આર્યસંસ્કૃતિને આત્મા ધર્મ છે, અને સાહિત્ય એ પણ એનું એક ઉપાંગ છે. એટલે આપણે ત્યાં સામાજિક કે સંસ્કૃતિને પરિવર્તનની દિશા ધર્મમંદિરમાંથી નક્કી થતી આવી છે. આવા શાસ્ત્રાર્થો દ્વારા લેક માર્ગદર્શન પામતા, અને સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મમાં ગૌરવ લેતા શીખતા. કુમુદચંદ્રની આત્મગૌરવવંતી વાણી “સ્થિતે વાહન વાત” – અને દેવસૂરિને જવાબ– ઝાર્ચ વિવાન રહે ! તત્ર, સવારના ઘોતઋતે જ !' વગેરે ઉક્તિઓ ઉપરથી એ રણપંડિતની મૂર્તિ ખડી થાય છે. * સંભવિત છે કે પિતાના મતાગ્રહની ખેંચતાણથી પાટણના નગરજને અને રાજપુરુષે પણ બે વિભાગમાં વહેંચાઈ ગયા હોય. માતા મીનલદેવી અને તેને માતૃભક્ત તરુણ રાજા – એ બન્નેને પણ અંતરમાં એક કે બીજા પક્ષ પ્રત્યે સહાનુભૂતિ થઈ હશે. પણ છેવટે તે રાજા એ રાજા જ રહે છે. દેવસૂરિએ કહ્યું છે તેમ “શાસ્ત્રાર્થ, વિદ્યાના પ્રસાદ થી જય મેળવવા માટે છે'; તેમ જય-પરાજયની દિશા વિદ્યાના પ્રભાવથી નક્કી થાય છે, ને રાજા-રાણે સૌને લાગે છે કે કુમુદચંદ્રની હાર થઈ છે. તે સમયના ધેરણ પ્રમાણે હારેલે પડિત અને હારેલે સેનાપતિ માનભંગ થઈ દેશ. નિકાલ પામતા. * મુનિ જિનવિજયજી સંપાદિત પુરાતનપ્રબંધસંગ્રહ, દેવાચાર્યપ્રબંધ; પ્રબંધચિંતામણિ, ગુજરાતી ભાષાંતર, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી; અને પ્રભાવક ચરિત, દેવસૂરિપ્રબંધ. Page #79 -------------------------------------------------------------------------- ________________ હેમચ‘દ્રાચાય આ પ્રસંગ પછી હેમચંદ્રાચાર્યનું સ્થાન વધારે ને વધારે પ્રતિષ્ઠાભર્યું થતું ગયું. એ ખરું છે કે, ખુલર લખે છે તેમ, હેમચદ્રને ઉદયન મંત્રીની સાહાય્ય હતી ને તેથી એણે સિદ્ધરાજ પાસે જવામાં મદદ કરી હોય. પણ વધારે સંભવિત એ છે, કે એ વિચક્ષણ રાજપુરુષે આ પ્રતિભાશાળી નર વિશે રાજાને કાંઈ કહેવામાં એની સેવા કરતાં અપસેવા જ વધારે જોઈ હોય. વળી હેમચ`દ્રાચાર્યની પ્રસિદ્ધિ તા પાટણ આવતા પહેલાં પણ થઈ ચૂકી હતી, એટલે વધારે સંભવિત તે એ છે કે જયસિંહ પોતે જેમ સર્વ વિદ્વાના તરફ નૈસર્ગિક રીતે આકર્ષાતા, તેમ હેમચંદ્રાચાર્ય પ્રત્યે પણ આકર્ષાયા હોય. - + આ વાતને મેરુડુંગના ‘ પ્રબંધચિંતામણિ ’માંની આ વાતથી અનુમેાદન મળે છે : સિદ્ધરાજે એની કીર્તિ સાંભળી જવાની પૃચ્છા કરી, નહિ કે ઉદ્દયને એની ભલામણ કરી : અન્યા શ્રીહેમચન્દ્રસ્ય लोकोत्तरैगुणैरपहृतहृदयो नृपतिर्मन्त्रिउदयनमिति पप्रच्छ यदीदृशं पुरुषरत्नं समस्त वंशावतंसे वंशे देशे च समस्त पुण्यप्रवेशिनि निःशेषगुणकरे नगरे च कस्मिन्समुत्पन्नमिति ॥ આ ઉલ્લેખ કુમારપાલના સમયના હાય એ બરાબર લાગતું નથી. જોકે ‘ પ્રબંધચિંતામણિ 'માં કુમારપાદિપ્રખધમાં એ હાવાથી ગોટાળા થવાના સંભવ છે. ઉદયન મંત્રી અને કુમારપાલના સમયમાં તા હેમચંદ્ર ધણા જાણીતા હાય, એટલે આ પૃચ્છા સંભવિત લાગતી નથી. કુમારપાલપ્રતિબાધ ' પ્રમાણે તા વાગ્ભટે આ વાત કરી છે. એટલે, સંભવિત એ છે કે ઉલ્લેખ સિદ્ધરાજને લગતા જ હાય. ડૅા. ખુલરે આ પ્રસંગ જે રીતે મુકાયા છે તે વિષે શંકા બતાવી છે. આટલા પ્રાથમિક પરિચય સિદ્ધરાજે સ્તંભતા માં જ મેળવ્યા હાય અને પછી પાટણમાં વધારે પરિચય થયેા હેાય. એટલે મેરુત્તુ ંગના આ ઉલ્લેખ આ રીતે ઘટાવવા વધારે યાગ્ય લાગે છે. 6 પર . Page #80 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય દેવસૂરિને રાજાએ આ વિજયના મહોત્સવ પ્રસંગે જે તુષ્ટિદાન આપવાનું કર્યું હતું, તેમાંથી એક સુંદર જિનમંદિર બંધાવવાનો નિર્ણય થયે. પંડિત દેવબોધિને એ મંદિર-મહેસવ પ્રસંગે દેવસૂરિએ આમંત્રણ આપેલું. તે વખતે એણે એક સુંદર કલેક કહ્યો : एका रागिषु राजते प्रियतमादेहाई हारी हरो। नीरागेषु जिनो विमुक्तललनासंगो न यस्मात् परः । दुर्वारस्मरघस्मरोरगविषव्यासंगमूढा जनः शेषः कामविडम्बितो न विषयान् भक्तुि न मेोकतु क्षमः ।।* હેમચંદ્રાચાર્ય પ્રત્યે સિદ્ધરાજનું આકર્ષણ વધવાનું એક વધારે કારણ આપણને મળે છે. દેવબોધિની વિદ્વત્તા અગાધ હતી. તેના પ્રત્યે રાજાને પ્રીતિ પણ હતી. શ્રીપાલ કવિને તે રાજા પિતાને મિત્ર‘પ્રતિપન્નબંધુ'- જ ગણત.+ શ્રીપાલ કવિએ રુદ્રમહાલય અને દુર્લભસરોવરસહસ્ત્રલિંગ સરોવર – પર પ્રશસ્તિઓ લખી હતી. = * દેહાધે ધરી રાજતા પ્રિયતમા રાગી મહાશંકર, નિત્યે વા લલના તજી બની ગયા નીરાગી જિનેશ્વર; બીજા તે નહિ રાગસર્પ વિષને વ્યાસંગ મૂઢ તજે, હાંસીપાત્ર બની રહે મદનના, ના એ તજે કે ભજે. + જુઓ “કુમારપાલપ્રતિબોધ’, અંતિમ પ્રશસ્તિ – __ श्रीसिद्धाधिपतिः ‘कवीन्द्र' इति च 'भ्राते 'ति च व्याहरत् । = એ પ્રશસ્તિમાંથી શ્રીપાલ કવિ વિષે કાંઈક ખ્યાલ આવે. એનામાં સિદ્ધરાજ જે ઈચછી રહ્યો હતો, તે કદાચ નહિ હોય. કે વખતે એ શક્તિ હોય તે પણ કવિ પ્રજ્ઞાચક્ષુ હોવાથી એક રીતે શારીરિક અપંગ અવસ્થામાં ગણાય. “કુમારપાલપ્રતિબોધ”ની અંતિમ પ્રશસ્તિમાં તો Page #81 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય પરંતુ દેવબંધની અગાધ વિદ્વત્તા છતાં એને સ્વભાવ માની ને તરંગી હતે, તે પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલને સ્વભાવ સૌમ્ય હોઈ તેની વિદ્વત્તા, જેને બીજા વર્ગની કહી શકાય, તે પ્રકારની હતી. એની જે રચનાઓ આપણી પાસે છે, તેમાંથી પણ શબ્દની સુંદરતા જ વધુ ઝરે છે. દેવસૂરિ કે વીરાચાર્ય જેવા પ્રખર વિદ્વાને વિદ્વાને તે હતા જ; પરંતુ, સાથે સાથે, તેઓ વિરકત પુરુષ પણ હતા. કોઈક વિનદી ગણાય તેવા કહેવાતા અપમાન માટે પણ વીરાચાર્યે સિદ્ધરાજને રાજદરબાર તજી દીધા હતા. એ જાતની એમની નૈસર્ગિક વિરક્તિવાળી વૃત્તિ હોઈ તેઓ સિદ્ધરાજના આ યમાં રહી, સાહિત્યરચનાઓ કરાવવાનો અને આશય સિદ્ધ કરવા પ્રકૃતિથી જ અસમર્થ હતા. અથવા કહે કે, કામને યં ઢોવોત્તર ૩ મતિઃ સાત્યવિરતિઃ | શાંસિદ્ધાવતઃ અર્વી” રૂતિ નું પ્રતિ તિ ૨ વ્યાદરતુ છે ” -એમ કહ્યું છે. પરંતુ શ્રીપાલ કવિનું ખરું મૂલ્યાંકન એની વિશેષ કૃતિઓનો પરિચય વિના શક્ય નથી. અત્યારે ઉપલબ્ધ બે જ (૧) વીશ તીર્થકરોની ૨૯ માં કરેલી સ્તુતિ અને (૨) વડનગર-~ાકાર-પ્રશસ્તિ (વડનગરને કિલ્લો વિ. સં. ૧૨૦૮ માં કુમારપાલે બંધાવ્યો હતો) એ ઉપરથી ખરો ખ્યાલ મેળવવો મુશ્કેલ છે. બાકી, એને માટે વપરાયેલા શબ્દો તો આ છે : श्रीदुर्लभसरोराजस्तथा रुद्रमहालये । अनिर्वायरसैः काव्यैः प्रशस्तीरकरोदसौ ॥ + વીરાચાર્યને સિદ્ધરાજે એમ કહેલું કે પંડિતજનની મહત્તા રાજ્યાશ્રયને લીધે છે. એ ઉપરથી વીરાચાર્યે પાટણ તજી દીધાને ઉલલેખ “પ્રભાવકચરિત્ર'માં છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૫૫ પશ ન કરવા જેટલા સમર્થ હતા. એટલે કુદરતી રીતે જ સિદ્ધરાજનું મન દેવચંદ્રસૂરિના પટ્ટશિષ્ય ને આચાર્ય હેમચંદ્ર પ્રતિ આકર્ષાયું હતું. બુહૂલર એક પ્રસંગ “પ્રભાવચરિત્ર”માંથી આપીને એના ઉપર ટીકા કરતાં કહે છે, કે હિંદુસ્તાનને સાહિત્યરસિક રાજવી વિદ્વાન કવિને પિતાને ત્યાં નિત્ય આવવા આમંત્રણ કરે એ સ્વાભાવિક છે, પણ એ માટે શેડે પણ પરિચય અગાઉ હવે આવશ્યક છે. “પ્રભાવચરિત્ર” અને જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ” – એ બન્નેમાં આપેલે પ્રસંગ એ છે, કે એક વખત સિદ્ધરાજ હાથી ઉપર બેસીને મુખ્ય રસ્તા ઉપર થઈને જતું હતું. એટલામાં સૈનિકે ને નગરજનોની ભીડને લીધે એક દુકાન ઉપર ઊભેલા હેમચંદ્રાચાર્યને રાજાએ જોયા. રાજાએ હાથી ત્યાં ઊભે રાખ્યા, અને આચાર્યને કંઈક કથન કરવા વિજ્ઞપ્તિ કરી. તે વખતે હેમચંદ્રાચાર્યે કહેલે લેક એટલે સુદર હતું કે રાજાએ એમને પિતાને ત્યાં સભામાં હંમેશાં આવવાની વિનંતી કરી. આ લેક હેમચંદ્રાચાર્યની અત્યંત સુંદર સમન્વય વૃત્તિ પણ પ્રકટ કરે છે. એમાં એ કહે છે કે, “હે રાજનું સિદ્ધરાજ ! તારા હાથીને તો નિરંકુશ આગળ વધવા દે; દિગ્ગજો પ્રજે તે ભલે ધ્રુજતા; એ ચિંતા કરવાની તારે ના હેય; કારણ કે તે પૃથ્વીને ભાર ધારણ કરે છે.” ૪ શ્લોક આ પ્રમાણે છે– कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशङिकतम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भू स्त्वयैवोद्धृता यतः ।। Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૬ હેમચંદ્રાચાર્ય જર્મનીના કેડરિક વિષે એક વાત છે, કે એક વખત એને રસ્તામાં આવતે જોઈ, એક પંડિતજને ખસીને માર્ગ આપે. પંડિતને મિત્ર, જે કાંઈક છિદ્રાન્વેષી હશે, તેણે ટકેર કરી : “શું મારા ભાઈ, તમે પણ રાજાની શેહમાં તણાયા કે ?” પંડિતે કહ્યું: “તમે ભૂલે છે. એના માથા ઉપર દેશને ભાર છે.” અને પછી તેણે ચાલ્યા જતા રાજાની પાછળ જોઈ રાખતા તેના મિત્રને કહ્યું: “જોયું?” ફેડરિક ચાલ્યો જતે હતો, એટલામાં કઈ મજૂર માથે ભાર ઉપાડીને મળે, એટલે રાજાએ ખસીને તેને તરત માર્ગ આપે હતે, તે બતાવીને તેણે કહ્યું : “જોયું?” જે માણસ જે સ્થાન ઉપર છે, તે સ્થાનનું માહાસ્ય સમજીને તેના વ્યક્તિધર્મને પિછાનવે જોઈએ. ભારતવ્યાપી કીર્તિના સ્વામી તરીકે સિદ્ધરાજે, તે જમાનાના રાજધર્મ પ્રમાણે, અમુક દિશામાં મહત્વાકાંક્ષી થયે જ છૂટકે છે, એ ધ્વનિ હેમચંદ્રાચાર્યના આ લેકમાં છે. એથી વધુ તે એની પ્રકૃતિમાં લેકસંગ્રહ અને ધર્મસંગ્રહ એ બનેને સમન્વય સાધવાનું જે મહાન સામર્થ્ય હતું તે એમાં દેખાઈ આવે છે. કદાચ એ સામર્થ્યને લીધે જ પંડિત દેવધે હેમચંદ્રાચાર્યની મહત્તા પિછાની હશે. હેમચંદ્રાચે તે પંડિત દેવબેધ વિના બીજે સમર્થ જ્ઞાન નથી એમ મત આપે જ હતે. દેવબોધે એના વિષે કહેલી પેલી પ્રસિદ્ધ ઉક્તિ હેમચંદ્રાચાર્યના વયના પ્રમાણમાં તેણે પાટણમાં મેળવેલી કીતિને ઉલ્લેખ કરે છે. અને, એ ભૂલવું ન જોઈએ કે, શ્રીપાલ જેવાને સામાન્ય ગણું કાઢનાર આ ગૌરવપ્રિય અભિમાની પંડિત આપેલી એ અંજલિ છે. આ રહી એ અંજલિ – Page #84 -------------------------------------------------------------------------- ________________ હેમચ'દ્રાચાય पातु वो हेमगोपालः कम्बल दण्डमुद्वहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥ હેમચદ્રાચાર્ય. આ મને વિદ્વાને વચ્ચે તટસ્થવૃત્તિ રાખી એમને મૈત્રી કરાવી આપી. કદાચ એ જેટલું એની સાધુવૃત્તિનું ફળ હશે, તેના કરતાં પણ વધારે, આવા એ વિદ્વાના તેજોદ્વેષથી પાટણની સભાનું વાતાવરણ બગાડે અને એ રીતે સરસ્વતીપ્રિય નમ્ર રાજવીને સરસ્વતી વિમુખ મનાવવામાં કારણુરૂપ થાય – એ લાકસંગ્રહની ષ્ટિ પણ એના આ કા'માં પ્રધાનપદે હોવી જોઈએ; કારણ કે, હેમચંદ્રા ચાના પાછળના જીવનપ્રસ`ગેએ એ સિદ્ધ કર્યું છે કે, એના જેવા ‘ દુશ્મનાને વિનયથી જીતનાર' સાધુ તે વખતે જો કોઈ ન હતા. ―――― દેવબાધ અને શ્રીપાળમાં સિદ્ધરાજે જે આશા રાખી હતી, તે ફળી લાગતી નથી. એકના સ્વભાવની ઉગ્રતા અને અનિયમિતતા અને બીજાની સાધારણ પ્રતિભા; એટલે જ સિદ્ધરાજને જ્યારે હેમચ'દ્રની મુલાકાત થઈ ત્યારે, તે જમાનાના એ મહાન પુરુષા — એક યુગનિર્માતા અને બીજો સ`સ્કારનિર્માતા, એક સમવયી અને બીજો મારિવજયી, એક સરસ્વતીપ્રેમી અને બીજો સરસ્વતીધર્મી, એક મહાવૈભવશાળી અને બીજો મહાવિરક્ત, એક મહત્ત્વાકાંક્ષી અને બીજો લેાક સંગ્રહી, એક ઉગ્ર અને કાંઇક વ્યગ્ર, બન્ને જિતેન્દ્રિય અને શાંત એવા એ યુગના બે મહાન પુરુષ। મન્યા, અને આ હાથીની વાત સાચી હાય—અને એ ‘ પ્રભાવકચરિત્ર’માં હાવાથી એને ખોટી માનવાનું ખીજું મજબૂત કારણુ નથી — : ― • તે, જેમ ૫૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ હેમચંદ્રાચાર્ય અનેક અકસ્માતમાંથી જગનિર્માણ કરનારા બળે ઉત્પન્ન થયાનું બન્યું છે તેમ, આ એક અકસ્માતમાંથી ગુજરાતનું સંસ્કાર નિર્માણ ઉત્પન્ન થયું એમ કહી શકાય. સિદ્ધરાજ જયસિહે એને પૂર્વપરિચય તે તે પહેલાં મેળવ્યું હોય એ પણ સંભવિત છે. એમ લાગે છે, કે ઘણુ વિદ્વાનોને મળે છે એવા બે વૃત્તિના વારસામાંથી દેવબંધ મુક્ત ન હતા. અને, વિશ્વા મિત્રને પેલે મેનકાવાળે પૌરાણિક પ્રસંગ કહી આપે છે તે પ્રમાણે, “બંધવિમેચન' કરવા માટેના આંતરવૃત્તિના વિગ્રહને લીધે પિતાની પ્રતિભાનું સંપૂર્ણ તેજ એનાથી ખીલવી શકાયું નહિ. “Human bondage” – પિતાનું પિતે બાંધેલું બંધન” – એ કરૂણ જીવનનાટકમાંથી પિતાની જાતને સાંગોપાંગ પાર લાવનાર હેમચંદ્રાચાર્યને હાથે ગુજરાતના ભાવિ સંસ્કારને પાયે નખાવાને હશે, એટલે દેવબેધ પિતાના જ બંધનમાં પોતે મગ્ન એવી પરિસ્થિતિએ વહેલે. મેડે પહોંચે લાગે છે; અને શ્રીપાલ કવિના વચનથી, ઉદાર નૃપતિએ એને મદદ કરીને દેવામાંથી મુક્ત કરવા, એક લાખની મદદ આપી. એ મદદ લઈ, દેવામાંથી મુક્ત થઈ, દેવબેધે શેષ જીવન કાશીમાં વિતાવ્યું. પ્રભાવચરિત્ર'માં શ્રી હેમચંદ્રાચાર્યની કાર્ય કરવાની રીતનું ડુંક વર્ણન છે, તે ઉપરથી લાગે છે કે દેવબેધ જ્યારે પાટણમાં હતું, ત્યારે એક વખત હેમચંદ્રાચાર્યને મળવા ગયા હતા. તે વખતે આચાર્ય પિતાના કામમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તલીન હતા. વારુણભક્ત છતાં આ મહાવિદ્વાનને આવેલ જોઈ આચાર્યો તેને યચિત સત્કાર કર્યો. એ વખતે આચાર્ય કેઈ અભિનવ ગ્રંથની યેજના કરી રહ્યા હતા ? * પટ્ટિકા અને પટ પર તેઓ પદે લખી રહ્યા હતા, શબ્દવ્યુત્પત્તિ માટે અનેક પ્રમાણેની શોધ ચાલી રહી હતી, પુરાણકવિઓનાં છતની વિવેકપૂર્ણ ચૂંટણી થઈ રહી હતી – જણે સાક્ષાત્ સરસ્વતવન હોય એટલી વિનમ્રતાથી, શાંતિથી અને ઉદ્યોગપરાયણતાથી કામ ચાલી રહ્યું હતું. એ જોઈને દેવબોધિને એક ઘડીભર તે પિતે પિતાની શક્તિ કેમ વેડફી રહ્યો છે એને પશ્ચાત્તાપ થયે હશે. હેમચંદ્રાચાર્યની આ સાત્વિક પ્રવૃત્તિઓ દેવબેધ ઉપર બહુ જ ઊંડી છાપ પાડી લાગે છે. એ પિતાનો માની અને તે દ્વેષી સ્વભાવ તેમની હાજરીમાં ગળી ગયે લાગે છે. લેગનો લે-અ-કુન વિષે વિચાર નર શ્રી પુણ્યવિજયજી મહારાજનો આ સંબંધે આવેલો લેખ અત્યંત માહિતીપૂર્ણ હોઈ તેમાંથી તે જમાનાની લેખનકલા વિષે વિશેષ માહિતી મળે છે. જુઓ, “પુરાતત્વ', વર્ષ ૧, અંક ત્રીજે; અને “જૈન ચિત્રકલ્પદ્રુમમાં આવેલો એમને લેખ. તાડપત્ર, કાગળ, ભાજપત્ર, કલમ, શાહી આદિ વિષે એ લેખમાંથી સંપૂર્ણ વિશ્વાસલાયક ને રસિક માહિતી મળે છે. જે જમાનામાં વિદ્યાને સોનારૂપાથી પણ વધારે મૂલ્યવાન ગણતા, તે જમાનાને ખ્યાલ એમાંથી આવે છે. જ્ઞાનપંચમીને સાચે ઉદ્દેશ, શ્રી પુણ્યવિજયજીએ દર્શાવ્યો છે તે પ્રમાણે, દરેક વ્યક્તિમાં જ્ઞાનભક્ત પ્રેરવાને છે. જ્ઞાનપંચમી પુસ્તકરક્ષાને જે ઉદ્દેશથી જી હતી, તે ઉદ્દેશ આ જમાનાએ નવેસરથી સમજીને તે પ્રમાણે એનો પ્રયોગ કરવો જોઈએ. જેના ચાર્યોએ જ્ઞાનપંચમી દ્વારા ઘણું મૂલ્યવાન સાહિત્ય સાચવી રાખ્યું હતું. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦ હેમચ`દ્રાચાય દર્શાવીએ, તે જેમ એ વિખ્યાત શિલ્પકૃતિમાં પથરાયેલે વિષાદ જોઈને આપણને એટલી જ મહત્તાથી વિષાદ સહન કરવાની અભિલાષા જાગે છે, કારણ કે કલાના એ વિજય છે, કે એ તમારામાં મહત્તા પ્રેરે ને તમારી મહત્તાને જાગ્રત કરે, તેમ હેમચંદ્રાચાર્યની આ સાકિ સરસ્વતીસેવાએ દેવબેધના અંતરમાં રહેલી ખરી મહત્તા પ્રકટાવી લાગે છે. એ વખતે એ મેલ્યા : ‘ વાતુ ત્રો હેમોપાજી: ’ વગેરે. આ પ્રસંગને નિમિત્ત બનાવી હેમચ'દ્રાચાર્ય' કવિ શ્રીપાલને મેલાવ્યા અને તે એ વિદ્વાનાને મંત્રીના આનંદ અપાવ્યા. હેમચંદ્રાચાર્યની આ પ્રમાણે સરસ્વતીની આરાધના તા ચાલુ હશે જ, પરંતુ ત્યાર પછી એક પ્રસંગ એવા બન્યા કે એ આરાધનાએ વધારે વ્યાપક સ્વરૂપ લીધું. હેમચંદ્રના જીવનના ઘણા પ્રસંગે વ્યવસ્થિત રૂપે મળી શકતા નથી, એ આપણુ દુર્ભાગ્ય છે. આવા સતત પરિશ્રમશીલ વિદ્વાને શી રીતે અભ્યાસ કર્યાં, કોની કોની પાસે કર્યાં, એના અભ્યાસની રીત કેવી હતી, એના લખાણની પ્રથા કેવી હતી, એ કયારે લખતા, એમણે શી રીતે આટલાં મહાન પુસ્તકોની રચના કરી — એ સઘળાની સંપૂર્ણ માહિતી મળી શકી હોત તે હેમચંદ્રાચાર્યનું જીવન જેવું લાગે છે એના કરતાં વધારે ઉન્નત અને પ્રભાવશાળી લાગત. પણ આપણે ૮ યેાગશાસ્ત્ર ’ ની એની શૈલી ઉપરથી એક વસ્તુ પામી શકીએ છીએ, કે એનામાં ‘ આભ્યતર તપ ’ ની ભાવના અતિ તીવ્રપણે - Page #88 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય મુખ્ય કારણ કે પછી સિદ્ધરાજે 3 વર્ષોમાં, જાગ્રત હોવી જોઈએ. * “યોગશાસ્ત્રમાંથી જ બીજી વસ્તુ એ જાણવાની મળે છે કે એની અનેક કૃતિઓની પેઠે એમાં પુષ્કળ પ્રમાણમાં બાહ્ય સાધનને ઉપગ કર્યો છે, છતાં પિતાને અનુભવ પણ એમાં વ્યક્ત થાય છે. અને એ જ એના જીવનનું રહસ્ય. ઊચા પ્રકારને મન, વાણી અને કર્મ ઉપરને સંયમ, એ જ એના જીવનની આટલી બધી સિદ્ધિનું મુખ્ય કારણ છે. થોડાં વર્ષો પછી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને વ્યાકરણગ્રંથ લખવા વિનંતી કરી. પણ, એ ચેડાં વર્ષોમાં, આચાર્ય તે કેવળ વિદ્યા પ્રત્યેની અભિરુચિથી પ્રેરાઈને “Every attempt at betterment, every attempt at ablement', પ્રયત્નથી વધારે ને વધારે સમર્થ થઈને, પિતાનું સરસ્વતી સ્તવન કરી રહ્યા હતા. એ વખતે માલવાને જીતીને ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણું વર્ષોથી પાટણ અને અવંતિ વચ્ચે ચાલ્યા આવતા કલહને તાત્કાલિક અંત આણ્ય હતે. એ જીત વધારે મૂલ્યવાન તે એટલા માટે હતી કે જયપરાજયની અનેક મુશ્કેલીભરેલી કુશંકાઓ વચ્ચે થઈને, પાટણના તરુણ રાજાએ, “સિદ્ધરાજ' એ નામ સિદ્ધ કરતે હોય તેમ, બાર વર્ષ સુધી એ એક જ કાર્ય માં સઘળું પ્રજાકીય સામર્થ્ય રેડીને, વિજયને શક્ય બનાવ્યું હતું. ચામુંડ, * गिरिहेवि आणिउ पाणिउ पिज्जई, तरुहेवि निवडिउ फलु भक्खिजई । गिरिहुँ व तरुव पडिअ उअच्छइ, विसयहिं तहवि विराउ न गच्छई ॥ –કુમારપાલચરિત, અષ્ટમ સર્ગ, ૧૯ + “The will to believe ”—W. James Page #89 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય દુર્લભરાજ, ભીમ અને કર્ણ – એના સઘળા જ પરાક્રમી પિતૃઓએ આ વિજયોત્સવ ઈળ્યો હતે, પણ એ મેળવવાનું સદ્ભાગ્ય તે સિદ્ધરાજને જ મળ્યું. પાટણની પ્રજા સિદ્ધરાજને નિહાળવા ઘેલી બની હતી. અણહિલપુરે તે દિવસે સમુદ્રનું સ્વરૂપ લીધું હતું. ગુજરાત રાતદિવસ એક કરીને પિતાનાં રાસ ને નૃત્ય તૈયાર કરી રહી હતી. નગરજને રાજાને જેવા ખડે પગે તૈયાર થઈ ગયા હતા. આજે એમના રાજાએ ભારતવર્ષમાં સિદ્ધ કર્યું હતું, કે પાટણ પાટલીપુત્ર થવાની યોગ્યતા ધરાવે છે. આખું અણહિલપુર પાટણ તરંગે ચડેલા સમુદ્રને દેખાવ ધારી રહ્યું હતું. પાટણના લોકેએ ઘેર ઘેર મંગળચિહુને બાંધ્યાં હતાં. વિદ્વાનો પિતપતાની પ્રશસ્તિઓ લખવામાં સ્પર્ધા કરી રહ્યા હતા. તે વખતે કુદરતી રીતે જૈન સમાજ તરફથી વિદ્વાન હેમચંદ્રાચાર્યજીની આ કાર્ય માટે વરણ થઈ હતી, અને હેમચંદ્રાચાર્યની વાણીમાં ગુજરાતની ભવ્યતાને ટંકાર હતઃ આજના વિયેત્સવે રાજાના અંતરમાં પ્રેરેલ આનંદને ખરેખર પડ હતે. પ્રભાવક ચરિત્રમાં એ લેકે આપ્યા છેઃ भूमि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकराः ! मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव ! + अन्यदा सिद्धराजोऽपि जित्वा मालवमंडलम् । समाजगाम तस्मै चाशिषं दर्शनिनो ददुः ।। तत्र श्रीहेमचन्द्रोऽपि सूरिभूरिकलानिधिः । उवाच काव्यमव्यग्रमतिश्रव्यनिदर्शनम् ॥ પ્રભાવરિત્ર, રર, શ્લો૦ ૭૦–૭૧ Page #90 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય धृत्वा कल्पतरार्दलानि सरलैदि ग्वारणास्तोरणान्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥ પૃથ્વીની સમૃદ્ધિ, સમુદ્રની સમૃદ્ધિ, સંસ્કારની સમૃદ્ધિ અને કલ્યાણજીવનની શક્યતા –એ સઘળું પ્રજાના પરાક્રમી વિજયમાંથી ઉદ્ભવે છે; હારેલી પ્રજા આ સઘળું ગુમાવે છે. આજે સિદ્ધરાજ વિય કરીને આવ્યું છે, માટે હે કામધેનુ! તું તારા ગેરસથી પૃથ્વીને સીંચી દે! હે રનકરે! તમે તમારા મૌક્તિકેથી સ્વસ્તિક પૂરી દે ! હે ચંદ્ર! પૂર્ણકુંભ બની જા! અને હે દિગ્ગજો ! તમે પણ કલ્પલતાનાં તારણે બનાવે; કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને ઘેર આવે છે! હેમચંદ્રાચાર્યની આ કલપનામય ગૌરવાન્વિત વાણીએ રાજાને ઉત્તેજિત કર્યો લાગે છે. ત્યાર પછી જ્યારે અવંતિને પુસ્તકભંડાર રાજાના જોવામાં આવ્યું, ત્યારે એમાં ભેજરાજાનું “ભજવ્યાકરણ” જોઈને તેણે પંડિતને પ્રશ્ન કર્યો : એ શું છે?” આચાર્યો જવાબ વાળેઃ “માલવનૃપતિ ભેજનું કરેલું વ્યાકરણ છે!” વ્યાકરણ” અને “ભેજરાજા” એ બે શબ્દોએ સિદ્ધરાજને ગુજરાતની સંસ્કારલક્ષમીનું ભાન આપ્યું. “પ્રભાવકચરિત્ર'માં આપ્યું છે તેમ, આચાયે” ભેજરાજની વિદ્વત્તાનું પણ વર્ણન કર્યું અને એણે રચેલા ગ્રંથની પણ પ્રશસ્તિ કરી. સિદ્ધરાજને લાગ્યું કે પોતે માલવા જીત્યે ખરે, પણ એ સરસ્વતીધામની સંસ્કારિતા જે પ્રજામાં ન આવે, જે અહીંના વિદ્વાને સ્વતંત્ર સાહિત્યસર્જન ન કરે, તે આ Page #91 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય કર્યું. રાજા વિજ્ય એ તે ક્ષણિક સામર્થ્ય છે. તેણે જ્યારે જાણ્યું કે ગુજરાતમાં પણ આ વ્યાકરણ ભણાવાય છે, ત્યારે તે તેણે 'विद्वान् कोऽपि कथ नास्ति देशे विश्वेऽपि गूजरे' કહીને સૌની સામે જોયું. શું ગુજરાતમાં કઈ વિદ્વાન નથી? * તે રંગ વિદ્ગા નવ વ્યોવન - હેમચંદ્રાચાર્યના સામર્થની સને ખાતરી હતી, સૌએ હેમચંદ્રાચાર્ય સામે જોયું. સિદ્ધરાજે કહ્યું : यशो मम तव ख्यातिः पुण्य च मुनिनायक ! विश्वलोकोपकाराय कुरु व्याकरण नवम्॥ આ પ્રમાણે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ તૈયાર કરવાનું માથે લીધું. આ વ્યાકરણ તૈયાર કરવામાં તેમણે પ્રચલિત ઘણું વ્યાકરણનું અધ્યયન કર્યું લાગે છે. સિદ્ધરાજે દેશ-વિદેશથી અનેક વ્યાકરણે મંગાવ્યાં; ખાસ કરીને ભારતભૂમિ કાશ્મીરમાંથી રાજપુને મિક્લી વ્યાકરણે મંગાવ્યાં. શ્રી રસિકલાલ પરીખનું અવલોકન ગ્ય લાગે છે, કે દંતકથા પ્રમાણે હેમચંદ્રાચાર્યને કાશ્મીર જવાની ઈચ્છા થઈ, તેનું ખરું કારણ આ હેવું જોઈએ. તેમ જ વ્યાકરણ-વિશારદ થયા વિના પંડિત માન્ય ન થવાય એ તે સમયની પ્રણાલિકા પ્રમાણે હેમચંદ્રાચાર્યની કલ્પનામાં સરસ્વતીધામ કાશ્મીરે હમેશાં એક અદશ્ય સ્થાન રાખ્યું લાગે છે. * અતિશયોક્તિને દોષ વહોરીને પણ કહી શકાય કે સિદ્ધરાજ જયસિંહે કરેલ પ્રશ્ન હજી પણ એમ ને એમ ઊભે છે? શું ગુજરાતમાં કોઈ વિદ્વાન નથી? Page #92 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૬૫ આ પ્રમાણે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી હેમચ'દ્રાચાર્ય' જે એક અદ્વિતીય ગ્રંથ રચ્યા, તે ‘સિદ્ધહેમ-વ્યાકરણ’ -‘સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન”. જ્યારે રાજસભામાં પડિતાની સમક્ષ એનું વાચન થયું, ત્યારે સપડિતા મુગ્ધ બની ગયા. શ્રીપાલ કવિએ દેવમેધને સભળાવ્યું હતું તે વાકય યાદ કરીએ તા, ગ્રામ્ય જના પહેરે તેવું કાપડ ઉતાવળે તૈયાર કરવા કરતાં, હે પતિ! ભલે વર્ષોં લાગે, પણ રાજરમી દૂર ન કરે તેવું વષ તૈયાર કર – એ અન્યાક્તિ પ્રમાણે હેમચંદ્ર જેને પડતા દૂર ન કરી શકે, ને જેના વિના ચલાવી ન શકે, એવું પુસ્તક મહામહેનતે તૈયાર કર્યુ હતું. એની તૈયારી તા ઘણા વખત અગાઉથી થતી રહી હતી. એટલે હવે જે પુસ્તક થયું તે અનેક રીતે સપૂર્ણ` હતુ`. પુસ્તક વિદ્વમાન્ય ને સંપૂર્ણ છે એ જાણીને સિદ્ધરાજે સરસ્વતીને આપવું ઘટે એવા યેાગ્ય માનથી, પેાતાના પટ્ટહસ્તી પર એને પધરાવી, એની ઘેાષણા કરાવી. ત્રણસે લહિયાઓને એસારી એની નકલ કરાવી, અને અંગ, અંગ, નેપાલ, કર્ણાટક, કાંકણુ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઇરાન, લંકા-એમ સઘળે ઠેકાણે તેની નકલા માકલી આપવામાં આવી. અને પાટણમાં વૈયાકરણી કાકલ – કક્કલને પાઠશાળામાં અધ્યાપક મનાવી, પહેલી વખત, ગુજરાતના પુત્રોને ગુજરાતી વિદ્વાનનું લખેલું વ્યાકરણ ભણાવવામાં આવ્યુ. જયસિંહુ સિદ્ધરાજે - * * આ કક્કલ નામનાં ધણાં રૂપાંતરા જીદ્ઘરે ટાંકમાં છે: કલ, કાલ, કકલ, કર્ક, કલ્ક, કર ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ હેમચ’દ્રાચાય પ્રાત્સાહન ખાતર અભ્યાસમાં ઉત્તીર્ણ થનારને કકણાદિ આપવાની પ્રથા ચાલુ કરી. વ્યાકરણની રચના પછી આચાર્ય હેમચ`દ્રાચાર્ય નું રાજસભામાં કોઇનાથી ીજું નહિં એવું સ્થાન નિીત થઈ ગયું. સિદ્ધરાજ જયસિંહ વિદ્વાનેાના મિત્ર હતા, અને શ્રીપાલ કવિને પેાતાના અધુ જેવા ગણતા એ પ્રસિદ્ધ છે. એ જોતાં એ મહાન નૃપત્તિને હેમચંદ્રાચાય પ્રત્યે વધારે ને વધારે આકર્ષીણુ થતું ગયું. ‘સિદ્ધહેમ' વ્યાકરણ પછી હેમચંદ્રાચાર્ય. બીજા પણ પુસ્તક મનાવ્યાં, કે જેથી ગુજરાતની પ્રીતિ વધી; એથી વધુ તે એણે લેાકેાને વાણી આપી અને ખેલવાની શૈવી આપી. · અભિધાનચિ'તામણિ ' અને ટ્રૅશીનામમાળા', જેને શબ્દકેશ કહી શકાય, તે તેમણે તૈયાર કર્યાં. ડો. જોહ્નસને જ્યારે શબ્દકોશ તૈયાર કર્યાં ( कालो नाम कायस्थ कुलकल्याणशेखरः । આ પ્રસગે એક વાત યાદ આવે છે: ઘણા વિદ્વાને માને છે કે માતૃભાષા દ્વારા અભ્યાસ અને પ્રજાકીય નીતિ, એ બન્નેને પરસ્પર સંબંધ છે. જે પ્રશ્ન માતૃભાષા દ્વારા અભ્યાસ કરવાને બદલો પરદેશી ભાષા દ્વારા અભ્યાસ કરે છે, તેનું નૈતિક અધઃપતન વધારે સહેલાઈથી થાય છે; કારણ કે કઈ પણ સંસ્કાર તેમના અંતરમાં સ્થાયી સ્વરૂપ લેવા જેટલેા સમર્થ બનતા નથી. આ જોતાં ગુજરાતીઓએ આધુનિક સમયમાં પણ વીર નર્મદના જમાના સુધી પેાતાનું વ્યાકરણ દક્ષિણી ગૃહસ્થાએ તૈયાર કરેલું ચલાવ્યું. એ એની પ્રા-અસ્મિતાનું ભારે અપમાન છે, અને એના માઠા ફળરૂપે, એમ કહી શકાય છે, કે ગુજરાતમાં વિદ્યા માટે શ્રમ લેવાની અનભ્યાસી વૃત્તિ આવી ગઈ. ખીજા અનેક કારણેામાં આ પણ એક કારણ હાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ત્યારે ઇંગ્લંડની પ્રજાએ એને બહુમાન આપ્યું હતું, અને આજે પણુ પણ એનું નામ લેકકંઠમાં રમી રહ્યું છે. કવિ નર્મદે એક હાથે ગુજરાતી શબ્દકેશ તૈયાર કર્યો, ત્યારે એના એ મહાભારત કામથી ગુજરાતી પ્રજા મુગ્ધ બની ગઈ હતી. વર્ષો પહેલાં એક મહાન ગુજરાતીએ, કેવળ પ્રજાને જાગ્રત કરવા માટે, પિતાના જીવનનાં ઉત્તમમાં ઉત્તમ વર્ષો આપીને નામમાળા, અનેકાર્થ સંગ્રહ, અલંકારચૂડામણિ ને છંદનુશાસન જેવા એક કરતાં એક વધારે સુંદર પુસ્તક આપ્યાં, અને એ રીતે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કારને, ગુજ. રાતી પ્રજાને પોતાપણું રહે એવી એક અભેદ્ય સાંકળ ગૂંથી આપી હેમચંદ્ર તૈયાર કરેલાં એ પુસ્તકોએ આપેલી ભાષાથી આજે ગુજરાત સમૃદ્ધ બન્યું છે ને પિતાની જાતને જાળવી શક્યું છે. હેમચંદ્રાચાર્યમાં સાંપ્રદાયિક ધાર્મિક વૃત્તિ કરતાં પણ લોકસંગ્રહાથે કાંઈક કરી જવાની વૃત્તિ એટલી બળવાન હતી, કે જેમ કાલિદાસે “રઘુવંશીની રચના દ્વારા રઘુકુળને હમેશાં રાજનૈતિક વિષયમાં આદર્શરૂપ બનાવ્યું તેમ, હેમચંદ્રાચાર્ય પણ મહાન સિદ્ધરાજનો વિનંતીથી અને પોતે વ્યાકરણના નિયમનાં ઉદાહરણ આપવા માટે, ચૌલુક્યોની કીર્તિગાથા જેવું, એક મહાકાવ્ય તૈયાર કર્યું, અને તે સુપ્રસિદ્ધ “ક્યાશ્રય”. “અભિધાનચિંતામણિ દ્વારા તેમણે એક જ અર્થના અનેક શબ્દો આપ્યા, “અનેકાર્થ સંગ્રહ” દ્વારા ક શબ્દના અનેક અર્થ આપ્યા, “અલંકારચૂડામણિ” ને “કાવ્યાનુશાસન” દ્વારા કાવ્યચર્ચા કરી, તો * દ્વયાશ્રય” એણે વ્યાકરણનાં ઉદાહરણ માટે આપ્યું. પણ Page #95 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય એ ઉદાહરણે માટે એ કાવ્યરચના કરી એ જેટલું સાચું છે, એના કરતાં વધારે સાચું તે એ છે, કે દુનિયાની મહત્તાને ક્ષણિક માનવા છતાં, એ સાધુના હૃદયમાં ઊંડે ઊંડે પાટણ, ગુજરાત, ગુજરાતી અને ગુર્જર દેશ, ગુજ રાતની સરસ્વતી – અને હાલને શબ્દ વાપરીએ તે ગુજ. રાતની અસ્મિતા” * – થનગનાટ કરી રહ્યાં હશે. જેટલા ગૌરવથી કોઈ પણ જર્મને પ્રેફેસર પિતાના બલિનનું વર્ણન કરે, લગભગ એટલા જ ગૌરવથી હેમચંદ્રાચાર્યે પાટણ નગરીનું વર્ણન આપ્યું છે. “દ્વયાશ્રયને ગમે તે સ્થળે ઉઘાડે અને તેમાં મહાન હેમચંદ્રાયાયની મૂતિ દેખાશે – જાણે કે વૈયાકરણ, યેગીન્દ્ર, તત્વજ્ઞાની, આ સંસારની ભૂમિકાને અનેકાન્તવાદની દષ્ટિએ જોઈ શકાય એ સિદ્ધ કરતા હોય તેમ, “દ્વયાશ્રય”માં ઠેરઠેર ગુજરાતની રમણીઓ, દ્ધાઓ, પાટણના નાગરિકે, Xગોપવધૂઓ, મહાપંડિતે,. જીવનના વિવિધ પ્રસંગે, ધાર્મિક સહિષ્ણુતા દેખાડતાં વર્ણને, X સ્ત્રીઓના મધુર સંવાદ, ઉત્સ, પ્રજાના * આ શબ્દપ્રયોગ શ્રી કનૈયાલાલ મુનશીએ પાતંજલ યોગદર્શનમાંથી ઉપાડીને ચલણ બનાવ્યું છે. બાકી, એને ખરે અર્થ તો અહંતા છે. એને પહેલો ઉપયોગ કદાચ શ્રી બલવંતરાય ઠાકોરે કર્યો લાગે છે. * સર્ગ ૧-૭૨, ૭૮, ૮૩, ૮૮, ૧૦૭, ૧૩૧; સર્ચ ૨-૨૫, ૨૬, ૩૨, ૩૩, ૧૦૫; સર્ગ ૩-૬, ૮, ૧૦, ૨૪; સર્ગ ૬-૯૫; સર્ગ ૭-૧૦૬; અને બીજા અનેક શ્લોકે આ વસ્તુસ્થિતિની ખાતરી કરાવે તેવા છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય આનંદે, એની વિલાસવૃત્તિઓ, એની ઉલ્લાસપ્રવૃત્તિઓ, દરિયાકાંઠાની સાહસિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક, નૈતિક અને શૌર્યભરેલા પ્રસંગે આપીને પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે સાધારણ રીતે હેમચંદ્રાચાર્યની આ કૃતિ દ્વારા તે વખતના ગુજરાત વિષે ઘણું જાણવાનું મળે છે. એનું એ ઐતિહાસિક મૂલ્ય તો છે જ, પણ વિશેષમાં એ કૃતિ દ્વારા હેમચંદ્રાચાર્ય સાધુ આ સંસારને પણ પિતાના સાધુત્વથી રંગી શકે છે, એ એમાંથી દેખાઈ આવે છે. અને એનું કારણ એ છે કે માણસ જે કઈ પ્રવૃત્તિ કેવળ નિષ્કર્મ હદયથી કરે, તે પ્રવૃત્તિમાં એ એવાં બીજ મૂકે છે કે જે બીજમાં ગમે તે સમયે અને ગમે તે દેશમાં વિકાસ પામવાની શક્તિ હોય છે; એટલું જ નહિ, આવી પ્રવૃત્તિમાત્રને તમે કલાદષ્ટિએ જુઓ તો, “ગ્રે'ની પેલી કવિતાની માફક, એમ કહી શકે કે એ બંસીધર બંસી બજાવે છે, બંસી બજાવે છે, બંસી બજાવે છે, અને એનું માધુર્ય ઝરણું એકધારું અખંડ વહ્યા કરે છે; એ ખૂટતું નથી, કારણ કે એ ખૂટી શકે નહિ. મહેનજે-ડારોને ખોદાણકામમાંથી કેટલીક નાની નાની માટીની ફૂલડાઓ નીકળી છે. તે વખતની કોઈ અભિલાષાભરેલી નવવધૂએ, પ્રેમથી ને સખી સાથે વિનોદ કરતાં કરતાં આનંદથી, પિતાના નાકની વાળી, બંગડી, કાનનાં ફૂલ એમાં બહુ જ સંભાળપૂર્વક મૂકીને એને પૃથ્વીમાતાને ચરણે મૂક્યાં છે, એને ખબર નહિ હોય, પણ એને એ સાદો સારો પ્રેમ આજે જેનારના અંતરમાં એટલી નાની Page #97 -------------------------------------------------------------------------- ________________ હ૦ હેમચંદ્રાચાર્ય કિયાનું મહાન પરિણામ સમજાવવા માટે પૂરતું છે. હેમચંદ્રાચાર્યે “પ્રયાશ્રયમાં * એવી અનેક કાકુ-ઉક્તિઓ મૂકી છે કે જે નાજુક, સુંદર, ઘરરખુ, પ્રેમભરેલી ગુજરાતણ આપણી સમક્ષ રજૂ કરે છે. અને જ્યારે આ ગીન્દ્રને એ વિષય પરત્વે આટલી શાંત રીતે વાત કરતા જોઈએ છીએ, ત્યારે તે લાગે છે કે, “પરમવિરોધી શૃંગાર અને શાંતને આ ભાવિક સંકર x જેમ અમરુની અસાધારણ સંસ્કારી પ્રતિભા દર્શાવે છે, તેમ હેમચંદ્રાચાર્યને આ શૃંગાર અને શાંત, વીર અને વિનેદ, ધર્મ અને પ્રેમ, – એ એનામાં હંમેશાં નજરે પડતાં કોને પરમવિધી કેંદ્ર સમન્વય ને અનેકાન્તવાદ એની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. એટલે જ જ્યારે સિદ્ધરાજ જયસિંહ, ચૌલુક્યોના વંશમાં ઊતરેલી કવિ કાલિદાસે રધુઓ માટે વર્ણવેલી – વાર્ધક્ય મુનિવૃત્તીનાં ચોનાને તનુત્યજ્ઞાન્ જેવી દુનિયા સાથેની સમાધાનવૃત્તિમાં રાચી રહ્યું હતું અને જ્યારે પોતે આ જીવન કયાંથી આવ્યું, ક્યાં જાય છે, અંતે શું રહે છે – એ તત્વજ્ઞાનીની મને દશામાં હતા ત્યારે, મેરૂતુંગે દર્શાવ્યા પ્રમાણે, એક વખત તેણે બધા પંડિતોને ભેગા કરી, ઈશ્વર અને ધર્મ વિશે પ્રશ્ન કર્યો : સત્ય શું છે, એ શી રીતે મળે? એ પ્રશ્નનો ઉત્તર આપનાર દરેક પિતા પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા સ્થાપવામાં તપર દેખાય. એમને મન સત્ય માટે સંપ્રદાય નહિ, પણ સંપ્રદાય માટે સત્ય હતું. એ ઉપરથી સિદ્ધરાજે હેમચંદ્રા જ દ્વયાશ્રય : ૨-૨૫૨૬, શ્રી કેશવ હર્ષદ ધ્રુવના શયદ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૧ હેમચદ્રાચા ચાઈને એ વિષે પૂછ્યું. આચાયે એક પૌરાણિક વાર્તા કહી એ વસ્તુનું સુંદર રીતે દર્શન કરાવ્યું. એ આખ્યા યિકા આ પ્રમાણે છેઃ એક વખત કોઈ સ્રીએ પેાતાના પતિને બીજી સ્ત્રીના માહુપાશમાંથી વશ કરવા માટે, કાર્ય તાંત્રિકની મદદથી, તેને બળદ બનાવી દીધે. પાછળથી એ વસ્તુનો પશ્ચાત્તાપ થયા, પણ તેના કાંઇ ઉપાય હાથ લાગ્યું નહિ; તેના વારણની તેને ખબર ન હતી, સર્વે લેકે તેની નિંદા કરવા લાગ્યા. એક દિવસ એ અપેારે પેાતાના ખળદધણીને ચારા ચરાવતી વૃક્ષની છાયામાં બેઠી હતી, એટલામાં ત્યાંથી શિવ-પાતી નીકળ્યાં. પેલી સ્ત્રીને રાતી ોઈને પાર્વતી. એ શ'કરને તેનું કારણ પૂછ્યું, શંકરે ખની હતી તે હકીકત કહી. પાઈતીને દયા આવી ને તેમણે શંકરને એ સ્ત્રીને પતિ પાછે! હતા તેવેદ્ય કરી આપવા વિનંતી કરી. તે ઝાડની છાયામાં જ બળને પાછું પુરુષપણું મળે તેવું ઔષધ છે,' એમ કહીને શ'કર અતર્ધાન થઈ ગયા. પેલી C * જુએ ‘ પ્રબ ધચિંતામણિ ’, પૃષ્ઠ ૧૫૦; સદનમાન્યતાપ્રબંધ, સૌંપાદક : દુર્ગાશંકર શાસ્ત્રી. ‘કુમારપાલપ્રબંધ’માં શંખ નામે શેડ, યોામતી એમની પત્ની, ને શેઠે ખીઝ સ્ત્રી પરણ્યા એમ કહ્યું છે. રસિકલાલ પરીખ ‘કાવ્યાનુશાસન'ની પ્રસ્તાવનામાં કહે છે તેમ, હેમચંદ્ર આ સર્વ ધર્મ પ્રત્યે સમભાવ દર્શાવવાથી લેશ પણ છું જૈનત્વ દર્શાવતા નથી. ખરી રીતે અનેકાન્તવાદને માટે સદ્દનસંગ્રહ – એ હેમચંદ્રાચાયે કરેલે ઊહાપ!હુ જ દર્શાવે છે કે હેમચંદ્રાચાય જૈન અને જૈન એ સાંપ્રદાયિક રેખા કરતાં વિશાળ ધાર્મિક દૃષ્ટિ ધરાવતા હતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૦૨ હેમચ'દ્રાચાય માઈએ તે સાંભળ્યું, પશુ ઔષધ કયું છે એની એને ખબર ન હતી. એણે એ છાયા ફરતી રેખા દોરી તેમાં જે ઘાસ હતું તે ખળદને ખવરાવવા માંડયું. જ્યારે, એમ કરતાં કરતાં, પેલું ઔષધ બળદના ખાવામાં આવ્યુ' ત્યારે તે પાછે પુરુષપણાને પામ્યા. માણસને પણ પેાતાને કયા ઔષધની અગત્ય છે, તેની ખખર નથી હોતી, એટલે, સત્યને મા ગૂઢ હાવાથી, જે માણસ સ દર્શન પ્રત્યે સન્માન રાખે, તેને સત્ય મેળવવાની વધારે તક મળવાને સાંભવ છે. એક તા સિદ્ધરાજ સ્વભાવથી સર્વધર્મસમન્વયમાં માનનાર હતા; તેમાં હેમચંદ્રાચા'ના આ ઉપદેશે એને વધારે સમભાવી મનાવ્યે. હેમચદ્રાચાય સિદ્ધરાજના સમયમાં કરેલા ગ્રંથામાં ‘દ્વાશ્રય' પણ હાવાનેા સંભવ છે, પણુ, ડો. મુદ્લર કહે છે તેમ, લગભગ ચૌદ સર્ગ સુધી, સિદ્ધરાજના સમયમાં એ ગ્રંથની રચના થઈ લાગે છે; જ્યારે કુમારપાલના રાજકાલના વર્ણનથી શરૂ કરીને બાકીની રચના પાછળથી થઇ હશે. હેમચ'દ્રાચાર્ય' એક ઐતિહાસિક ગ્રંથ પેાતાની વૃદ્ધાવસ્થામાં કી તપાસ્ય એવા ઉલ્લેખ છે, તે કદાચ દ્વયાશ્રય'ને અંગે હુશે. ડૉ. ખુલૢર * હેમચ'દ્રની સિદ્ધરાજ ઉપરની લાગવગના ઉલ્લેખ કરે છે, અને એણે પેાતાના જૈનધર્મને મદદ કરવાની તક જવા નહિ દ્વીધી હાય, વગેરે વગેરે વાર્તા કરે છે. તેમ જ બીજા વિદ્વાના પણ એ વિષયમાં * Life of Hemachandra, Singhi Jain Series, Vol. Il, Pages 23-25 Page #100 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૭૩ હેમચંદ્રાચાર્યની રાજદ્વારી કુનેહને ઉલ્લેખ કરે છે ત્યારે, તેઓ સિદ્ધરાજને અને હેમચંદ્રાચાર્યને બન્નેને અન્યાય કરે છે. શ્રી રસિકલાલ પરીખે દર્શાવ્યું છે* તેમ, હેમચંદ્રાચાયે રાજદ્વારી કુનેહથી નહિ, પ્રકૃતિથી જ સર્વધર્મસમભાવ સિદ્ધ કર્યો હોય એ સંભવિત છે. એમણે ત્યાં એવા બીજા બે વિદ્વાને જ્ઞાનદેવ અને સેમેશ્વરના દાખલા પણ આપ્યા છે, કે જેમણે “હરિહર બન્ને એક જ રૂપની પેઠે “શિવજિન બન્નેને એક જ રૂપ લેખી, એમાં ભેદ નહિ ગણશો!” કહીને પિતાની વિશાળ મતમતાંતરક્ષમતા દર્શાવી છે. હેમચંદ્રાચાર્ય વિષે તે એવા અનેક દાખલા છે કે જે એમની સર્વધર્મસમન્વયની ભાવનાને પ્રકટ કરે છે. આ એમની ભાવના સિદ્ધરાજ સિંહના રાજકાળમાં જ પ્રકટી, અને પછી કુમારપાળના સમયમાં વિલીન થઈ એમ પણ નથી. તેમ જ સિદ્ધરાજ જયસિંહની જે પ્રતિમા આપણને ઈતિહાસમાંથી મળે છે, તે જોતાં એના જે ધર્મ વિષે વિશાળ બુદ્ધિ રાજા તે જમાનામાં બીજો ન હતે. એ ઉપરાંત એ એટલે વિચક્ષણ, તેજસ્વી, વિનોદી, વિદ્યાપ્રિય અને ચંચળવૃત્તિને મહત્ત્વાકાંક્ષી પુરૂષ હતું કે કઈ પણ એક આચાર્યની અસર નીચે એ રહી શકે એ વાત જ અસંભવિત હતી, એણે તો હેમચંદ્રાચાર્યમાં તેજ જોયું, પિતાનું સ્વપ્ન એણે આ માણસની મુખમુદ્રામાં વાંચ્યું, એની વાણમાં મધુરતાભરેલી તેજસ્વિતા જોઈ, અને એ એના તરફ સહજ x Bichideliza, Introduction CCLXXXI Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૪ હેમચંદ્રાચાર્ય રીતે આકર્ષીયે. જે માણસ પંડિત દેવબોધ પાસે જમીન ઉપર સાધારણ માણસની માફક બેસી જતો એમ કહેવાયું છે, તે માણસ ઉપર ખાસ અસર કરવા માટે હેમચંદ્રા ચાર્યને કેઈ રાજહેતુ મનમાં રાખવો પડ્યો હતો, એમ કહેવું એ તે એ બન્ને મહાપુરુષને અન્યાય કરવા જેવું છે. ખરી રીતે તે, હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ વિશ્વાસુ મિત્રો જેવા બની રહ્યા હતા. હેમચંદ્રાચાર્યે ધારણ કરેલ સર્વદર્શનસંગ્રહ એ એના લેકસંગ્રહનું એક અંગ હતે.. જે લેકે હેમચંદ્રાચાર્યની બે સ્પષ્ટ તરી આવતી પ્રતિમા ઓને જોઈ શકતા નથી, તે જ એમ માને છે કે હેમચંદ્રાચાયે દર્શાવેલે બ્રાહ્મણધર્મ પ્રત્યે આદર વગેરે રાજદ્વારી હેતુસર લેવાયેલું એક પગલું હતું, કારણ કે કુમારપાલના સમયમાં તેમણે ધાર્મિક વૃત્તિની પ્રબળતા દર્શાવી હતી. પણ, ખરી વાત એ છે, કે સાધુ હેમચંદ્રાચાર્ય માં બે હેમચંદ્રાચાર્ય છેઃ એક લોકસંગ્રહી, પ્રજાપ્રિય, કર્મયેગી સાહિત્યકાર, બીજે વિતરાગી, વિરક્ત, એકાકી, નિષ્કામી ધર્મપ્રણેતા. કુમારપાળ ગાદી ઉપર આવ્યું ત્યારે હેમચંદ્રાચાર્યની ઉમ્મર લગભગ પચાસ ઉપરની હતી. કુદરતી રીતે એમની સાહિત્યપ્રવૃત્તિ પૂરી થઈ હતી અને હવે એમની ધાર્મિક પ્રવૃત્તિ શરૂ થઈ હતી. અને એટલા માટે તેમણે ત્યાર પછી રચેલું ઘણુંખરું સાહિત્ય ધાર્મિક છે. સેમપ્રભસૂરિએ લખ્યું છે તે પ્રમાણે, સિદ્ધરાજના સમયમાં તે તેના વિદ્વાન મિત્ર તરીકે ઘણું પ્રતિષ્ઠાભરેલું સ્થાન ભોગવતા હતા એ વિષે શંકા નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૭૫. સિદ્ધરાજ પિતાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં જૈનમતાવ લંબી થયો હોય એમ શ્રી. રસિકલાલ પરીખે ઉલેખ કર્યો છે, અને તેના સમર્થનમાં જ અલ ઇદ્રીસીનું કથન કર્યું છે. સિદ્ધરાજનાં છેલ્લાં વર્ષોની પુષણ અને તે માટેના પ્રયત્ન ઇતિહાસસુપ્રસિદ્ધ છે. ગમે તે રીતે પિતાને પુત્ર નહિ જ થાય એ વાતથી એના મનમાં વિષાદ થયાની વાત પણ જાતી છે. કુદરતી રીતે ચૌલુક્યવંશી સઘળા રાજાઓની પેઠે એની વૃત્તિઓ પણ કાંઈક સંન્યાસી સ્વરૂપ ધાર્યું હોય એ સંભવિત છે. પણ એક પરદેશી મુસાફરની ચલતી ટીકા ઉપર આધાર રાખી રાજાની વૃત્તિને ઝેક માપી કાઢવે એ બરાબર નથી. અને એટલે એ, પિતાની સાહજિક વૃત્તિ પ્રમાણે, સર્વ ધર્મને માન આપવાની પ્રથા બહુ યત્નપૂર્વક જાળ વત હશે. જનધર્મ પ્રત્યે એને દ્વેષ તે ન જ હતે; કારણ કે હેમચંદ્રાચાર્ય સિવાય બીજા પણ ઘણા આચાર્યો એના પ્રસં. ગમાં આવ્યાને ઉલ્લેખ છે : વીરાચાર્ય, માલધારી હેમચંદ્ર, સમુદ્રષ વગેરે. તેથી તેણે ઘણા અગ્ય નિયમ રદ કર્યા * આ અબૂ અબ્દુલ્લાહ મુહમદ અલ ઈદ્રીસી)ને જન્મ ઈ. સ. અગિયારમી સદીના અંતની આસપાસ મોરક્કો દેશના ટા (cueta) નગરમાં થયો હતો. તે ઈદ્રસી નામના પુરુષનો વંશજ હાવાથી એલ ઇસી કહેવાતે. તે સિસિલીના બાદશાહ રાજર બીજને દરબારી હતો. પણ, શ્રી ગૌરીશંકર ઓઝાના મત પ્રમાણે, તે હિંદુ સ્તાનમાં આવ્યું લાગતું નથી. હિંદુસ્તાનનાં ભિન્ન ભિન નગરે. સંબંધી જે કાંઈ તેણે લખ્યું છે, તે અન્ય લેખકોનાં તથા મુસાફરોનાં વર્ણન સાંભળીને લખેલું પ્રતીત થાય છે. જુઓ “સોલંકી, રાજ જયસિંહ સિદ્ધરાજ' એ શ્રી ગૌરીશંકર હીરાચંદ ઝાનો લેખ... Page #103 -------------------------------------------------------------------------- ________________ rs= હેમચ’કાચાય લાગે છે. વળી એનું મંત્રોમંડળ જૈનધર્મમતાનુયાયી હતું છતાં, આપણે જોઈએ છીએ કે, રાજકારણ ને ધર્મકારણ સિદ્ધરાજના મતે અલિપ્ત રહ્યાં છે. સિદ્ધરાજ એટલેા આગ્રહી સ્વભાવના હતા કે એને અમુક ધર્મ પ્રત્યે કાર્ટ વાળી શકે એ પણ એછું સંભવિત હતું. ખરી રીતે તેા, ચૌલુકચોમાં સિદ્ધરાજ કઈ પણ ધર્મના ન હતા, કારણ કે એ સધર્મના હતા. મૂળરાજ, કણુ અને ભીમ – એમની ધર્મનીતિ સ્પષ્ટ રેખાવાળી હતી, કુમારપાળની ધર્મનીતિ સ્પષ્ટ રેખા વાળી હતી; માત્ર સધર્મસમન્વયી અને તેથી કાર્ય પણ સંપ્રદાયથી પર, એ વિચક્ષણ રાજા રહ્યો હતા. એ રીતે એને મહાન અકબરને પુરોગામી ગણી શકાય. અને છતાં આવા વિચક્ષણ, વિશાળબુદ્ધિ અને વિદ્વાન રાજાએ હેમચંદ્રાચાય ને પેાતાના ગુરુ જેટલું હમેશાં માન આપ્યું છે, યાદ રાખવું જોઇએ. હેમચંદ્રાચાયની વાણીને એ મહાન વિજય છે, એમની ગૌર સૌમ્ય કાંતિના એ મહાન વિજય છે, એમની સદનસ‘ગ્રહશક્તિના એ મહાન વિજય છે. * એ પણ એ ઉપરથી સિદ્ધરાજ જૈનમતાવલ'ખી થયેા હાય એવી કલ્પના કરવી અસ્થાને છે. અને તેથી શ્રી રસિકલાલ પરીખની એ વાત અનૈતિહાસિક લાગે છે. ** પુએ નિશાય—પક, સુવારે વિદ્ય-પદ્યેળ વગતે એ ત્રીજા લેકથી શરૂ કરી તાવ ન મેથ્ય મુ દ યાવ ન વિષયાન તરાતો વુમારપાહરિત – ધ્રૂચાશ્રય, ૮, ૩-૧૦, – એ દસમા શ્લેાક સુધી સામાન્ય ધર્મની સુંદર રૂપરેખા આપી છે તેમાંથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ હેમચ*દ્રાચાય ૭૭ એ જમાનાને, એકબીજા વડે મહાન એવા આ એ મહાન પુરુષાએ ઘડયો એમ કહીએ તે ચાલે. ગુજરાતને ભાષાસંસ્કાર આપવાનું એમણે શરૂ કર્યુ. ગુજરાતને વિદ્યા પ્રત્યે અભિરુચિ ધરાવતું એમણે કર્યું. એથી વધુ, ગુજરાતને સમન્વયધમી એમણે બનાવ્યુ. વધારેમાં વધારે સહિષ્ણુતા અને બીજા પ્રત્યે વધારેમાં વધારે ઉદાર મતદન એ જે આજ પણુ ગુજરાતના સ્વભાવ છે, તેમાં હેમચદ્રાચાય, જૈનધર્મના સ્યાદ્વાદ અને ગુજરાતના ભૂપતિ સિદ્ધરાજ અને કુમારપાલ, એ ચતુષ્ટય કારણરૂપ છે. હેમચ'દ્રાચાર્ય' પ્રાકૃત ‘દ્વાશ્રય'માં, * સર્વસામાન્યધર્મ વિષે જે વચને ટાંકાં છે, તે મૂલ્યવાન હાર્ટ, ધર્મ વિષેનું એમનું મંતવ્ય રજૂ કરે છે અને હેમચદ્રાચાય તથા સિદ્ધરાજ જયસિંહની ધાર્મિક વિશ્ર‘ભકથાના કાંઈક ખ્યાલ આપે છે ‘કુશાગ્રબુદ્ધિવાળા કૌટિલ્યરહિત સાધુમાગે જઈને પરમપદને મેળવે છે. 66 આ મારું અને આ પારકું એમ તજી શત્રુ-મિત્રમાં સમભાવ રાખી, સઘળાને પ્રેમથી નિહાળી, પ્રિય અને મિત ખેલીને, મેાક્ષમાગને શોધે છે. (6 જેનું શુદ્ધ ક્રોધાદિકહિત હૃદય હોય, તેથી જેણે ઇંદ્રિયવિજય કર્યો હોય, તેવા 'યમી ફરીથી * ‘ કુમારપાળચરિત ', સ` આઠમે, લેક ૨-૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય સંસારમાં આવતો નથી.” * આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે પાટણમાં પિતાની પ્રતિષ્ઠા જમાવી. પિતાના ધાર્મિક અને સંયમી આચરણથી, વિનય ભરેલી, નિર્દોષ ને “દુશ્મનોના હાથમાંથી તલવાર નીચે નખાવી દે” એવી શાંત, સૌમ્ય વાણીથી અને અનુપમ સાહિત્યસેવાથી એ જમાનામાં ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એ બને નામે અનેક જીભની ટોચે રમવા લાગ્યાં. વિનોદી રાજાએ જેવા ઉત્સાહથી પ્રજાના હૃદયમાં પિતાનું નામ “સધરા જેસંગ રમતું કર્યું હતું, * હેમચંદ્રાચાર્ય માં ઘણા લોકોત્તર શક્તિનો ઉલ્લેખ પ્રબંધકાર વારંવાર આપે છે, અને એટલા જ આગ્રહથી પુરાતત્ત્વજ્ઞો એ વસ્તુને દંતકથા માનવા પ્રેરાય છે. કોઈ પણ જાતના ચમત્કારમાં શ્રદ્ધા રાખવી આવશ્યક છે એ લેશ પણ ઉદ્દેશ રાખ્યા વિના, પુરાતત્ત્વજ્ઞોને કહી શકાય કે પ્રબંધે વાંચતાં માનસવિજ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ પરની ઊંડી શ્રદ્ધા – એ બન્ને વસ્તુઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. હેમચંદ્રાચાર્યમાં જે જતિષની શક્તિ ધારવામાં આવી છે અને તેનામાં વસ્તુસ્થિતિ જાણી લેવાની જે આધ્યાત્મિક શક્તિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિષે આટલું કહી શકાય કે એવી વસ્તુઓ અશક્ય હેવાની અશ્રદ્ધા જ રાખવાની જરૂર નથી. દિફ અને કાલ ઉપર વૈજ્ઞાનિક જમાનાએ ધણું વર્ચસ્વ મેળવ્યું છે, છતાં આત્મા વિષેનું એનું અજ્ઞાન હતું એટલું જ રહ્યું છે; કારણ કે– For thou hast driven the Foe without, See to the Foe within – એ મુજબ માણસે બાહ્ય દુશ્મનોને તે જ જીત્યા ગણાય, જે એણે આંતર શત્રુઓને જીત્યા હાય; અને જેણે એ સિદ્ધ કર્યું હોય તેને માટે al - These revelations form its significance to men and women, whatever be its duration--it shows what Page #106 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તેવા જ કોઈ પણ ધર્મના દેવી નહિ એવા હેમચંદ્રાચાર્યો દેશ-વિદેશના પંડિતમાં પિતાનું નામ રમતું કર્યું હતું. પાટણમાં લક્ષ્મી હતી અને સરસ્વતી ન હતી એ જમાને ચાલ્યા ગયે હતો. પાટણને પિતાનાં પાઠશાળા, મહાલ, વિદ્યાભવને, સરસ્વતીવિહારો, પિતાનું મહાન સરોવર, પિતાની મહાન નદી, પિતાને મહાન રાજા, પિતાને માન આચાર્ય, પિતાની મહાન સેના, પિતાની મહાન શક્તિ, અને પિતાને મહાન સંયમ – સઘળી વસ્તુ હતી. એ જમાનામાં એ વૈભવભર્યા ભવનમાં જે કંઈ વિષાદથી ઘેરાયેલે માણસ હોય તે તે સિદ્ધરાજ જયસિંહ હતું. એની સઘળી તત્વચર્ચા, રૂચિ, સઘળી ઘાર્મિક ભાવનાઓ – એમાંથી કેઈ વસ્તુ એના અંતરમાં પથરાયેલા ગૂઢ શેકને નિવારી શકી નહિ. સંભવિત છે કે આચાર્ય એના મનના સમાધાન માટે સેમેશ્વર the highest watermark of his spiritual capacity is. – આવી સમાધિ જેવી ચિત્તની અવસ્થામાંથી એક જ સત્ય તારવી શકાય કે માણસની શક્તિનું માપ કાઢવું એ એક પ્રકારનું અજ્ઞાન છે; ખરી રીતે એ અપ્રમેય છે. વિલિયમ જેઈમ્સ બરાબર કહે છે, કે The saintly character is the character for which spiritual emotions are the habitual centres of personal energy. | Dr. W. R. Inge કહે છે તેમ, આવા પવિત્ર પુરુષો જે વાત કરે છે તેમાં એકવાક્યતા એ છે કે એ સૌ અમુક પ્રકારના નિશ્ચય ઉપર આવે છે, તે દલીલ કે અનુમાનથી નહિ, પણ જાણે કે કોઈ આંતર અનુભવના પરિણામે આવતા હોય તેમ જણાય છે – ઈશ્વરી શક્તિ સાથે માનવશક્તિના સંસર્ગનું જ જાણે કે એ પરિણામ હાય, - Varieties of Religious Experience, William James Page #107 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય પાટણ સુધી એની સાથે જાત્રા કરી હેય. મહાન હેમચંદ્રા ચાયે, આ એક અત્યંત વ્યાકુલ એવા રાજા પ્રત્યેના પ્રેમથી અને પિતાની સર્વધર્મસમન્વથી વૃત્તિથી, રાજાને લેશ પણ શંકા કે વ્યાકુળતા મનમાં ન રહે માટે यत्र तत्र समये यथा तथा, योऽसि सेोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद् भवान, एक एव भगवन् नमोऽस्तु ते ॥१॥ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥२॥ – આ લેકે કુમારપાળ સાથે હેમચંદ્રાચાર્ય જાત્રા કરવા ગયા ત્યારે કહેવાયા એમ પણ માન્યતા છે. ખરી વસ્તુસ્થિતિ એ લાગે છે, કે હેમચંદ્રાચાર્યે મહાદેવ માટે કરેલી આ સ્તુતિ સર્વસામાન્ય પ્રસંગેએ એ બેલતા હશે. એટલે સિદ્ધરાજ વખતે પણ એ બોલ્યા હોય, ને કુમારપાળ સાથે જતાં પણ એ જ કે બોલ્યા હોય એ વધુ ઘટિત લાગે છે. પરંતુ સિદ્ધરાજને પુત્ર ન થયે તે ન જ થયે. એના છેલ્લાં વર્ષો એથી ઘણું વિષાદમય ને વ્યાકુળ બની ગયાં હતાં. એ વ્યાકુળતામાં એણે, ભાન ભૂલીને, પિતાના પછી કુમારપાળ ગાદી ઉપર ન આવે એ માટે ઘણા પ્રયત્નો પણ કદાચ કર્યા હશે. પણ એ પ્રયત્ન છતાં કુમારપાળને ગાદી મળી અને સિદ્ધરાજ જયસિંહના મરણ પછી તે ઈ. સ. ૧૯૯૯માં ગાદી ઉપર આવ્યો. આ સમયથી હેમચંદ્રાચાર્યજીના જીવનનો ત્રીજો ખંડ શરૂ થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યને જીવનકાળ ગુજરાતના સૌથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે છે. એક રીતે ગુજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કરી; કુમાર પાળે તે સાચવી, પિષી, વધારી અને વધારામાં ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર મૂકનાર જૈનદર્શનને ઉત્તેજન આપી એની સંસ્કારિતાને અમુક પ્રકારનું વલણ આપ્યું. અહીં “જેન-દર્શન એ શબ્દ ખાસ અર્થમાં વાપર્યો છે. હરેક ધર્મને એનાં બે સ્વરૂપ હોય છે. એક એને દેહ, બીજે આત્મા એક આચાર, બીજે વિચાર. એ બને વચ્ચે ન છૂટી શકે એ સંબંધ હોય છે, છતાં સાંપ્રદાયિક શ્રદ્ધા ધરાવનાર સામાન્ય જને એના આચરણને ઘણું મહત્વ આપી એના વિચારને નહિ જેવું મહત્વ આપે છે. કુમારપાળ જૈનધર્મમતાવલંબી થયે હતું એમ સિદ્ધ કરવામાં આવે છે. એ જનધર્મમતાવલંબી થયે ન હતું એમ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨ હેમચ`દ્રાચાય * પશુ એટલા જ જોરથી સિદ્ધ કરવામાં આવે છે. આ અને મત એ સાંપ્રદાયિક મતાગ્રહ ધરાવનારા અભિપ્રાય છે. ખરી રીતે, જે અર્થમાં હેમચ’દ્રાચાર્યે જૈનદશને પેાતાના જીવનની જરૂરિયાત સમજ્યા હતા, તે જ અથ માં કુમારપાળ જૈનદર્શનને પોતાના જીવનની ધાર્મિક જરૂરિયાત સમજ્યું હતા. આ વસ્તુ એકાદ સ્થૂલ ઉદાહરણથી સમજાવીએ. મીરાંને ચિતોડના એકલિંગજી મહાદેવ કરતાં દ્વારકાના કનૈયાની વધારે માહિની હતી. શા માટે? એમાં શું રહસ્ય હતું ? તુલસીદાસે કહ્યું, કે કૃષ્ણુની નિહ પણ રઘુવીરની છબી જોઉં તે નમન કરું. એમ શા માટે? કારણ કે ધર્માં એ આંતિરક જીવનની જરૂરિયાત છે.× કુમારપાળને સઘળાં દન કરતાં *જુએ મુનિશ્રી દનવિજયજી અને શાસ્ત્રી હરિશંકરના લેખ.. × આપણી પાસે કુમારપાળના આ ધાર્મિક અનુભવાની રાજનીશી નથી, પણ જો એ હાય તેા એમાંથી આપણુને એના આંતરજીવનના વિકાસના ક્રમ મળી આવે. કુમારપાળના જીવનની ખરી મહત્તા આ ધાર્મિક અનુભવામાં રહી છે. બાળકના જીવનમાં એક વખત એવા હેાય છે કે જેને તમે Narcissistic Period કહી શકે, જ્યારે બાળક પાતે સર્વ પ્રવૃત્તિનું પેાતાને જ કેન્દ્ર માને છે. માનવજીવનના ધાર્મિક વિકાસમાં પણ એવી પગથી હેાય છે. એક સમય એવા આવે છે કે જયારે સઘળા ધર્મોનું રહસ્ય એને એક ધર્મોમાં દેખાય છે. ખરી રીતે તેા, સધળા ધર્માં એક ધમ માંથી જ જન્મે છે અને એક ધમ દ્વારા જ પ્રકટે છે. આ એક ધર્મો એ મનુષ્યના પેાતાના આંતરિક અનુભવ. પછી એ અવસ્થા આવે છે કે પેાતાના ધર્મોમાં રહેલ પરમ સત્ય, સૌન્દર્ય ને આનંદ એ જોઈ શકે. કુમારપાલ જે ધર્માંમાં પરમ સત્ય, સૌન્દર્યું ને આન ંદ જોઈ શકયો, તે એના ધર્મો, Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૩ હેમચંદ્રાચાર્ય જૈન દર્શનને સ્વાદુવાદ વધારે અસરકારક લાગે. એ અર્થમાં એ જૈન હતા; પણ એ ઉપરથી અંધ સાંપ્રદાયિક તત્ત્વને એણે રાજનીતિમાં પણ પ્રવેશાવ્યું હતું, અને, ઘણું વખત દંતકથાએમાં વર્ણવવામાં આવે છે એવી, કેવળ વેવલાવેવલો જેવી ધાર્મિક ઘેલછા એણે બતાવી હતી એમ સિદ્ધ કરવાને પ્રયત્ન કરવામાં આવે, તે એ વાત કુમારપાળની જ મહત્તાને માટે હાનિકારક છે. ખરી રીતે, ચૌલુક્યવંશના સઘળા રાજાએની પેઠે, એણે પણ ઉત્તરવયમાં ધાર્મિક પ્રશ્નો પર વધારે લક્ષ આપ્યું હતું. હેમચંદ્રાચાર્યની અસરને લીધે એને જેના તત્વદર્શનમાં રહેલી સૌમ્ય ભાવનાઓ વધારે પ્રિય થઈ લાગે છે. છતાં ભૂલવું ન જોઈએ કે હેમચંદ્રાચાર્ય, જે આ વિષય ઉપર સૌથી વધારે નિકટવર્તી બોલનાર ગણાય, તેણે પણ ‘દ્વયાશ્રય”માં કુમારપાલનું રાજવર્ણન કરતાં ક્યાંય એની રાજનીતિને એકધમ બતાવી નથી. જૈનદર્શનનાં જે મુખ્ય અંગ છે–અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે– તેમનો મહિમા એણે ગાયે છે, અને કુમારપાલે એ રસ્તે સ્વીકારી જૈન દશનની મહત્તા સ્વીકારી છે, પણ કેવળ મમદ ગાંડાને ભે તેવી “ચૂકવિહાર* વગેરેની વાતે વિષે એ “દ્વયાશ્રય”માં ક્યાંય ઉલ્લેખ નથી; છતાં આચાર્ય રાજષિએ કરેલા માંસત્યાગ, મદિરાયાગ, પરસ્ત્રીત્યાગ, પશુધને ત્યાગ અને અમારિએ દષ્ટિએ એને જૈન તત્ત્વજ્ઞાનમાં રાચનારે કહી શકાય. જેનધર્મ કે જૈન સંપ્રદાય જે બહિરૂઆચારમાં રાચે છે, એ એને ખરે પ્રાણ નથી; એનો ખરો પ્રાણ એના તત્ત્વજ્ઞાનમાં છે. ઝઃ “મૂકાવિહાર ની વાત જિનમંડનગણિના “કુમારપાલપ્રબંધ'માં છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ઘેષણને ઉલ્લેખ કરી, કરુણાધમની કુમારપાલને સમજાયેલી મહત્તાની વાત વારંવાર કરી છે. હેમચંદ્રાચાર્યે જે કરુણાધમ કુમારપાલને કહ્યો, તે સાંપ્રદાયિક આચારથી પ્રેરાયેલે નહિ, પણ તાત્વિક દર્શનથી પ્રેરાયેલે કરુણાધમ હતું. અને * જુઓ સર્ગ–૧૬ : ૨; ૧૮ : ૫; ૧૯ : ૪; ૨૦ : ૧૪; ૨૦ : ૧૯; ૨૦ : ૧૧; ૨૦ : ૨૧; ૨૦ : ૨૭; ૨૦ : ૩૬. છેક છેવટને ૨૦ : ૩૬ લેક કુમારચૈત્ય અને કુમારપાલેશ્વર બનેને ઉલલેખ કરી રાજર્ષિ કુમારપાલને વધારે મહાન બનાવે છે. કુમારપાલ પણ આ સંબંધે ભોજરાજની પેઠે “પદર્શનપ્રબંધ” કરી રહ્યો હોય તો ના ન કહેવાય. છોગ્યઃ સૌનતો ઘર્મ ર્તા પુનરાત | वैदिको व्यवहर्तव्यो ध्यातव्यः परमः शिवः ।। જે વખતે કટકેશ્વરીને પશુધને ઉત્સવ આવે છે, તે વખતે “કુમારપાલકારિત–અમારિપ્રબન્ધ માં દર્શાવ્યા પ્રમાણે, હેમચંદ્રાચાર્ય યુક્તિથી સઘળાં પશુઓને મંદિરમાં રાત્રે રખાવે છે. તેમને સવારે સુરક્ષિત જોઈ તે દલીલ કરે છે કે દેવીને જે માંસ ખપતું હોત તો તે પશુને મારત. આ પ્રમાણે તાઃ પુનરાëતઃ કહીને તેણે વૈદિક ધર્મને વ્યવહાર પણ જાળવ્યો અને કરુણધર્મની શ્રેષ્ઠતા પણ સ્થાપી. એણે પણ જીવનમાં તો પદર્શન-સમુચ્ચય સાધ્યો હતો એમ કહેવું અયોગ્ય નથી. કુમારપાલનું ખરું બિરુદ પરમમાહેશ્વર, પરમહંત કુમારપાલ – એમ છે. એના જેવો જૈનધર્મદર્શનને સમજનાર – આટલા વૈભવ ને અપાર સંપત્તિ છતાં – બીજે કઈ થયો નથી; એના જેવો પરમમાહેશ્વર કુમાગત ધર્મને અનુયાયી પણ બીજે કઈ નથી. ધર્માત્મા “રાજર્ષિ કુમારપાલ એ બે ખરાં વિશેષણને તજી, પોતપિતાના સંપ્રદાયમાં “એ હત” – માત્ર “એ હતો” એમ સાબિત કરવાથી કોણ જાણે કે વિશેષ લાભ મળવાને હેાય – ઈતિહાસને, Page #112 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તેથી “કાવિહાર” જેવી વાહિયાત વાતે વડે તે એ રાજર્ષિ તેમ જ એના આચાર્ય બનેની સામાન્ય બુદ્ધિને પણ અન્યાય કરવામાં આવે છે. આ દષ્ટિએ આપણને કુમારપાલનું જીવન ઘણું - તેજસ્વી અને કરુણાપૂર્ણ લાગે છે. કર્ણ રાજાનો ભાઈ ક્ષેમરાજ, તેને દેવપ્રસાદ, તેને ત્રિભુવનપાલ, તેના ત્રણ પુત્રે તે મહીપાલ, કીતિપાલ અને કુમારપાલ. સંભવિત છે કે સિદ્ધરાજના મનમાં હજી ભીમની “ઉપપત્ની બકુલાદેવીના * વંશજ પ્રત્યે કાંઈક ઓછી લાગણી હેય. કુમારપાળની મા કાશમીરાદેવી પણ હલકા કુળની હતી. વળી, “પ્રભાવકરિત્ર'માં દર્શાવ્યું છે તેમ, અર્ણોરાજ કુમારપાળની વિરુદ્ધ હતા. અને તેની પાસે સિદ્ધરાજને પુત્ર “ચારભટહેવાનું આવે છે. આ ચારભટ, વખતે કઈ ઉપપત્નીને પુત્ર હશે.* આલિગે કુમારપાળને સિદ્ધરાજના અઠ્ઠાણું ગુણ ને બે દોષ વર્ણવ્યા હતા, તેમાં રણસુભટતા સમાજશાસ્ત્રને કે ધર્મશાસ્ત્રને – એ સમજ્યા વિના દેરડાલડાઈ ચાલે છે એ ઘણાસ્પદ ને મિથ્યા છે. સિદ્ધરાજે ખંભાતમાં ન્યાય માટે મુસ્લિમોને બદલે અપાવ્ય, એ ઉપરથી મિથ્યા ક૯૫ના કરનારા કરતાં આ ઐતિહાસિક આધારે લઈ લડનારાની મદશા વધારે દયાપાત્ર ગણાવી જોઈએ. * એનું બીજું નામ “ચૌલાદેવી” પણ આપ્યું છે; જિનમંડનગણિ બકુલાદેવી” આપે છે. જુઓ “પ્રબંધચિંતામણિ', પૃષ્ઠ ૧૯૩. જુઓ “પ્રભાવક્યરિત્ર', હેમચંદ્રસૂરિ-પ્રબંધ. Page #113 -------------------------------------------------------------------------- ________________ e હેમચ'દ્રાચાય વગેરે ૯૮ ગુણ શ્રીલંપટતાથી તિરહિત હતા તેમ કહ્યું. હતું. એટલે સંભવિત છે, કે આ ચારુભટ+ સિદ્ધરાજની કોઈ ઉપપત્નીના પુત્ર હોય; ને કદાચ અનારાજ સાથેના યુદ્ધનું એ કારણ હાય. + આ ચારુભટ તે જ ‘ પ્રબંધચિંતામણિ ’માં દર્શાવેલ ચાડ કે વાહડ છે. વળી તે ઉદયનના પુત્ર છે ને સિદ્ધરાજે તેને પુત્ર માનેલ હતા વગેરે વાત છે. ‘ ચતુર્વિ’શતિપ્રબંધ માં રાજશેખરસૂરિ તેને માળવાના રાજપુત્ર કહે છે. મતલબ કે આ ઉલ્લેખા સ્પષ્ટ નથી. તા પછી એમ કેમ ન હેાય કે આ ચારુભટ તે સિદ્ધરાજની કાઈ ઉપપત્નીના પુત્ર હૈાય; ને રાજ ઉપર દાવા કરતા હાય ? એને સિદ્ધરાજના પુત્ર તેા લગભગ બધા કહે છે, એટલે આ અનુમાન છેક અશકય નથી લાગતું. અણ્ણરાજ સાથેના યુદ્ધમાં આંતરિક ફાટફૂટ હતી, એ વસ્તુસ્થિતિને પણ આ રીતે જ વધારે ટેકો મળે. ‘ ્ચાય ’ પ્રમાણે આ ચારુભટ હસ્તીશાળાના ઉપરી હતા. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી લખે છે કે, ભાટા સિદ્ધરાજને સાત પુત્રો હેાવાની વાતા કરે છે, ને છતાં નામ આપે છે. એ રીતે ચારુભટ સાતમે। હ।ઈ શકે. અજમેર સાથે કુમારપાળને લડાઈ થઈ તેમાં આંતરિક વિગ્રહના ઉલ્લેખ સ્પષ્ટ છે. ચારુભટે રાજ ઉપર દાવા કર્યાં તે કેાઈએ માન્ય ન રાખ્યા, માટે તે અÎરાજને મળી ગયા. એમ ‘ પ્રબંધચિંતામણિ 'કાર કહે છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ આ વસ્તુ વધારે પ્રકાશ માર્ગે તેવી છે. જિનમંડનગણિના કહેવા પ્રમાણે, તફૂલના કલ્હણુ ને ખીન્ન ઘણા કુમારપાલથી વિરક્ત હતા એ વસ્તુ સૂચક છે. એટલે આ પ્રશ્ન સ્પષ્ટ નથી. * પ્રભાવકચરિત્ર ’માં તથા ‘ નામટ: શ્રીમસિદ્ધરાઽસ્ય પુત્રř: ।' (‘ હેમચંદ્રસૂરિ-પ્રબંધ ', ૧૨૨ ) એમ સ્પષ્ટ છે. ‘ મેહપરાજય' (૫-૩૬)માં એનું નામ. ત્યાગભટ આપ્યું છે. ધન્યસ્યામટ: વુમારતિઃ ઇમ્મદક્ષિતે શ્રી, મધુસૂદન મેાદી પ્રમાણે સં. યાન=પ્રા. ચાઞ એટલે સં. થમ= Page #114 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય કુમારપાલની વંશશુદ્ધિની શંકા ઉપરાંત સિદ્ધરાજને સ્વભાવ જોતાં તે પિતાના જેવા પ્રતાપી પુરુષને અસહિષ્ણુ હશે. કુમારપાલનું તેજ તે વખતે પણ છાનું નહિ રહ્યું હોય. એટલે કુમારપાલને જીવનનાં પ્રથમ વર્ષો – લગભગ પચાસ વર્ષ સુધીની વય – દેશાંતરમાં ગાળવાં પડેલાં. “પ્રભાવચરિત્ર” પ્રમાણે, હેમચંદ્રાચાર્યના સંબંધમાં તે વખતે જ તે આ જણાય છે. એક વખત એ સાધુવેષે પાટણમાં આવેલે, પણ જેગીંદર વેશમાં હોવા છતાં ચરપુરુષેએ એને ઓળખી કાઢ્યો; અને તે ભાગીને હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે ગયે. * આચાર્ય કેવળ કરુણતાથી પ્રેરાઈને તેને તાડપત્રમાં છુપાવી દીધે, અને પછી રાત્રે, કેઈ ન દેખે તેમ, બહાર કાઢી દેશાંતરમાં જવાની સલાહ આપી. સ્તંભતીર્થમાં ઉદયન મંત્રીએ કુમારપાલને જે જવાબ આપ્યો હતે – જે રાજાને અભીષ્ટ ન પ્રા. અને તે ઉપરથી વા. આ બાબતમાં શ્રી. રામલાલ મોદીની (ફા. ગૂ. ૩. ૩માં) ચર્ચા આવી છે, તે પ્રમાણે સામેશ્વરને ચાહડ કહ્યો છે. # ગુરુ અજુનદેવે ખુશરુને આશ્રય આપે એ વાતની જ્યારે બાદશાહ જહાંગીરને ખબર પડી ત્યારે તેણે ગુરુને બોલાવી સખ્ત ઠપકે આપ્યા હતા અને તેનો પણ દંડ કર્યો હતો. દંડ તે ગુરુના શિષ્ય ભરી દેવા તૈયાર હતા, પણ ગુરુએ એમ કહી દંડ દેવાની ના પાડી, કે અમે ખુશરુને રાજદ્રોહી તરીકે નહિ, કેવળ માનવ તરીકે, ધર્મસ્થાનમાં હરકેઈ દુઃખપીડિતને આશ્રય આપવો જોઈએ એમ ધારીને આશ્રય આપ્યો હતો. અમારે હેતુ રાજદ્વારી હતો જ નહિ. એટલે આ દંડ ભરી ન શકાય. તેમણે કેદ સ્વીકારી અને કેદના ત્રાસથી પીડાઈને પિતાનો દેહ જલને અર્પણ કરી દીધો. Page #115 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય – સાથે હાય તેની સાથે અમારું કાંઈ પ્રયોજન નથી — તેની આચાય ની આ માનવતા ‘ સર્વસત્ત્વસાધારણીક કરુણા’ સરખાવવા જેવી છે; એટલુ' જ નહિ, આ આશ્રય આપતી વખતે કે પછીથી પણ કુમારપાલ રાજા થશે એ રાજદ્વારી હેતુથી એ આશ્રય આપ્યું જ ન હતા. કદાચ જ્યાતિષની અસાધારણ શક્તિ દર્શાવવા માટે જ હેમચ`દ્રાચાના માંમાં જે શબ્દો મૂકવામાં આવે છે તે ખરી રીતે તે। આશ્વાસનના શબ્દો જ હાઈ શકે. તેથી જ્યાતિષ ઉપર લેાકશ્રદ્ધા બેસે કે નહિ એ સવાલ જુદો છે, પણુ આચાય ની મહાનુભાવતાને તે ઘણેા જ અન્યાય થાય છે. મડાન પુરુષો, જે ખરી રીતે જીવનમાં મહાન હોય છે જ, તેમને જ્યારે ચિત્રવિચિત્ર વાર્તાઓથી મહાન બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તેમની સાચી મહત્તા પ્રત્યે તા લેષ્ટિ અંધ જ રહે છે. જ્યારે ઉદયન જેવા પ્રતાપી રાજપુરુષો પણ ‘રાજપુરુષાતને ન જુએ એટલામાં તું સત્વર દૂર ભાગી જા' એમ કહીને છટકી જતા હતા ત્યારે હેમચ’દ્રાચાર્ય', કમળ કરુણતાથી પ્રેરાઇને, એને બબ્બે વખત આશ્રય આપ્યા, સલાહ આપી અને વધુમાં પ્રાત્સાડન પણ આપ્યું. આ વસ્તુ હેમચંદ્રાચાય ની કુનેહબુદ્ધિને નહિ પણ તેના અંતરમાં જૈનદનની ‘પરમકરુણા’ વસી રહી હતી તેને બતાવે છે. કુમારપાલ ભવિષ્યમાં રાજા થશે જ જ્યાતિષશાસ્ત્રને આધારે ધારો કે આચાય ને એવી ખાતરી x मोहपराजयम् । ૮૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય હોય અને એમણે કુમારપાલને આશ્રય આપ્યું હોય, તે તે આશ્રયનું અને આચાર્યનું બન્નેનું મૂલ્યાંકન ફરી જાય છે. એટલે જ, જોતિષશાસ્ત્ર વિષેના હેમચંદ્રાચાર્યના જ્ઞાનને લેશ પણ અન્યાય આપ્યા વિના એમ કહેવું જોઈએ કે દંતકથાએ આચાર્ય માં રહેલ સર્વમાનવસમભાવને અન્યાય આખે છે ને સાંપ્રદાયિક અંધશ્રદ્ધાએ એ અન્યાયને વધુ તીવ્ર બનાવ્યું છે. * કુમારપાલ આ પ્રમાણે રાજા થતાં પહેલાં ઘણી ઘણી વિટંબનાઓમાંથી પસાર થયે હતું. તેણે આખું ભારતવર્ષ પિતાના પગ નીચે ખૂદી કાઢયું હતું. પણ, એમ જણાય છે, કે એ સઘળે વખત ગુરુ હેમચંદ્રાચાર્યની સહાનુભૂતિ એના તરફ હતી. એની ગુપ્તાવસ્થામાં પણ એ બેત્રણ વખત આચાર્યને મળી ગયું હશે. એટલે કે જ્યારે જ્યારે, કાંઈક જાણું લેવાની ઈચ્છાથી, ગુજરાતમાં આવતું હશે ત્યારે ત્યારે એનું વિશ્વાસસ્થળ આચાર્યના સાંનિધ્યમાં રહેતું હશે. આથી . બુલર જે એમ લખે છે કે હેમચંદ્રા* “પ્રભાવક ચરિત્ર” પ્રમાણે “હે રાજપુત્ર! તું શાંત થા. આજથી સાતમે વર્ષ તું રાજ થઈશ.” “પ્રબંધચિંતામણિ પ્રમાણે ઉદયનના પૂછવાથી હેમચંદ્રાચાર્યે કહ્યું એમ છે. “કુમારપાલ-પ્રબંધ” પ્રમાણે અંબાદેવીને પૂછીને હેમચંદ્રાચાર્યે કહ્યું, કે “ત્રિભુવનપાલને કુમારપાલ, મહીપાલ, કીતિપાલ ત્રણ પુત્રો છે; તેમાંને કુમારપાલે તમારી પછી જગપ્રસિદ્ધ થશે અને તે સંપ્રતિ રાજાની પેઠે, પૃથ્વી ઉપર શ્રી જૈન ધર્મને પ્રચાર કરશે. વળી હે ગુણાધાર કુમાર ! તમને વિક્રમ સંવત ૧૧૯૯ ના માર્ગશીર્ષ વદ ૪ને રવિવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં ત્રીજે પહેરે રાજ્ય મળશે” એમ કહ્યું છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ચાર્ય સાથે કુમારપાળને પાછળથી વેગ થશે તે બરાબર નથી, કારણ કે “પ્રભાવકચરિત્ર પ્રમાણે જ જ્યારે સિદ્ધરાજનું મરણ થયું ત્યારે પણ પિતાને રાજ મળશે કે નહિ. તેની શંકા છતાં કુમારપાલ નગરમાં આવીને હેમચંદ્રાચાર્ય પાસે જાય છે. રાજમંત્રીઓના હાથમાં જ રાજાની પસંદગી. કરવાનું હતું અને ખાસ કરીને તે પિતાના બનેવી કૃષ્ણદેવની મદદથી તેને રાજ મળે છે. છતાં પ્રધાને એ સઘળા રાજકુમારને નિમંત્રણ આપ્યું હતું, અને, સદ્દગત પ્રતાપી સયાજીરાવ વિષે બન્યું તેમ, કુમારપાલ પોતાના બન્ને ભાઈઓ કરતાં વધારે તેજસ્વી હોવાથી રાજપ્રાપ્તિ કરી શકે છે. એક બીજું કારણ પણ લાગે છેઃ કુમારપાલ બહુ વિદ્વાન હોય. તેમ લાગતું નથી, * પણ તે સા* દ્ધો હશે અને એ રીતે કદાચ એ સૈન્યમાં લેકપ્રિય હશે. સિદ્ધરાજની ઝીણવટભરેલી શેખેળ વ્યર્થ થઈ તેને કારણમાં પણ કુમારપાલની સૈનિક અને સાથેની મૈત્રી નિમિત્તરૂપ હોઈ શકે. વળી સુભ ટતા એ કુમારપાલનો ગુણ હતા, એમ “પ્રબંધચિંતામણિ”માં આપ્યું છે. તેમ જ મંત્રીઓએ જ્યારે કુમારપાલને પૂછ્યું કે તમે શી રીતે રાજ કરશે, ત્યારે તેણે તલવાર બતાવીને, આનાથી” એમ કહ્યું. એ વસ્તુ પણ એની રણસુભટતા. તરીકેની કીર્તિનું સમર્થન કરે છે. આ રીતે કુમારપાલને રાજ મળ્યું ત્યારપછી, સંભવિત છે કે, વિગ્રહની પરંપરામાં * જુઓ “પુરાતનપ્રબંધસંગ્રહ', પૃષ્ઠ ૮૯. ૪ જુઓ “દ્વયાશ્રયમાં કરેલું સંપાદલક્ષ સાથેના યુદ્ધનું વર્ણન, સર્ગ ૧૮, ૮૬-૮૬ Page #118 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય પડી જવાથી અને આંતરિક વિગ્રહને વશ કરવાની જરૂરિ યાતથી, તે હેમચંદ્રાચાર્ય સાથે જોઈએ તેટલું ભળી શક્યો નહિ હોય. પણ એ ઉપરથી હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ બન્નેને પરિચય મોડે સધાય એમ કહેવું બરાબર નથી. કુમારપાલ પિતાની ગાદી ઉપર સ્થિર થયે; અજમેર, માળવા વગેરેના રાજાઓને તેણે હરાવ્યા ને વશ કર્યા આંતરિક વિગ્રહ ટળી ગયા; એની અવગણના કરનારું મંડળ ઓછું થઈ ગયું અને એણે રાજપદમાં સ્થિર થઈ પોતે શાંત જીવન, ગાળવાનો નિશ્ચય કર્યો. આ સમય હેમચંદ્રાચાર્ય માટે ઘણે અનુકૂળ હો; કુમારપાલ સ્વભાવથી વિનમ્ર હતે. વળી તેણે દેશદેશાંતરે રખડીને ઘણે અનુભવ મેળવ્યું હતું. મેરૂતુંગે તેને આપેલું વિચારચતુર્મુખ”નું બિરુદ બરાબર છે. હેમચંદ્રાચાર્ય કરતાં લેશ પણ ઓછી શક્તિવાળા માણસે આ સમયે ગુજરાતમાં આંતરિક વિગ્રહને પાયે નખાવ્યું હોત. હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા તે એ છે કે રાજાની પિતા પ્રત્યે એટલી ભક્તિ હોવા છતાં એણે* સાંપ્રદાયિક અંધશ્રદ્ધામાં એને ખરી રીતે આ પુસ્તકની કક્ષાનો એ પ્રશ્ન નથી, પણ જ્યારે એક તરફથી પરમાહત અને બીજી તરથી પરમ માહેશ્વર, એમ બે પરસ્પરવિરોધી વિશેષ ઉપર વિદ્વાને ઊહાપોહ કરી રહ્યા છે (જુઓ કેશવ હર્ષદ ધ્રુવ, “પ્રિયદર્શન”ની પ્રસ્તાવના; પ્રાચીન જૈન લેખસંગ્રહ, ફાર્બસ ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૯૩; શ્રી. હરિશંકર શાસ્ત્રીને લેખ, તેમ જ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીને ગુજરાતને મધ્યકાલીન રજપૂત ઈતિહાસ અને બીજા ઘણુ ચર્ચાસ્પદ પ્રશ્નો ), ત્યારે Page #119 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય દેર્યો નથી. પણ જે રાજર્ષિના સામાન્ય ધર્મ છે તે અને જૈન આચારના ને ન વિચારના જે મુખ્ય રત્ન છે, કહેવું ફલિત થાય છે, કે પરમહંત થવાથી, મુનિ જિનવિજયજી કહે છે તેમ, પરમ માહેશ્વર વગેરે વિશેષણોના ત્યાગની જરૂર નથી; લગભગ એ જ રીતે કહી શકાય કે પરમાર્હત થવા કુમારપાલને – કોઈ પણ માણસને પોતાના ધર્મના સામાન્ય નિયમે તજવાની જરૂર જ ઊભી થતી નથી. માળા પહેરી હોય એવા સમ્રાટ અકબરનાં ચિત્રો છે. દારાને ઉપનિષદ વાંચતો કહેવામાં આવ્યા છે. એ એમની આ ધર્મ પ્રત્યેની વિશેષ અભિરુચિ દર્શાવે છે. પણ તેથી પોતાને કુલધર્મત્યાગ ફલિત થતો નથી. પ્રભાવક ચરિત્ર'માં કહ્યું છે કે, કુમારપાલે પોતે જિનબિંબને પિતાના મહેલમાં પધરાવવાની તૈયારી કરી ત્યારે, ભાવિના જાણનાર આચાર્યો તેને નિષેધ કર્યો. प्रासादः स्फाटिकस्तत्र तद्योग्यः पृथिवीभृता । प्रारेभे प्रतिषिद्वश्च प्रभुभि विवेदिभिः ॥ राजप्रासादमध्ये च नहि देवगृहं भवेत् । इत्थमाज्ञामनुल्लंध्य न्यवर्त्तत ततो नृपः ॥ (પ્રભાવક ચરિત્ર, હેમચંદ્રસૂરિપ્રબંધ, ૮૧૮, ૮૧૯) રાજભવનમાં દેવગૃહ ન થાય' – આંહીં “ભાવિના જાણનાર આચાર્ય એ શબ્દ ધ્યાનમાં રાખવા જેવા છે. તે વખતે કોઈ પણ રાજકુલ પિતાને પરંપરાગત ધર્મ ત્યજીને રાજપુરુષોની સહાય મળશે એવી ખાતરી રાખી શકે નહિ. કુમારપાલે તો પોતાના પરાક્રમથી જ આંતરિક વિગ્રહો શમાવ્યા હતા. એટલે રાજનીતિને જાણનાર હેમચંદ્રાચાર્યે એને જૈનધર્મનું સઘળું જ તત્ત્વદર્શન કરાવ્યા છતાં, કોઈ પણ દિવસ, ભ થાય એટલી ત્વરાથી કે પ્રદર્શન થાય એવા હેતુથી, રાજને આગ્રહી જૈનધર્મી બનવા સલાહ નહિ આપી હોય. અને છતાં કુમારપાલ પરમહંત છે; કારણ કે જૈનદર્શનના સઘળા જ Page #120 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તે પ્રત્યે એણે કુમારપાલને જાગ્રત કર્યો. કુમારપાલની જાગૃતિએ ગુજરાત ઉપર જે ચિરસ્થાયી સંસ્કાર મૂક્યા, તેમાં આ ધાર્મિક સિદ્ધાંતો એણે પિતાના જીવનમાં ઉતાર્યા હતા. પણ એક વાત ભૂલવી ન જોઈએ કે એ એની ઉત્તરવયમાં જૈનમતાવલંબી થયો હતો માટે “પરમાર્વત” વિશેષણ એના પહેલાંના લેખોમાં મળતું નથી એ દલીલ કુમારપાલનું જીવનચરિત્ર સમજવા માટે બરાબર નથી.. કુમારપાલની પ્રથમાવસ્થામાં એને યુદ્ધો ખેડવાં પડ્યાં હતાં. આ ઘણુંખરાં મુદ્દો સ્વરક્ષણ માટે હતાં. અમારિઘોષણના ધર્મથી આ વસ્તુ વિરુદ્ધ છે, માટે કુમારપાલના જીવનમાં સંગતિ બતાવવા, જે એ ઉત્તરાવસ્થામાં જૈનધર્મમતાવલંબી થયે હેાય એમ કહેવામાં આવતું હેય તો, એ વાતથી કુમારપાલને અન્યાય થાય છે. કુમારપાલ શરૂ આતથી જ જૈનધર્મ પ્રત્યે અભિરુચિ ધરાવનાર ને એના દર્શનમાં શ્રદ્ધાવાળે છે. એનાં મુદ્ધ એ, આચાર્ય હેમચંદ્ર એને સ્તંભતીર્થમાં છુપાવતાં કહેલ અસત્યની પેઠે, જરૂરી અને દયાધર્મથી પ્રેરિત અસત્ય. જેવાં – જરૂરી ને સ્વરક્ષણપ્રેરિત યુદ્ધો છે. અત્યારે જેમ લાંડના યુદ્ધને ગાંધીજીએ અહિંસક યુદ્ધ કહ્યું, કુમારપાલનાં ત્રણેત્રણ યુદ્ધ લગભગ એવાં છે. શ્રી એઝિા અભિનંદન ગ્રંથ – ભારતીય અનુશીલન ગ્રંથ – માં આવેલ મુનિશ્રી હિમાંશુવિજયજીને લેખ આ સંબંધમાં ઘણો સ્પષ્ટ છે: “જૈનધર્મ કી અહિંસા કે ન સમઝનેવાલે માનતે હૈ કિ જૈનધર્મ કાયર બનાતા હૈ. ઉનકા યહ અનુમાન સર્વથા મૂઠા હૈ. જૈનધર્મ મેં ગૃહ કે લિએ તો ઇતની હિ અહિંસા હૈ કિ બેગુનાહગારાં કે ન મારે. ઈસી કારણ શ્રેણિક, કણિક, ચન્દ્રગુપ્ત, સંપ્રતિ, કુમારપાલ આદિ જૈન રાજાઓને વીરતાપૂર્વક ભૂમિ કા રક્ષણ કિયા હૈ. નિરન્ના -તૂનાં ëિનાં સંવતરનેત્ એ યુદ્ધો અહિંસક હતાં; અને જે જમાનાને પિતાના મહાન નગરની રક્ષા કરવી હોય, પિતાનું ગૌરવ સાચવવું હોય, પિતાને ધર્મ પણ સાચવવો હોય, તેને વેવલા Page #121 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય બને પુરુષને ઘણે મેટો ફાળો છે. પ્રથમ તે કુમારપાલને “વાવર્ષે પ સુદ્ધ' (“કુમારપાલચરિત', આઠમ સર્ગ, ૩૮) વડા કરીને “ચૂકાવિહાર ” અને “મૂષકવિહાર' જેવી વાતો કરવી પિસાય પણ નહિ. કુમારપાલ એ અરાજનીતિજ્ઞ ન હતો; તેમ જ આચાર્ય હેમચંદ્રાચાર્યની ધામિક નીતિમાં પણ એવા કેઈ દોષ ન હતા કે જેથી આંતરિક વિગ્રહ ફાટવાની શક્યતા ઉત્પન્ન થાય કે ગુજરાત નબળું પડે એવું કઈ પગલું – કેવળ પ્રદર્શન ખાતર પણ – રાજા પાસે લેવરાવીને એ ગુજરાતને છિન્નભિન્ન થવા દે. હેમચંદ્રાચાર્યના શિષ્યમાં એ શક્તિ ન હતી; ને તેમણે ખુલ્લી રીતે ધર્મ અને રાજનીતિની રેખા તજી; અને એનું પરિણામ તરત આવ્યું. એટલે હેમચંદ્રાચાર્યના પિતાના જ શબ્દો (કચાશ્રય: સર્ગ ૨૦) એ બાબતમાં સ્પષ્ટ છે કે, રાજાને કરુણાધર્મ એટલા વિસ્તૃત સ્વરૂપે પ્રકટચો કે ગામડાંનાં ગામડાં કરુણાધર્મમાં આવી ગયાં. “ઠયાશ્રય”માં એણે બતાવ્યું છે તે પ્રમાણે એણે પ્રકટાવેલ અમારિ ધર્મ વિજયી નીવડયો, ને તેણે જેમ કુમારચૈત્ય તેમ કુમારપાલેશ્વર મંદિર પણ બંધાવ્યાં. એટલે હેમચંદ્રાચાર્યે કુમારપાલ ઉપર જે સ્થાયી અસર કરી તે માત્ર પૂજાવંદનાદિ બાહ્ય આચારની નહિ, પણ અંતઃકરણપ્રેરિત દયાધર્મની હતી. કુમારપાલને રાજનીતિમાં પરિવર્તન કરનાર તરીકે માન આપી શકાય. એણે દોરેલી સામાજિક કલ્યાણની રેખાઓ તો આજે પણ સૌને ઉપયોગી છે. “પરસ્ત્રી વિમુખપ્રવૃત્તિ”એ આ રાજા ખરેખરા અર્થમાં જૈન હતો; કારણ કે “અમારિ ઘોષણા'નું રહસ્ય એ કળી શક્યો હતો. અને એ જ ખરે શૈવ પણ હતા, કારણ કે યુદ્ધક્ષેત્રની રણહાક “જય સોમનાથ!” તજવાની લેશ પણ નબળાઈ એણે બતાવી ન હતી. એના જેવા સામાજિક સુધારક, કલ્યાણપ્રવૃત્તિવાળા, સંયમી ને સહિષ્ણુ નૃપતિઓ ગુજરાતની ગાદી ઉપર બહુ ઓછા થયા છે. ત્રિષષ્ઠિશલાકા’માં મહાવીરચરિત્ર લખતાં, હેમચંદ્રાચાર્યો જે વર્ણન Page #122 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય એ સૂત્રથી આત્મશુદ્ધિની ઝંખના થઈ લાગે છે. કુમારપાલની વિનંતિ ઉપરથી હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્ર રચ્યું, એ આ કર્યું છે તે ઘણુંખરું ભવિષ્યકાલનું છે, એ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એ વસ્તુ એમ દર્શાવે છે, કે આ વર્ણન અમુક અંશે કવિત્વપૂર્ણ છે. વળી એ પણ ભૂલવું ન જોઈએ કે, હેમચંદ્રાચાર્યે પોતાના સમયની ઘણી કથાઓ – જે જે જૈન ગ્રંથોમાં મળી તે બધી –નો મહાવીરચરિત્રમાં ઉપયોગ કર્યો છે. અને એ રીતે જ્યાં-ત્યાં પ્રસંગ લઈને કેટલીકને બંધબેસતી બનાવી સુંદર રીતે યાજી છે. ઉદયનની કથા લઈએ તે તમાં એમણે જે પેજના કરી છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે એ દષ્ટિએ મહાવીરચરિત્રનાં અત્યંત સુંદર આલંકારિક વર્ણન શબ્દશઃ અર્થમાં લેવાનાં નથી, પણ તેમાંથી વનિ પકડવાનો છે. “અભિધાનચિંતામણિને શ્લોક આનું સૌથી સારું ઉદાહરણ બની શકે कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वभोक्ता धर्मात्मा मारि-व्यसनवारकः ॥ આમાં કુમારપાલને આઠ વિશેષણે લગાડયાં છે, અને એમાંનું એક વિશેષણ “પરમાહંત પણ છે. જેવી રીતે એ રાજર્ષિ હતા, ધર્માત્મા હતો, તેવી રીતે એ પરમહંત હતો. સમકાલીન સોમપ્રભસૂરિનું “કુમારપાલપ્રતિબોધ”, એ આધ્યાત્મિક વિકાસ એણે શી રીતે સાથે તેની સુંદરમાં સુંદર સોપાનપરંપરા બતાવે છે. પીટર્સને દક્કન કૅલેજમાં વ્યાખ્યાન કરતાં કહ્યું હતું કે “મેહપરાજય ” એ Pilgrim's Progress જેવું છે, “આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. એ જ શબ્દ “કુમારપાલ-પ્રતિબંધ' વિષે પણ કહી શકાય – અહિંસા જુગાર-પરદારાવ્યસન-મદ્યપાન-ચેરી–ધનતૃષ્ણા ત્યાગ આટલી વસ્તુ અહિંસાના વ્યાપક સ્વરૂપમાં આવી જાય છે. અને એ જેણે પ્રાપ્ત કરી તેને દેવપૂજાને અધિકાર. પછી એ દેવપૂજાનું નિત્યજીવનમાં રૂપાંતર તે દાનધર્મ. અને એવી રીતે નિત્યજીવનમાં જે માનસિક Page #123 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય વસ્તુસ્થિતિનું ખાસ સૂચક છે. આ આત્મનિર્મય માટે સાધન બેઃ અહિંસા અને સત્ય (“કુમારપાલચરિત' આઠમે સર્ગ, લેક ૨૮). ___ * त बोल्लिअइ जु सच्चु पर, इमु धम्मक्खरु जाणि एहो परमत्था, एहु सिवु, एह सुहरथणह खाणि ।' " ક્રિયાઓને રૂપાંતર પમાડી શકે તેને જ બાર વ્રતનો અધિકાર અને એ રીતે જ સર્વ કષાયને નાશ. પ્રાકૃત “યાશ્રય', સર્ગ આડમામાં આપેલ મૃતદેવીના ઉપદેશ સાથે આ સોપાનપરંપરા સરખાવવામાં આવશે તો, હેમચંદ્રાચાર્યે “પરમહંત” શબ્દ કેટલા સુંદર વન્યાત્મક રૂપકમાં વાપર્યો છે તે જણાઈ આવશે. એને મન કુમારપાલ પરમાહંત હતો એના કરતાં વધારે સબળતાથી કુમારપાલ વિષે બીજું કઈ બોલી શકે નહિ. એણે આ “પરમાત” શબ્દ કાઈ બીજા શબ્દના વિરોધરૂપે નહિ, પણ કુમારપાલની ધાર્મિક મનોદશા બતાવવા વાપર્યો છે. આજનું માનસ એ વસ્તુને એ રીતે નહિ સમજી શકે. શ્રુતદેવીના ઉપદેશમાં રજૂ થયેલ કૌટિલ્ય અભાવ-સમભાવ-અભેદભાવ-શત્રુદમનઈદ્રિયસંયમ અને પછી રતિ મહિ-૧૨મ-મન્તો વઢિન્ના, રજુન નીવવી એમ સ્પષ્ટ વિકાસભૂમિકા આપી છે. એટલે પરમહંત શબ્દ હેમચંદ્રાચાયે કુમારપાલને ધાર્મિક વિકાસ બતાવા માટે ખાસ નિયોપે છે, એમ પણ આ ઉપરથી અનુમાન થાય છે. એમણે એને જે રીતે સંબોધન. કર્યું છે (થાશ્રય, સર્ગ ૨૦), તે પણ આ વસ્તુનું સૂચક છે. એટલે કુમારપાલ પરમહંત હતો એ સ્પષ્ટ છે; તેમ જ એણે કુલધર્મ તો હોય એવું હેમચંદ્રાચાર્યના કથનમાંથી નીકળતું નથી. એટલે સંપ્રદાય -મતમતાંતરગાહ તે કાકદન્ત પરીક્ષાન્યાય જેવો લાગે છે. કેવળ સાચું બેલીએ, ધર્માક્ષર એ જાણ; એ પરમાત્મા, એહ શિવ, એ સુખરત્નની ખાણુ. ૧. આઠમે સર્ગ, ૩૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૯૭ अम्हे निन्दउ कोवि जणु, अम्हई वण्णउ कोवि । अम्हे निन्दहुँ कवि नवि, नम्हई वण्णहु कवि ।।' નિંદે ભલે કેઈ, કરે પ્રશંસા, ન નિંદીએ ને કરીએ ને શંસા. सच्चई वयणइं जो ब्रुवइ उवसमु वुभई पहाणु । पस्सदि सत्तु बि मित्तु जिम्वं, सो गृहइ निव्वाणु ॥२ જે સત્ય બેલે, શમ નિત્ય પામે, અને . . . . . . જે શત્રુ તથા મિત્ર સમાન માને તે મેક્ષને આત્મ વિષે જ પામે. કુમારપાલ ગાદી ઉપર બેઠો ત્યારે તે લગભગ ૫૦ વર્ષની પ્રૌઢ વયને હતું. ત્યાર પછી તેણે લગભગ પંદર વર્ષ રાજય સ્થિર કરવામાં ને વિદેશી દુશ્મનને હઠાવવામાં કાવ્યાં લાગે છે. એની ઉત્તરવયમાં, એ ચૌલુક્યોના વંશપરંપરાગત લેહીના ગુણ પ્રમાણે, વિરક્ત ધર્માનુરાગી બન્યું હોય તે સંભવિત છે. મૂળરાજ સોલંકીએ ઉત્તરાવસ્થામાં સંન્યસ્ત સ્વીકાર્યું હતું. ચામુંડ રાજ છત્ર છેડી સંન્યાસી થયે હતે. ભીમદેવને પણ રાજ ઉપર આવવાની ઈચ્છા ન હતી. ક્ષેમરાજ ૧. આ સત્ય વિષે “કુમારપાલપ્રબંધ માં કહ્યું છે તે પ્રમાણે કરૂણાસાગરસૂરિએ “આંહીં કુમારપાળ નથી” એમ રક્ષણ કરવાના મહાપુણ્ય પાસે જૂઠું બોલવાનું અ૫ પાપ તુલામાં મૂકી જોયું. આ જ વાત હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાન અહિંસાને પણ લાગુ પાડે છે તે ભૂલવું ન જોઈએ. ૨. જુઓ, પ્રાકૃત દ્વયાશ્રય, સગ ૮,૪૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય તે નિવૃત્તિ જીવનમાં જ રાચ્ચે હતે. સિદ્ધરાજે એનાં છેલ્લાં વર્ષોમાં શાંત અને દશા બતાવી હતી. “વાર્થ મુનિવૃત્તીનાં ચોનાને તનુચનામૂ' એ કાલિદાસને રઘુવંશી આદશ ચૌલ ક્યોને પણ માન્ય હતે. કુમારપાલના જીવનનાં છેલ્લાં વર્ષો વીતરાગની પ્રશંસામાં ને વિરક્ત દશાને વિકાસ સાધવામાં ગયાં છે. એક દષ્ટિએ પહેલાં પંદર વર્ષને કુમારપાલ એ છેલ્લાં પંદર વર્ષના કુમારપાલથી જુદે છે. પહેલાં પંદર વર્ષનો કુમારપાલ રાજા હતે છેલ્લાં પંદર વર્ષને રાજર્ષિ એક પછી એક મેહ તજતે આવે છે. માંસત્યાગ, મઘત્યાગ, જુગારત્યાગ, શિકારત્યાગ, ધનલેભત્યાગ અને છેવટે તે સર્વત્યાગીના જેવી એની સ્થિતિ બની જાય છે. અકબરનાં સર્વ સગા સંબંધી મરી પરવાર્યા પછી એકલવા બાદશાહ” એ કવિ ન્હાનાલાલનું સુંદર પદ્ય સાંભરી આવે છે. છેલ્લાં વર્ષોને કુમારપાલ એકાકી છે; નિઃસંગ વિરક્ત અને ધર્માથી છે. અને છતાં ગુરુ હેમચંદ્રાચાર્યે એની પાસે ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર કરનારાં સામાજિક કાર્યો કરાવ્યાં છે. અને એ માટે કુમારપાલનું માનસ તૈયાર હતું. જ્યારે તે દેશદેશાંતર રખડતે ત્યારે અનેક સાધુ-સંતના સમાગમમાં આવ્યાનું તેને માટે સંભવિત હતું. “કુમારપાલ-પ્રબંધ' પ્રમાણે, જ એક વખત એને સાધુઓમાંથી ઓળખી કાઢવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં એને એગ પ્રત્યે ને નિવૃત્તિમાર્ગ પ્રત્યે અભિરૂચિ થઈ હોય એ સ્વાભાવિક છે. પણું જેના માથા ઉપર લગભગ હિન્દુસ્તાનના અર્ધા ભાગ જેવડા Page #126 -------------------------------------------------------------------------- ________________ હેમચ'દ્રાચાય વિશાળ સામ્રાજ્યના યાગક્ષેમ વહેવાના હાય, તે એવા નિવૃત્તિમાર્ગે એકદમ ન લઈ શકે. એટલા માટે નિત્યજીવનમાં વિકાસ સાધતું, અને અનુભવથી જીવનમાં સંયમનું મૂલ્ય સમજાવતું એક પુસ્તક હેમચંદ્રાચાર્યે કુમારપાલ માટે જ રચ્યું હતું — અને તે યેગશાસ્ત્ર, આ શાસ્ત્રના અભ્યાસ કરીને કુમારપાલે - મન, વાણી અને કર્મ ’થી આત્મશુદ્ધિ મેળવી હતી. એના મનમાં, હરેક જિજ્ઞાસુને જાગવા જોઇએ તે પ્રશ્ન જાગ્યા હતા ‘જીવનનું સાર્થકચ શામાં ? સિદ્ધરાજને સત્યધર્મ કયા એ જિજ્ઞાસા થઈ હતી. અને કયું દર્શીન સત્ય પથ બતાવે એ સંબધે હેમચદ્રાચાર્ય' કહેલી વાર્તા આગળ આવી ગઈ છે. સંભવિત છે, કે લગભગ એ જ રીતે આચાર્યને કુમારપાલે પ્રશ્ન કર્યાં હાય : ‘ જીવનની સિદ્ધિ શામાં છે? ’ અને, પ્રાકૃત ‘ ફ્રેંચાય ’ને આધારે નાંધીએ તે, હેમચંદ્રાચાયે જે ‘ સરસ્વતીઉપદેશ ’ [ સર્ગ આઠમે ] અપાન્યા છે તે જ્ઞાન, દર્શીન અને ચારિત્ર — એ રત્નત્રયીનેા તે ઉપદેશ રાજાને આપ્યા હશે. જ્ઞાન એટલે શ્રદ્ધા – અમુક વસ્તુ આ પ્રમાણે હાવી જ જોઈએ એવી આત્મપ્રતીતિ. દર્શન એટલે એ શ્રદ્ધા જે વડે શકય બને છે તે વૈયક્તિક ધર્માનુભવ; અને એ બન્નેના ખળથી ઘડાતું જીવનબળ તે ચારિત્ર, આ રત્નત્રયી ( રયણુત્તઉ ) વિના, અને સિદ્ધસેન દિવાકરના શબ્દોમાં કહીએ તા, એ રત્નત્રયીને ‘ મન, વાણી, કર્મ ’થી અપનાવ્યા વિના, કોઈ પણ માણસ પોતાને કોઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હેમચદ્રાચાય પણ ધર્મના અનુયાયી કહી શકે નહિ. કાઈ પણ ધર્મના અનુયાયી કહેવરાવવું એ એક વસ્તુ છે, પણ એ ધર્મના અનુયાયી બનવું એ જુદી જ વસ્તુ છે. કુમારપાલ જૈનધર્મને અનુયાયી ... અનેક જૈનધર્મીએ કરતાં વધારે વિશાળ અર્થમાં ને વધારે સાચા અર્થમાં -- બન્યા લાગે છે. એટલે આચાયે એને જે ઉપદેશ આપ્યા તેમાં મુખ્ય આ~ लिङ्गु अतन्त्रउँ जइ नो कृवा लहइ कुवालू निव्वुदि नृवा । કુમારપાલચરિત–યાશ્રય, ૮-૮૨ સામપ્રભાચાર્ય ઠીક કહ્યું છે, કે सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथः प्रवादः । जिनेन्द्र धर्म प्रतिपद्य येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ • લેાકવાયકા હાય છે કે રાજાઓને પ્રાણી પ્રત્યે દયા હોતી નથી. એ લેાકવાયકા યાધર્મ સ્વીકારીને કુમારપાલે ખાટી પાડી છે.' આ વસ્તુ ખરાખર સમજવા માટે એક પ્રસંગની કથા કહેવી આવશ્યક છે ઃ ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ માટે અમુક દ"ના થયાં હતાં. આ જગ્યાએ ‘ જ્ઞાન ’ અને ‘દન” એ અન્ને શબ્દ તાત્ત્વિક અર્થમાં લેવાના નથી, પણ ચિત્તની અમુક અવસ્થા ઘડાઈ જાય ત્યારે કોઈ પણ વસ્તુનું દન, સંસ્કારને પ્રેરીને જ્ઞાન જન્માવવા સમર્થ બને છે એ અર્થમાં લેવાના છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૦ * આ આખી ક્રિયા ચારિત્રબળ સજાવે છે; કારણ કે તે વખતે મન, વાણું અને કર્મ” ત્રણે એકરૂપ બને છે. માણસનું ચારિત્રબળ એ નિત્ય વિકાસ પામતું એક જાતનું સામર્થ્ય છે, કે જે સામર્થ્ય મેળવવા તેણે ઘણે પ્રયત્ન કરેલ હોય છે. યોગ વિષે કુમારપાલની શ્રદ્ધા, એનાથી આવતે જીવનમાં સંયમ, એથી ઘડાતી શક્તિઓ, અને એ સઘળાંના પરિણામ રૂપે એને થયેલું દર્શન – એ કુમારપાલના ચારિત્રને વિકાસકમ ગોઠવાએ તે, આપણે હેમચંદ્રાચાર્ય ગુરુ અને કુમારપાલ શિષ્ય, એ બન્નેને સંબંધ વધારે સારી રીતે સમજી શકીએ. આ પ્રમાણે જ્યારે કુમારપાલને હૃદયનિર્મળતા મળી હશે, ત્યારે એક અકસ્માતે એને જીવન વિષે વધારે -વ્યાપક વિચાર કરવા પ્રેર્યો હશે. તે પ્રસંગ આ - સિદ્ધરાજને અને અનેક આર્ય રાજાઓને પગલે રહીને કુમારપાલ પિતે ગુપ્તપણે નગરચર્યા કરતા. એવી નગરચર્યા દરમિયાન એક વખત એણે જોયું કે કેટલાક માણસો પશુ એને વધસ્થાન પ્રત્યે ખેંચી જતા હતા. કુમારપાલનું હૃદય * અહીં મેકડુગલના શબ્દો યાદ રાખવા જેવા છે: “Character then, is not the whole personality in its moral. aspect but it is the growing, modifiable, and in the end, the self-regulating part, which, in turn, can profoundly modify the influence upon conduct of all the other factors. And it is character, which, we chiefly need to understand, in order that we nay truly interpret personality and wisely control it, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ હેમચદ્રાચાય " દયાથી દ્રવી ગયું. એને લાગ્યું, કે એહે! આ રાજધર્મ કઈ જાતના કે જેમાં પશુએને રક્ષણ આપી શકાય એવી. કાઈ વ્યવસ્થા જ ન મળે ? મને ધિક્કાર છે, કે હું તે કેવળ દુર્વિવેકી શાસન કરનારા છું. * હું માત્ર મારા શરીર માટે કર લઉં છું, ને પ્રજાના રક્ષણ માટે નહિ, આ લા આ મૂગાં પ્રાણીને પેટ માટે હણે છે, એમાં મારા દોષ ખરા કે નહિ ? ’ રાજા કુમારપાલને તે દિવસે પોતાની સાચી સ્થિતિનું ભાન થયું. વૃદ્ધ, અપંગ જનને નિહાળીને જેમ ભગવાન તથાગતને જીવન અને મૃત્યુ વિષે ચિંતન કરવાની પ્રેરણા જાગી હતી, તેમ આ ક્ષે કુમારપાલમાં એવી જ પ્રેરણા જાગી. જે ખેાલી શકતાં નથી, ફરિયાદ કરી શકતાં નથી, કેવળ માનવને આધારે રહે છે, એવાં પશુઓને માંસાહાર માટે મારવાને મનુષ્યને અધિકાર કેટલે ? જીવે તે તમામને જીવવાના હક્ક, એ પ્રશ્નને એનું હૃદયમંથન શરૂ થયું. એણે આચાર્યને આ વિષે પૂછ્યું. હેમચંદ્રાચાર્યે ' सगहो केहि करि जीवदया (स्वर्ग' स्यार्थे त्व' जीवदयां कुरु ) * ( કુમારપાલરિત ૮ : ૭૦) ‘અહિં’સા એ એક જ • પ્રાપ્તિના – મેક્ષપ્રાપ્તિના માર્ગ છે.' હેમચંદ્રાચાર્યે રાજાને અહિંસાના સિદ્ધાંત અતાવ્યા તે એક ઊંચા પ્રકારની મના ભૂમિના સર્જનની તૈયારી માટે બતાવ્યા. તેમણે એ સિદ્ધાંત * સ ૨૦, ૧૪ કહ્યું : ( સ્વર્ગ न न्यायगन्धोसि न धर्मगन्धः, करीगन्धस्य पुरीषषगन्धिः । कृते शरीरस्य कर धिगेष, गृह्णामि भूमेर्न तु रक्षणाय ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૦૩ માનવજીવનની એવી સામાન્ય ભૂમિકા તરીકે દર્શાવ્યું કે યોગશાસ્ત્રમાં શ્રદ્ધાવાળા દયાળુ રાજાને એમાં જીવનનું સુંદર અને સાચું દર્શન લાગ્યું.* હજારે પશુઓને નિરર્થક થતે વધુ પિતે અટકાવી શકે એ વસ્તુ એને અત્યંત આકર્ષક લાગી અને તેણે પિતાના રાજ્યમાં સર્વત્ર અમારિઘોષણા કરાવી : “જે જન્મે તેને જીવવાને હકક” – એમ કવિ ન્હાનાલાલના શબ્દોમાં કહી શકાય. આ પ્રેમધર્મ કુમારપાલના * કુમારપાલનું આ સુંદર અહિંસાદર્શનવાળું માનસ સમજવા માટે નીચે આપેલ એક નોંધ ઘણી ઉપયોગી છે. સત્ય ને અહિંસાને એમાં સૌન્દર્યદષ્ટિથી જોવાનો પ્રયત્ન છે. “I felt like a murderer. For the first time in my life I have killed, not a human-beir:g, it is true, but a bird. It was a black bird that lived in my garden for years; he was proatically tame.” આ પક્ષીને પોતે અચાનક શી રીતે મારે છે એ વાત કરીને લખે છે: “At once I felt cold and guilty. I glanced round to see if anyone was watching. Then I went and picked him up. His body was still quivering... Perhaps his instincts told him he was in, for half an hour's easy feeding. Instead of that he died. My mind was tortured with the thought that perhaps he was collecting food for his family, As soon as I was in the house I threw the gun down and wept like a child. The thought of that little back garden murder has been on mind ever since.” કુમારપાલનું માનસ કઈ પણ જીવની હિંસાના વિચારમાત્રથી ધ્રુજવા માંડયું, એમાં એની અહિંસાધર્મની ખરી શ્રેષ્ઠતા હતી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ હેમચદ્રાચાય જીવનમાં હેમચંદ્રાચાર્યે વણ્યા અને તેના પિરણામૈ કુમારપાલે અમારિ ઘેષણા કરી. કુમારપાલની આ અમારિાષણાને જૈનદન સાથે ઘણા તાત્ત્વિક સંબ`ધ છે; કુમારપાલની જૈનદન પ્રત્યેની અભિરુચિને એ સખળ પુરાવા છે. પણુ, ડૉ. મુલર એ ઉપરથી તારવવા મથે છે તેમ, હેમચંદ્રાચાર્ય' જાણે ઘણી ઘણી સંભાળપૂર્વક ને સાવધાનતાથી કુમારપાલને આ સ્થિતિ એ લાવવા માટે તૈયારી કરી હાય, અને જાણે કે આ એક કાર્ય કુમારપાલને પરમાર્હ ત બનાવવાનું — ની પાછળ એણે ઘણા કુનેહભરેલા પરિશ્રમ લીધા હાય, અને પોતે એ માટે અહુ સાવધાનતાથી રાજાને ધર્મ છોડાવવા પ્રવૃત્ત થયા હોય, એવું એવું માનવાને કાંઈ કારણ નથી. પહેલું તેા, કુમાર. પાલ એવી અવસ્થામાં હતા કે સાધારણ રીતે એનું જીવન નિવૃત્તિમાર્ગ તરફ વળ્યું હતું. ખીજું, ઉડ્ડયન, આમ્રભટ્ટ, વાગ્ભટ વગેરે મંત્રીએ, જે એના પક્ષકાર રહ્યા હતા, તે જૈન હતા. ત્રીજુ, હેમચંદ્રાચાર્યના પેાતાના ઉપકાર એના ઉપર આછા ન હતા. ચાક્ષુ', અમારિઘેષણા એ એના યેાગાભ્યાસી સ્વભાવને અનુકૂળ તત્ત્વ હતું. પાંચમું, એ પોતે એટલાં દુઃખ વેઠીને રાજા થયા હતા કે ખીજાનું દુઃખ સમજવું એને માટે સહેજ હતું. એટલે, મેહપરાજય’નાટકમાં ‘ દર્શાવ્યું છે તેમ, · કૃપાસુંદરીને કુમારપાલ સાથે હેમચ'દ્રાચાયે પરણાવી’. એ રૂપકના તત્ત્વાર્થ આ, કે કુમારપાલે ગુજરાતની પ્રજાને મદિરા, મદ્ય, માંસ, ચારી અને અસત્યના ત્યાગરૂપ સઘળાં જ પ્રજાકીય તંદુરસ્તી માટેનાં કલ્યાણુકારક પગલાં એક પછી Page #132 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય ૧૦૫ એક લઈને મેહમુક્ત કરી. અને માત્ર કુમારપાલે જ નહિ, પરંતુ એના જેવી શક્તિવાળા કોઈ પણ રાજાએ એ પગલાં લઈને જ પોતાને રાજા માન્યા હોત. કુમારપાલના જીવનને આ સુંદર ભાગ એને રાજર્ષિ કુમારપાલ બનાવે છે. પોતાના કુલાચારના અવિનયી ત્યાગ કર્યાં વિના થૈ ‘ પરમાત’ થઈ શકે છે. અને શું જૈન કે શું શવ – ગુજરાતની આજની પ્રજાનાં લક્ષણા ઘડવામાં તેના અને હેમચદ્રાચાર્યના ઘણા મેાટા ફાળે છે, એ સૌ કોઈએ નિઃશંક રીતે સ્વીકારવું જ જોઈએ. न नद्यो मद्यवाहिन्यो न च मांसमया नगाः । न च नारीमयं विश्व कथं नीलपटः सुखी ॥ ――――― — એવી સ્થિતિમાં ગુજરાત કોઈ દિવસ ન આવ્યું, એનેા ઘણા યશ કુમારપાલને છે. પણ કુમારપાલની આ અમારિઘાષણાએ જે પ્રત્યાઘાત ઉપજાવ્યા લાગે છે, તે ધ્યાન ખેંચે તેવા છે. કદાચ ‘ રાજા જૈનમાગી થઈ ગયા ’ એવી પ્રાકૃતજનાની અવિવેકી વાણીનાં મૂળ આ પ્રત્યાઘાતમાં રહ્યાં છે, ને એ લેાકકથાએ ઉપરથી અને ગુરુપર'પરાથી સાંભળનારા જિનમંડનગણુિએ, લગભગ સો વર્ષ પછી રચેલા ‘ કુમારપાલપ્રબંધ' જેવાં પુસ્તકામાં એ પ્રત્યાઘાતી વર્ણના વધારે અતિશયાક્તિથી આપ્યાં હશે. છતાં એ પ્રત્યાઘાતી દેખાવા, એક પક્ષે, કુમારપાલની નિશ્ચલ શ્રદ્ધા, જૈન દર્શન પ્રત્યેની અસીમ ભક્તિ અને બીજે પક્ષે હેમચ`દ્રાચાર્યની રાજનીતિપટુતા સાથે ધાર્મિક મનેાવૃત્તિ પ્રકટ કરે છે, ‘કુમારપાલ Page #133 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય કારિતામારિ–પ્રમ”ધમાં * કહે છે તેમ, રાજાની આ અમારિ ――― તેમ ઘાષણા સામે —— હરેક નવીન કલ્યાણકારી વસ્તુ સામે થાય છે પ્રત્યાઘાત થયા લાગે છે, અને તે જમાનાની વિચાર સરણી પ્રમાણે કટેશ્વરી દેવીને પશુવધના બલિ નહિ દેવાય તા રાજ અને પ્રજા પર મહાન આફ્ત આવે એવી વાત લાકામાં ફેલાવીને કુમારપાલના નિશ્ચયને ફેરવવાના પ્રયત્ન થયા લાગે છે, કુલાચારના આક્રમ અલંઘનીય છે. કુમારપાલ એમાંથી રસ્તા શેાધવા આચાર્ય પાસે ગયા. હેમચંદ્રાચાર્ય, જેણે પ્રમાણુશાસ્ત્ર રચીને પોતાની ન્યાયશક્તિ દર્શાવી. હતી, તેમને આ વિચારસરણીને દોષ પકડવા એ સહેલી વાત હતી. તેમણે તથાગતના નિયમને અનુસરીને રાજાને કહ્યું : “ રાજન ! લેકટોળાંને એકદમ ભય ન પમાડવા. તમે ખુદ મંદિરની દેવી પાસે આખી રાત વધપ્રાણી ધરાવી રાખો.” ગાઠવણ પ્રમાણે કુમારપાલે “ સૌને પાતપાતાના ધર્મહક્ક આપવામાં આવશે ” એમ કહીને સૌને શાંત પાડયા. ૧૦૬ -- પછી રાતમાં જે પ્રાણીએ દેવી પાસે વધુ માટે આપવાનાં હતાં, તે સઘળાને દેવીના મંદિરમાં લઈ જઈ પૂરવામાં આવ્યાં, ને ત્યાં ખરાખર બંદોબસ્ત રાખવામાં આવ્યા. સવારે જ્યારે લાકોની નજર સમક્ષ દરવાજા ઉઘાડવામાં આવ્યા ત્યારે બધાં પ્રાણી સાજા તાજા ચરી રહ્યાં હતાં. રાજાએ * જુએ, મુનિ જિનવિજયજી–સંપાદિત ‘ પુરાતનપ્રબ ધ—સંગ્રહ', પૃષ્ઠ ૪૧, ૪૨. વામરાશિ-પ્રબંધ, કુમારપાલ-પ્રાધમાં આવેલ દેવ માધિ સંન્યાસીનું વૃત્તાંત. એ સઘળાં પણ આ પ્રત્યાઘાત કેવા રૂપના હતા એનાં દ્યોતક છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય ૨૦૭ ' • ગંભીર વાણીથી કહ્યું: “જો દેવીને આ પ્રાણીઓનું માંસ વહાલુ હાત, તે એવી મહાન શક્તિ એ લીધા વિના રહેત નહિ. માણસને માંસ ગમે છે, માટે દેવદેવીને ગમે છે, એ વાત મિથ્યા છે. દેવીઓએ આ સ્વીકાયુ" નથી; આખી રાત દેવીના સાંનિધ્યમાં મેં વધપશુઓને રાખ્યાં, પણ તેણે એમાંના એકને પણ સ્વીકાર કર્યો નથી. માટે મારી જે ઘાષણા છે, તે નિશ્ચલ છે. દેવીને બહુમૂલ્યવાન અન્નનૈવેદ્ય ધરાવે.’ 6 ’ આ પ્રમાણે કુમારપાલે લેાકસ'સ્કૃતિ માટે જે નિયમોની પ્રવૃત્તિ ચલાવી તેથી ઘણા ઊહાપાડ થયા હશે એ સંભવિત છે. ચૂકાવિહાર ' વગેરે અતિશયેક્તિભરેલાં લખાણા ઉપરથી સાર એ લેવાના છે કે પ્રજાકીય ગુણાનુ એકદમ પરિવર્તન શકય બન્યું લાગતું નથી. અને એને માટે એણે સાહિત્ય, નાટક, ધર્મોપદેશ, મ’ક્રિશ, યાત્રા વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિએ દ્વારા આ નવા વિચારને દૃઢીભૂત કરવા પ્રયત્ન કર્યો જણાય છે. પરંતુ કુમારપાલ પોતે આ સઘળી વસ્તુઓના પ્રચારમાં લેશ પણુ અંધધાર્મિકતા બતાવતા હાય કે પોતાના હાય કે પોતાના કુલપરંપરાગત ધર્માંને વિદ્યુત-વેગે તને, રાજપુરુષોને કે આપ્તજનાને એકદમ ક્ષેાભ આપવા જેટલે અવિવેકી નૃપાલ બન્યા હોય, એવું માનવાને કારણુ નથી. એની ધનીતિ એ એની રાજનીતિ સાથે વણાઇ ગયેલી વસ્તુ બની રહી હતી. એક બીજા ઉદાહરણથી એ વસ્તુ વધારે સ્પષ્ટ થશે : એક વખત એવું બન્યું કે, મધ્યરાત્રે જ્યારે આખું Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ હેમચંદ્રાચાર્ય પાટણ નગર શાંત બની ગયું હતું, જ્યારે સરસ્વતી નદીને પ્રવાહ પણ થંભી ગયું હતું, દ્વારપાળ પણ અર્ધનિદ્રામાં પડી ગયા હતા, ત્યારે આકાશને વીંધીને આવતે, હૃદયને વિદારી નાખે તેવે, કરુણ સ્વર રાજા કુમારપાલના કાને આવ્યું. લેકની કિંવદંતીમાં એણે સાંભળ્યું હતું કે સિદ્ધરાજ એકલે, અરધી રાત્રે સ્મશાનમાં જઈને જોગણીનાં હર્ષ રુદનને ભેદ જાણી આવ્યું હતું. લેકેની કલ્પનાએ સિદ્ધરાજ સિંહને મહાપરાક્રમી કલ્પી, જોગણી સાથે યુદ્ધ કરતે પણ કહ્યા હતા. કુમારપાલને વિચાર આવ્યું, કે આટલી રાતે આવું કરુણરુદન કરનાર દુઃખી આ નગરમાં કેણુ હશે? અને તે હું રાજા પણ શાને કે જે મારા નગરમાં માણસો રુદન કરે ? જાણે કોઈ શોકથી આકુળવ્યાકુલ થઈને આ પૃથ્વીને તજીને જવાની ઈચ્છા કરતું હોય, જાણે પિતાનાં આપ્તજનોને ને દેશને તજીને જવાની વેળા આવી હોય તેથી કઈ શાકભારે હૃદય છિન્નભિન્ન કરતું હોય, જાણે અન્નના ત્રાસથી કેઈ આર્તિસ્વરે રડતું હોય એવી એવી અનેક પ્રકારની, દયા ઉપજાવે તેવી વારંવાર રડતી સ્ત્રીની રૂદનાવલિ સાંભળીને, અંગરક્ષકોને ઊંઘતા જ રહેવા દઈને, રાજા કુમારપાલ એકલે જ પિતાના પ્રાસાદમાંથી નીચે ઊતર્યો. તેણે હલકા મૂલનું વસ્ત્ર ધારણ કર્યું, ને રાત્રિના જેવા અંધારપછેડામાં શરીરને લપેટી દીધું. કોઈ પણ શસ્ત્રધારીને કે અંગરક્ષકને કે દ્વારપાળને કેઈને પણ ખબર Page #136 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય 10 ન પડે તેમ રાજા એકલા રુદનની સ્વરદિશા સાધીને ચાલી નીકળ્યે. કોઈને ખબર પણ ન પડે કે આ જ માણસ લાખાની સેનાને રણક્ષેત્રમાં દોરી શકે છે, અને આ જ માણસ નિર્મળ ન્યાયને ચાહે છે એટલી બધી કંગાલ અવસ્થામાં રાજા ચાલ્યા જતા હતા. અને આળખવા એ નિત્ય પાસે રહેનારા અંગરક્ષકોની આંખને પણ ભારે પડે તેવું હતું. એના મનમાં ગડભાંગ ચાલી રહી છે, કે લોકોની દીનતા, પામરતા, અધમતા એ સઘળું રાના હાસ્ય મળમૂ એ પ્રમાણે મારે લીધે ખરું કે નહિ? એનું અંતઃકરણ અત્યારે એવી ઉચ્ચ મનેભૂમિકામાં વિહરી રહ્યું હતું કે પ્રજાજનના કોઈને દુ:ખી દેખીને એ દ્રવી જતા, કોઈને હણાતા જોઈને એ પેાતે હણાતા હાય તેટલી વેદના ભાગવત, કોઈને ક્ષુધાથી પીડાયેલા જોઈને રાજભવનમાં સેનાની થાળીમાં આવતું એનું અન્ન માટીનું ખની જતું. એનાથી કોઈનું લેશ પણ દુઃખ સહન થઈ શકતું નહિ. જેમ ભક્તિપ્રધાન મીરાં વિષે કહેવાય છે, કે એ પોતાની ભક્તિમાં એટલી લીન થઈ ગઈ હતી કે એને સઘળે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ જ દેખાતું, તેમ જ આ રાજા વિષે કહી શકાય કે એને સઘળે દયા—યા—દયા-પ્રેમ-પ્રેમ જ દેખાતું. એવી રીતે એ સ્વરની દિશા બાંધીને ચાલ્યે જતા હતા, ત્યાં શબ્દને પાસે ને પાસે આવતા સાંભળીને એ વધારે સાવચેત થઈ ગયા. જુએ છે તે એક વૃક્ષ નીચે, જેના હાથમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ હેમચંદ્રાચાર્ય સોનાનાં વલય શોભી રહ્યા છે તેવી, અને છતાં કોઈ કંગાલ દીન હોય તેમ જેમતેમ બેઠેલી એક સ્ત્રી તેણે જોઈ. રાજાએ તેની પાસે જઈ અતિ નમ્રભાવે કહ્યું: “હે પ્રેમપૂણે! કેણે તારું અપમાન કરીને તેને આમ રખડતી કરી મૂકી છે? અત્યારે આવી રીતે બેસવું એ કાંઈ યેગ્ય છે? પુત્રી! તને કોઈ શઠ પુરુષે છળી તે નથી નાં? કોઈ ઠગ અને દાંભિક પુરુષે તને વિદેશમાંથી લાવી અહીં તજી દીધી છે કે શું? કઈ દુબુદ્ધિ કેવળ વિલાસની દૃષ્ટિથી તને ભ્રષ્ટ કરવા તે અહીં નથી લાવ્યું કે ?” જેની વાણું જીવનમાં નિત્ય સેવેલા દયાભાવને લીધે અત્યંત મૃદુ, મધુર ને સામામાં વિશ્વાસ પ્રેરે તેવી થઈ ગઈ છે, એવા આ રાજાની વાણી સાંભળીને જાણે પિતાની સમક્ષ કઈ તથાગત આવીને ઊભા હોય એટલું આશ્વાસન પામીને પેલી નારી તેના ચરણયુગલ પાસે નમી પડીને બેલીઃ “હતું ત્યારે બધું જ હતું, અને એટલા વિપુલ પ્રમાણમાં હતું કે કઈ ઠગ, કેઈ શઠ, કે કઈ દુર્જન મારી સામે ઊંચી આંખ કરે તે પહેલાં તે તે મૂઢ સેવકના દળથી વીંટાઈને પિતાના કામને પશ્ચાત્તાપ કરતે હોય! હતું ત્યારે સઘળું હતું; આજે કાંઈ–કાંઈ જ નથી!” રાજા કરુણા ચિતે તેની પાસે સર્યો. તેણે વધારે મૃદુતાથી કહ્યું: “દીકરી ! તારી વાત અતિ સંભળાવી જા !” એવું છે કે જેણે સમુદ્રને પિતાની ફળીનું ચેમાસાનું ખાબેચિયું હોય તેમ રમાડયો હતો, જેણે લંકાનાં મોતી લાવીને મારાં કર્ણફૂલ બનાવ્યાં હતાં, જેણે દેશદેશાંતર Page #138 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૧૨ ખેડવા એ પિતાને ધર્મ ગણ્યું હતું, તે મહાસાહસિક મારો પતિ હતે. પરંતુ જ્યાં રાજા લેભી હોય, ત્યાં શ્રેષ્ઠી જે કામે તે રાજા માટે જ કામે છે, એવું વિચારી, તેણે પિતાની જન્મભૂમિ તજી આ નગરમાં આવીને વાસ કર્યો અને જિતેન્દ્રિય રાજાના રાજમાં રહીને તે પિતાને વૈભવ વધારવા લાગ્યા. ગુજરાતીએ વેપાર ખેડે, સાહસ કરે, સમુદ્રને પાર કરે, વર્ષો વિરહમાં ગાળે, ને આવીને સ્ત્રીને મહારાણુની પિઠે સુવર્ણ, હીરા, માણેક, મોતીથી શણગારે, ને સહસ્ત્રલિંગસરોવરમાં જલનૌકામાં, ચાંદની રાતે, ઈન્દ્રને પણ ભિખારી ગણે – ગુજરાતીઓની આ વૈભવશાળી પ્રકૃતિ મારા પતિમાં પણ હતી. તેણે મને કઈ રાજરાણીની જેમ લાડ લડાવ્યા રાણુને ન મળે એવા વિલાસ કરાવ્યા અને પારદારા સંસર્ગથી દૂર રહેતા આ નગરજનેમાં પણ પિતાની પ્રતિષ્ઠા જમાવી. એણે દાન કર્યું – રાજાઓને પણ પિતાની લઘુતાનું ભાન કરાવે એટલી ઉદારતાથી, એણે વૈભવ જમા – ઈંદ્રનું અભિમાન ટળી જાય એવી વિપુલતાથી, એણે સમુદ્ર ખેડયો– કુશળ નાવિકે પણ મેં ફાડી વકાસી રહે એટલી કુનેહથી. એ મારે પતિ હતે. હું સુખી હતી. દેવયુગલને ઈર્ષા ઉપજાવે તે અમારે એક પુત્ર હતે. “એને ક્યારે મોટો કરું, ક્યારે એ મોટા લેકમાં ફરે, ક્યારે એની કીર્તિથી નગરજને મુગ્ધ બને – એવી એવી અનેક કલ્પનાઓ કરતી હું, એને મોટો કરી રહી. એ મેટ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ હેમચંદ્રાચાર્ય થ, વિદ્વાન થ, પર અને પિતાને અનુરૂપ એવી યૌવનવાળી કુલવધુ પામે. જ્યારે આ પ્રમાણે વિદ્વાન પુત્ર, રૂપગુણયૌવનપૂર્ણ કુલવધૂ, સાહસિક પતિ, વૈભવશાળી ભવને, અનુરક્ત સેવક, પ્રીતિવાળ નગરજને અને નગરને જિતેન્દ્રિય રાજા - આવી સઘળી રીતે અદ્વિતીય એવી પરિસ્થિતિમાં હું મહાલતી હતી, ત્યારે મારા પુત્ર જિતહેતને વીસ વર્ષને મૂકીને એકાએક એના પિતાએ સ્વર્ગપ્રયાણ કર્યું અને હું અનાથ બની ગઈ ! વિદ્વાને પણ શોકને તરી શકતા નથી, એ વચનને સત્ય કરતે જિતહેત પણ તેની પાછળ, ભારે આઘાત પામીને, ચાલી નીકળે! અનેક જને જેનાં હતાં ને છે ને છતાં જાણે કેઈ નથી, એવા સંસારમાં હું શૂન્ય અને એકલી બની ગઈ! પતિને અને પુત્રને – બન્નેને ગુમાવ્યા પછી હું કયા પ્રેમ વડે હવે શરીર ધારણ કરું? મને શરીરને લેશ પણ મોહ નથી; ઊલટી એવી ઈચ્છા છે કે અપુત્રનું ધન રાજા લઈ જાય છે, એ છે લઈ જતું. શેકનાં આંસુથી ખરડાયેલું એ ધન મારે ઉપગનું પણ નથી. હવે તું જે હો તે તારે રસ્તે જા, મને મારે રસ્તે જવા દે.” * આટલું બેલી વૃક્ષની ડાળે ફાસે બાંધે હતે ત્યાં ફસે ખાવા તે ચાલી. કુમારપાળે ઝડપથી ફેસે તેડી નાખે. તેનું અંતઃકરણ અત્યંત ખિન્ન થઈ ગયું. “આ વિધવા નારીના જીવનને કાંઈક આધાર અર્થ ઉપર છે. એનાં આંસુથી * દયાશ્રય ૨૦ : ૭૭-૮૮ Page #140 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૧૩ ખરડાયેલા દ્રમ્મ લેનાર મને ધિક્કાર છે” –તે અંતરમાં જ બોલી ઊઠડ્યો અને અને તેણે પેલી બાઈને કહ્યું: “બાઈ ! તારે શેક દૂર કર. જીવન સાથે મૃત્યુ જોડાયેલું જ છે, તારા જીવનના નિર્વાહરૂપ તારું ઘન રાજા નહિ લે!” પેલી સ્ત્રીએ શુન્ય રીતે હસીને કહ્યું: “અરે ભાઈ ! તું તે પાટણમાં રહે છે કે ક્યાં રહે છે? નિર્વશનું ધન રાજદર બારે જાય છે એ રાજનિયમ છે. એ ટાળવાવાળે તું કે? તને એટલી પણ ખબર નથી કે આવું રૂધિરના આંસુથી ખરડાયેલું વિત્ત તે રાજભંડારમાં જ શોભે! મારે હવે એ ધનને કરવું છે પણ શું?” પિતે જ્યારે રખડપટ્ટીમાં હતું ત્યારે કાશીનગરમાં જે શેઠે એને આગલે દિવસે સત્કાર કર્યો હતો, તે જ શેઠનું બીજે દિવસે અકસ્માત્ મરણ થતાં, તે નિર્વશ હોવાથી તેની સમૃદ્ધિ રાજપુરુષેએ કબજે કરી હતી –એ કરુણ દશ્ય કુમારપાલની સ્મૃતિમાં અત્યારે તરી આવ્યું. તેણે અત્યંત મૃદુ વચનથી પેલી સ્ત્રીને કહ્યું: “દીકરી! તારી પાસે શી સમૃદ્ધિ છે તે તને કઈ રાજપુરુષ નહિ પૂછે, અથવા તે કોઈ રાજપુરુષ તારું ધન નહિ લે. તું મારી પુત્રી છે એમ સમજીને હું – કુમારપાલ – તને આ કહું છું. તને કઈ અધિકારી આ સંબંધે કાંઈ પણ હરકત નહિ કરે. તારી પાસે શી સમૃદ્ધિ છે એમ પણ તને કઈ પૂછશે નહિ.” * “કુમારપાલપ્રબંધ' હે. ૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ હેમચંદ્રાચાર્ય જેણે અમારિપટની ઘોષણા કરીને મૂંગાં ને નિર્દોષ પ્રાણુઓને નિરર્થક વધ અટકાવ્યું હતું, તે મહાદયાળુ કુમારપાલને પિતાની સામે ઊભેલ જોઈને પેલી સ્ત્રીના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેણે લજજાથી નમીને રાજાને પ્રણામ કર્યા. રાત્રિના અંધકાર જેવી એ છાની વાત માત્ર રાત્રિના અંધકારમાં જ ન રહી. પણ થોડા દિવસ પછી જ્યારે એ જ વાત ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે આવી, ત્યારે તેણે રાજાને કહ્યું : तिरोधीयत दर्भाधैर्यथा दिव्यं तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप! ॥ पर समग्रधर्माणां सेवनात् कस्यचित् क्वाचत् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ।।x અને સમગ્ર ધર્મ-દર્શનના મૂળ તત્ત્વને સમન્વય સાધવામાં આવે તે સત્ય અને અહિંસા – એ બે જીવન આધારનાં મુખ્ય ત જ મળી આવે છે. ૪ આગળ હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજને સર્વધર્મદર્શનની વાત કહી તેની સાથે જ આને મેળ છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે: જેમ દર્ભાદિ સાથે મળવાથી દિવ્યૌષધિ છાની રહે છે, તેમાં અનેક ધર્મોમાં ભેળસેળ થઈ ગયેલે સત્યધર્મ પણ ગુપ્ત રહ્યો છે. અનેક ઔષધિઓનું સેવન કરતાં જેમ સાચી ઔષધિ મળી રહે, તેમ અનેક ધર્મોના પરિચયથી સત્યધર્મની માત્રા પણ મળી રહે. માટે ખરી જિજ્ઞાસા જાગી હોય ને તે પ્રમાણે પ્રયત્ન કરાય તો જિજ્ઞાસાના અંશ પ્રમાણે – દર્ભમાંથી ઔષધિ મળી તેમ – ધર્મોમાંથી ધર્મ મળે. Page #142 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૧૫ આ પ્રમાણે નિર્વિશ જનારનું ધન * રાજભાગ તરીકે ન જ લેવાની એની આજ્ઞા એણે જાતે દરેક મંત્રીને બોલાવીને સંભળાવી દીધી. સંભવિત છે, કે એથી રાજને થનારી હાનિને ખ્યાલ પણ કોઈક મંત્રીએ આપ્યું હશે. કુમારપાળે તેનો જવાબ વાળે, કે “મારી આવકમાં બે લાખ એાછા થાય કે બે કટિ ઓછા થાય, પણ પુત્ર વિના મરી જનાર કેઈનું ધન હું લેવાનું નથી, એ મારો નિશ્ચય હું તમને જણાવી દઉં છું!” અને આ પશુપ્રથા જેવી પ્રથાને કુમારપાલે ત્યાગ કર્યો, એ એની સુકુમાર વૃત્તિનું સુંદરમાં સુંદર ઉદાહરણ ગણી શકાય. મહાપ્રતાપી કુમારપાલનું મૃદુ વચન તે રાત્રે પેલી અનાથ સ્ત્રીના હૃદયનું સાંત્વન કરનારું હતું, પણ એની આજ્ઞા તેજસ્વી ને આજ્ઞાભંગ સહુન ન કરનારી હતી. એટલે કોઈ પણ અમાત્યે રાજાની આજ્ઞાને વિરોધ ન કર્યો ને હેમચંદ્રાચાર્યે– * આ પ્રથાને ઉલ્લેખ કાલિદાસના શાકુંતલમાં મળે છે, તેમ જ ડો. બદલર કહે છે તેમ આ પ્રથાને સૌથી ઘણે ભાર ગુજરાતમાં તો વ્યાપારપ્રધાન વૈશ્ય કેમ ઉપર જ પડતો હોઈ, “યાશ્રય ’માં હેમચંદ્રાચાર્યે પિતે લખ્યું છે તે પ્રમાણે લાખોનું નુકસાન સહન કરીને પણ આ રીતનો નાશ કરવા તરફ રાજને નિશ્ચય વળેલ છે. તેણે દરેકેદરેક મંત્રીને બેલાવીને પોતે જાતે આ પ્રથાના નાશની સૂચના આપી દીધી લાગે છે. સોમેશ્વરે “કીર્તિકૌમુદી'માં કરેલી કુમારપાળની પ્રશસ્તિ ૨ : ૪૩, ૪૪ તેમ જ દ્વયાશ્રય ૨૦, ૮૫ યોગ્ય છે : द्वन्द्व हीनाः सन्तु लशामदाये द्वाभ्यां द्वाभ्यां कोटयो वाथनिम्ना । ग्राम वित्तं न त्वसूनोः परासोरेतद्वन्द्व निदिशामो भवद्भ्यः ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય न यन्मुक्त पूर्व रघुनहूषनाभागभरतप्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुचन् संतोषात्तदपि रुदतीवित्तमधुना कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥ * – એમ રાજાની યથાર્થ પ્રશંસા કરી. પરંતુ નૃપાળ કુમારપાલ કરતાં પણ મનુષ્ય કુમારપાલ. વધારે મહાન હતા. કેટલાક મનુષ્યના જીવનમાં તમે વિકાસની સ્પષ્ટ સરણી જઈ શકે છે. એમિલ લુષિગના શબ્દોમાં કહીએ તે : “The world is a foreign country : heaven is our true home” – એવી મનોદશા સેવ કુમારપાલ, હેમચંદ્રાચાર્યના સદુપદેશ અને સત્સંગને લીધે, પિતાની ચૌલુક્યહીમાં રહેલી વાનપ્રસ્થની ભાવનાને લીધે, અને પિતાના સ્વભાવમાં રહેલી સવૃત્તિને લીધે એક એવી સ્થિતિમાં આવ્યું હતું કે દુનિયામાં સૌને માટે પ્રેમનું અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવાની એને વધારે ને વધારે જરૂરિયાત લાગી. એ એના જીવનવિકાસનું કુદરતી ફળ હતું આ પ્રમાણે અમારિ ઘોષણ અને અપુત્રિયાધનના ત્યાગથી હજી એના આત્માને પૂરે સંતોષ ન થયે. એને એક બીજી વસ્તુ હજી સાલી રહી હતી. ધર્મ એ જે માનવમાત્રને સૌથી વધારેમાં વધારે સ્વતંત્ર અને વ્યક્તિગત પ્રશ્ન હેય, તે આમ શા માટે કે એક ધર્મ કરતાં બીજે ધમ ચડે? વળી એમ પણ શા માટે કે મનુષ્ય પિતાની ધાર્મિક સ્વતંત્રતા માટે રાજધમ ઉપર અવલંબન રાખે? ધર્મ એ મનુષ્યનું સૌથી મોટામાં * પ્રભાવકચરિતમ્ Page #144 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૧૭ મોટું અને એવું મહાન સામર્થ્ય હોવું જોઈએ કે એની છાયામાં ઊભે રહેતે માણસ પિતાને મેટામાં મોટા ચમરબધીના કરતાં પણ મહાન માને. ગમે તેટલી ભૌતિક મહત્તા ધાર્મિક શ્રદ્ધા પાસે અકિંચન બની રહેવી જોઈએ. એ દષ્ટિએ એને લાગ્યું કે જૈનધર્મ – ઘેડાને ધર્મ છે માટે ને રાજધર્મ નથી માટે – જે ગેરલાભે ભગવે છે, તે અન્યાયી છે. એ રાજધર્મ ન બને તે પણ હજારે માણસે એ ધર્મમાંથી આશ્વાસન મેળવે છે, માટે એ પિતાના સ્વતંત્ર વાતાવરણમાં વિકાસ પામે જોઈએ. અને એટલા માટે, ધાર્મિક ઈર્ષાએથી પર રહીને, રાજાએ સઘળા ધર્મનો સરખે સત્કાર કરવું જોઈએ. રાજાએ ત્રીજું પગલું લીધું એનું અંતઃકરણ એટલું મૃદુ બની ગયું હતું કે એ -બને તે પકવ ફળને પણ “તું પડી જા” એમ ન કહી શકે. એ પોતે અત્યંત-અત્યંત વિનમ્ર અવસ્થામાં રહીને, દર પ્રભાતે થે સમય ધ્યાનમગ્ન રહીને, એવું કાંઈક કરવા માગતા હતા, કે જેમાંથી એને વિશ્વપ્રેમ વધારે ને વધારે દઢ બને. એ, બને તે, જીવજંતુ, પ્રાણી કે વનસ્પતિને પણ કટુ વાક્યથી દૂભવવા ઈચ્છતું ન હતું. કુમારપાલના જીવનવિકાસનું આ સમયનું ચિત્ર આપણી પાસે નથી. પણ જે એ હોય તે તે આવું કાંઈક હોઈ શકે, જેમાં રાજા એટલી તિ વિનમ્રતાથી વિશ્વના પદાર્થ માત્રને જોઈ રહ્યો હોય કે પિતાની નજરમાં પણ જરાક વધારે પડતે રાગદ્વેષ બતાવી કઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હેમચંદ્રાચાર્ય પદાર્થના અંતઃકરણને ફલેશ પણ લેશ ન આપે, એ જ જાણે કે, એની શાશ્વત પ્રાર્થના હોય! “કોઈને ન દૂભવું કેઈનું અંતર મારા પ્રત્યે ઈર્ષાળુ ન હે; કેઈને મારા તરફથી લેશ પણ કુલેશ ન હે મારી વાણું જેટલી સત્ય છે એના કરતાં વધારે નિર્મળ હે, નિર્મળ છે એના કરતાં વધુ પ્રેમભરપૂર હો અને એનું સત્ય એના પ્રેમ વડે વધારે સુંદર બને” – કુમારપાલની, જાણે કે, આ નિત્યની ધ્યાનમુદ્રા હતી. દિનપ્રતિદિન, પિતાના જીવનવિકાસની દષ્ટિએ, તે એવી રીતે વર્તન કરી રહ્યો હતે, કે જાણે રાજા, માનવ ને સાધુ – એ ત્રણે વસ્તુસ્થિતિ પિતાનામાં વિકસાવીને તે “ધ્યાતા, ધ્યેય અને ધ્યાન” એ ત્રણના અભેદ જે એક પ્રકારને અભેદ ઉત્પન્ન કરી રહ્યો હતે; એના રાજધર્મ, એના માનવધર્મ અને એના સાધુધમ – એ ત્રણે ધર્મની વચ્ચે એકસંગતા જન્મી ચૂકી હતી. અન્યાયી કર તજતાં પિતે કાંઈ તજે છે એમ તેને લાગ્યું ન હતું; પિતે કાંઈ તજવા જેવું જ તજે છે એ જ ભાવના દઢ રહી હતી. આ પ્રમાણે પિતાનાં ત્રણે કર્તાની એક્તા સાધી ત્યારે કુમારપાલને લાગ્યું કે પિતાને ખરી રીતે, પરમ માહેશ્વર થવા માટે પરમહંતપદ તજવાની જરૂર નથી, અને પરમાત બનવા માટે પરમમાહેશ્વર મટી જવાની જરૂર નથી. એણે હેમચંદ્રાચાર્યની ભાવનાથી પ્રેરિત થઈને કુમારપાલવિહારનું ભવ્ય ચૈત્ય બંધાવ્યું અને ધર્મ એ માનવની આંતરિક Page #146 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૧૯ નિર્મળતાને પડઘો માત્ર છે, એમ બતાવવા કુમારપાલેશ્વરનું મંદિર પણ બંધાવ્યું. આ પ્રમાણે પરમ માહેશ્વર પરમહંત કુમારપાલ ગુજરાતના બે વિભિન્ન ધર્મીઓને જાણે પિતાના ઉદાહરણથી કહેતે હોય, કે જ્યાં સુધી તમે કઈ પણ એક ધર્મને અનુસરવા માટે બીજા ધર્મને લઘુ બનાવે છે, ત્યાં સુધી તમે કઈ પણ ધર્મમાં નથી. જે જૈનમતાવલંબી શંકરને લઘુ બનાવે, કે જે શાંકરપથી વીતરાગને નાનું સ્વરૂપ આપે એ બન્ને જણા પિતાને વધારે ને વધારે કૂપમંડૂક બનાવે છે, એમને ધર્મ એમના પતન માટે સારામાં સારું સાધન બની શકે તેમ છે એટલું જ એમાંથી ફલિત થાય છે. અને એક એવે પ્રસંગ બન્યું કે જ્યારે હેમચંદ્રાચાર્યની ને કુમારપાલની મહત્તા વધારે શેભી ઊઠી કેટલાકના માનવા પ્રમાણે આ પ્રસંગ બન્યું ન હતું ને એમાં આપેલા કલેક સિદ્ધરાજની સોમનાથની યાત્રા પ્રસંગે બેલાયેલા છે. ડૅ. બુહુલર એમ અનુમાન કરે છે, કે આ લેકે આધારભૂત ગણાય કે નહિ તે શંકાસ્પદ છે. પણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ બન્નેના વખતમાં હેમચંદ્રાચાર્ય સોમનાથ ન ગયા હોય એવું માનવાને કારણ નથી. તેમણે દ્વયાશ્રય”માં (૨૦ : ૯૪-૯૬) કુમારપાલની એ મંદિરના ઉદ્ધારની ઈચ્છા દર્શાવી છે, એ જોતાં, સંભવિત છે, કે કુમારપાલની સાથે ગયેલા હેમચંદ્રાચાર્યે શંકરને આ રીતે નમન કરીને પિતાની વિશાળ ધર્મભાવના દર્શાવી હોય. સમકાલીન Page #147 -------------------------------------------------------------------------- ________________ હેમચાચાય કુમારપાલપ્રતિધ' શત્રુજય, ગિરનાર વગેરેની જાત્રાને ઉલ્લેખ કરે છે. એટલે આ વસ્તુસ્થિતિ એટલી બધી અશકય લાગતી નથી કે તે ન માની શકાય. સ'ભિવત એ છે કે અને પ્રસગે હેમચ'દ્રાચાર્ય એમના આ પ્રિય Àાકે જ આલ્યા હોય. વીતરાગસ્તે ત્ર'માં એમણે દર્શાવેલી ભાવના સાથે એ વધારે અનુકૂળ ને ખંધબેસતી વાત છે. ત્યાં કહ્યું છે તેમ ૨૦ < " महारागो महाद्वेषो महामोहस्तथैव च । कषायश्च हतो येन महादेवः स उच्यते ॥ સાથે ‘ પ્રબ’ધચિંતામણિ ’પ્રમાણે હેમચ`દ્રાચાર્ય કુમારપાલે સોમનાથના મંદિરના પુનરુદ્ધાર કર્યો ત્યારે આ શ્લોકો ખેલાયા હતા. ‘ પ્રભાવકરિત્ર’*પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ સાથેની યાત્રામાં આ બ્લેક એલાયેલા છે. હેમચ’દ્રા * પ્રભાવકચરિત્ર' હેમચ*દ્રસૂરિપ્રબ"ધ, ૩૪૭ — · यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोष कलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ भाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥ ભાવાર્થ : ગમે તે સમયે ને ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હે। તા હે ભગવન્ ! તને મારા નમસ્કાર. ભવમાં ભટકાવનારા જે રાગાદિ દોષ, તે જેના ક્ષીણ થઈ ગયા છે, તે પછી બ્રહ્મા હેા, વિષ્ણુ હેા, મહાદેવ હા, કે જિત હા, પણ — [તે ગમે તે નામે, ગમે તે હે—] તે જે હું તેને મારા નમસ્કાર. Page #148 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૨૧ ૦૦૯) ૨. વળી જા કુમારપાલે ર ચાર્ય પિતે “ઢથાશ્રય”માં (૨૦: ૯૦૯૭) જે હકીક્ત આપે છે, તે ઉપરથી કુમારપાલે સોમેશ્વરને ઉદ્ધાર કર્યો લાગે છે. વળી “કુમારપાલપ્રતિબંધ પ્રમાણે રાજા દર સોમવારે શિવમંદિરે જતે, ને ચોમાસામાં જૈન કે શિવમંદિર સિવાય ક્યાંય ન જતો. ભારતવર્ષના કોઈ પણ આર્ય નૃપતિની માફક ધમને વ્યક્તિ સ્વાતંત્ર્યને મહાન પ્રશ્ન ગણી, કઈ પણ ધર્મ – પછી એને પાળનારની સંખ્યા ગમે તેટલી મેટી કે નાની છે, પરંતુ કઈ પણ ધર્મ – જે સામાન્ય આચારવિચારને ધ્વસ ન કરતે હોય તેને પૂજ્ય ગણવાની પિતાની પ્રથા તેણે ચાલુ રાખી હતી. અને તે પ્રમાણે સેમેશ્વરને ઉદ્ધાર કરવાની તેણે આજ્ઞા કરી હતી. આ સંબંધમાં સિદ્ધરાજ જયસિંહે ખંભાતના તદ્દન નાની સંખ્યાના માણસને ધાર્મિક ન્યાય આપ્યાને જે ઉલ્લેખ છે તે ધ્યાનમાં લેવા જોગ છે. એટલે કુમારપાલે જૈનધર્મ પ્રત્યેની અભિરુચિથી કર્યું હોય તે જેટલું સંભવિત છે, તેટલું જ એ સંભવિત છે, કે એક નૃપતિ તરીકે, પિતાની નાની ધાર્મિક કેમને પણ દુઃખ ન આપવાની વૃત્તિથી ધાર્મિક સ્વતંત્રતા નિમિત્તે પણ જૈનનાં ચિત્ય, યાત્રાઓ, રત્સ, વજારોપણ વગેરેને ઉત્તેજન આપ્યું હોય. એ ઉત્તેજન આપવામાં જેમ એની અંધશ્રદ્ધા કારણરૂપ ન હતી, તેમ જ કેવળ હોંશિયારીભરેલી કુનેહ પણ કારણરૂપ ન હતી. એ ચિત્તની એવી પરમ દયાળુ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો હતે, કે જેમાં કેઈને અન્યાય Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ હેમચંદ્રાચાર્ય આપ – કઈ પ્રાણીનું દિલ પણ દૂભવવું – એ એને માટે અશક્ય બની ગયું હતું* કુમારપાલ રાજષિને આ માનસિક ઈતિહાસ આપણી પાસે નથી એ ખરું, પણ “કુમારપાલપ્રતિબોધ'માં એની દિનચર્યા આપી છે એ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે રાજામાં એક એવી વૃત્તિ જાગી હતી કે જે વૃત્તિ, જૈન દર્શનશાસ્ત્ર પ્રમાણે, “પરમહંત' પદ પ્રાપ્ત કરનારમાં જ સંભવિત છે. એટલે, એ આર્ય સંસ્કૃતિને અનુરૂપ રાજર્ષિ હતું, પરમાહત હતા, કે પરમ માહેશ્વર હતું, એ પ્રશ્નને ગૌણ રાખીએ, તે આટલું ફલિત થાય કે એને પોતાને ધર્મ જૈન” લાગ્યો હતે; એ દર્શનના શાસ્ત્રમાં એ પિતાની ધાર્મિક જરૂરિયાતની સાંત્વના જોઈ શકતું હતું. અને છતાં, રાજનીતિની દૃષ્ટિએ પણ, એ જૈનધર્મ ગ્રહણ કરે – એટલે કે પિતાના કુલધર્મને ત્યાગ કરીને એ ગ્રહણ કરે –એ અશક્ય હતું.ઝ હેમચંદ્રાચાર્ય પિતે ““તું મારો ભક્ત છે તેથી * પરિશિષ્ટપર્વમાં હેમચંદ્રાચાર્ય નૃપ સંપ્રતિનું વર્ણન આપે છે તે, અને “ત્રિશષ્ટિશલાકામાં કુમારપાલનું વર્ણન કરે છે, તે બન્નેના. સામ્ય પરથી કુમારપાલના ચિત્તધર્મને ખ્યાલ સ્પષ્ટ થાય છે: स सर्वदा जीवदयातरङ्गितमनाः सुधीः । अवदानरतो दान दीनेभ्योऽभ्यधिक ददौ ॥ ११-६४ हिंसानिषेधके तस्मिन् दूरेऽस्तु मृगयादिकम् । –મહાવીરચરિત્ર, સર્ગ ૧૨, શ્લેક દદ * “કુમારપાલ પ્રતિબોધ માં આપેલે કુમારપાલની દિનચર્યાને અહેવાલ આ વિષે એક નોંધ લે છે તે સૂચક છે: “અવિવેકી, Page #150 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૨૩ ગિરિમાં વસવાનું તજીને હું તારા પુરમાં વસવા ઈચ્છું છું” એમ શ્રી શંભુએ સ્વપ્નમાં કહ્યાથી કુમારપાલેશ્વર નામે દેવાલય તેણે બંધાવ્યું (દ્વયાશ્રય ૨૦ : ૧૦૧) એમ ઉલ્લેખ કરે છે, ત્યારે એના કરતાં વધારે યોગ્યતાવાળે પુરા બીજે કોઈ પણ તે જમાનાને ગણી ન શકાય. અને એથી કરીને કુમારપાલ, એક તસુમાત્ર પણ જૈનધર્મ પ્રત્યે ઓછી અભિરુચિ ધરાવતું હતું એમ સાબિત થતું નથી; ઊલટું એમ નિશ્ચિત થાય છે કે કુમારપાલનું માનસ ઘણી રીતે જૈનધર્મના સિદ્ધાંતમાં અવલંબન શોધનારું હતું. અને એ રીતે એની એ ધર્મ પ્રત્યેની અભિરુચિમાં શંકાનું કારણ બહુ ઓછું છે. માત્ર એણે કઈ પણ દિવસ આંતરવિગ્રહ આવે એવું પગલું ભરવાની ઉતાવળી રીત ગ્રહણ કરી હોય એ સંભવિત લાગતું નથી. ભૂલવું ન જોઈએ કે કુમારપાલની પસંદગી સામંતમંડળે કરી હતી. એ સામંતમંડળ ધર્મ પ્રત્યે પિતાનું ચેકસ વલણ ધરાવનારું હતું. રાજા પિતાને કુલધર્મ છેડે એમ એ સામંતમંડળ ન જ ઈચ્છે એ સ્વાભાવિક હતું. જેન મંત્રીઓ ઘણી શક્તિવાળા હતા, છતાં સામંતમંડળની ખટપટને લીધે જ, અર્ણોરાજ સાથે ઘણો લાંબે વિગ્રહ કુમારપાલને શરૂઆતમાં કરે પડેલે. એટલે આવી પરિ. સ્થિતિ છતાં કુમારપાલ એવું પગલું ભરે, કે જેથી આંતરવિગ્રહનાં બીજ રોપાય એ સંભવિત નથી. વળી જુવાન જૈન જનોને આશ્ચર્ય પમાડનાર એવાં હસ્તી, આખલા, મલ પ્રમુખના યુદ્ધ, પિતાની ઈચ્છા ન હોવા છતાં, “રાજસ્થિતિ સમજીને કઈ વાર તે નિહાળતો.” Page #151 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય મુનિઓ –ને કુમારપાલ પછીના જુવાન ઉમેદવારે – એમણે કુમારપાલના મૃત્યુ પછી તુરત જ જે પગલું ભર્યું અને તેનું જે પરિણામ આવ્યું એ પણ એમ બતાવવા માટે પૂરતું ગણાવું જોઈએ, કે કુમારપાલના જ રાજકાળમાં બે પક્ષે ઘણુ પ્રબળ લાગવગ સાથે તૈયાર થઈ ચૂક્યા હતા, અને કુમારપાલ તથા હેમચંદ્રાચાર્યની ઘણું વિશાળ ધર્મભાવનાને લીધે જ એ બંને પક્ષે નિષ્ક્રિય રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા ન હતા. પરંતુ કુમારપાલની ખરી મહત્તા તે એણે ગુજરાતના જીવન ઉપર જે ચિરસ્થાયી સંસ્કાર મૂક્યા છે તેમાં રહી છે. કુમારપાલે આ પ્રમાણે જૈનધર્મના ઘણું અગત્યના ધાર્મિક સિદ્ધાંતને રાજનીતિમાં વણી લઈને એ સિદ્ધાંતને માત્ર શબ્દમાં જ નહિ, પરંતુ કાર્યમાં પણ આપ્યા હતા. જૈન પરંપરા, શાંકરદર્શનની માફક, સ્થૂલ જગતને અસત્ય માન્યા છતાં, ને અનિર્વચનીય પરમ સત્યને છેલ્લા વિશેષ તરીકે સ્વીકાર્યા છતાં, વાસ્તવિકતાને એટલે ત્યાગ કરતી નથી કે છેવટે સઘળે માયા જ શેષ રહે. એટલે જે વખતે હેમચંદ્રાચાર્ય યોગશાસ, વીતરાગસ્તોત્ર, મહાવીરચરિત્ર વગેરે પિતાના નિત્યના લખાણકાર્યમાં રત હતા, ને જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે અહિંસાદિ પ્રવૃત્તિ પણ ચલાવી રહ્યા હતા, તે વખતે પણ તેમના મનમાં એક વાત સ્લરી * હશે, એમને લાગ્યું હશે કે અહિંસાની ભૂમિકા, એ પણું -જે કેવળ માનસિક વિલાસ બની જાય, કેવળ ચર્ચાને ને Page #152 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૧૨૫૫ વાદવિવાદના વિષય બની જાય, તે એની લેાકકલ્યાણકર ભાવના નાશ પામે. અહિંસા એ વ્યક્તિનું પરમ સામર્થ્ય ત્યારે જ થઈ શકે, કે જ્યારે એનામાં એ પ્રાપ્ત કરવા માટે સર્વત્યાગની તૈયારી હોય; અને એ સામર્થ્ય મેળવવા માટે ત્યાગની મહેત્તા જીવનમાં ઊતરેલી હાવી જોઇએ. એક દિવસ ગુરુ ભિક્ષાથે ફરતા ફરતા એક ગરીબ શ્રાવકને ત્યાં આવી ચડયા. ગરીબ માણસ તા પોતાની ગરીબી પ્રમાણે જ ગુરુના સત્કાર કરી શકે, એટલે તેણે તે પ્રમાણે તે કર્યાં. ગુરુ હેમચ'દ્રાચાર્યે" તે સ્વીકાર્યાં, પણ તે દિવસે એમને લાગ્યું કે જો અહિંસાધર્મ માનવતાભરેલું રૂપ લઈને વધારે વ્યાપક ને અર્થવાહી ન બને, તે એ પણ સાંપ્રદાયિક આચારમાત્ર થઈ જાય અને ધર્મના પ્રાણ તરીકેનું ગૌરવ નામશેષ બની જાય. " નિયમ પ્રમાણે જ્યારે કુમારપાલ રાજા પાસે તે ધર્મચર્ચા કરવા લાગ્યા, ત્યારે પણ તેમના અંતરમાં તે પેલી વાત જ ખટકી રહી હતી પેલા ગરીમ શ્રાવકનું શું? અને એવા હુજારા દીનેાનું શું ? અને આ રાજવૈભવનું શું ? એ વધારે ને વધારે અંતષ્ટિ થતા ગયા. પશુ આ વાતના મેળ એમના હૃદયમાં બેઠે નહિ. એક વખત પાતે, મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઇ, કુમારપાલને વિક્રમરાજાની તુલનામાં શોભે એવું સ્થાન અપાવવા, ગુરુ દેવચ'દ્રસૂરિ પાસેથી, સુવર્ણસિદ્ધિમત્રની પ્રાપ્તિ કરવા ઇચ્છી હતી. * ત્યારે દેવચંદ્રસૂરિએ કુમારપાલપ્રબંધ : ૨૧ ' * 6 Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ હેમચ‘દ્રાચાય - એને એવી લૌકિક મહત્ત્વાકાંક્ષામાં ન રાચતાં, જીવનસિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપદેશ કર્યાં હતા, અને રાજાને પણ આ માર્ગ બતાવવા એ અયેાગ્ય છે એમ કહ્યું હતું. આજે એમને એ સાંભરી આવ્યું. માણસની કરુણાવૃત્તિની પહેલી અને સૌથી વધારે જરૂરી પરીક્ષા એ છે કે એણે પોતાના જીવનને સ્વય‘પ્રેરિત યમનિયમાઢિથી વશ કરી, મીજાને માટે જીવવાની શી તૈયારી બતાવી છે. એ દૃષ્ટિએ, જ્યાં હજારા મનુષ્ય અસહ્ય દીનાવસ્થામાં ભાવી જઈને ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને, સદ્ગુણ પ્રત્યેની અભિરુચિને, નૈતિક નિયમોના સૌન્દર્યને જાણવા જેટલા પણ ઉત્સાહ ન રાખી શકે, ત્યાં સામાન્ય સંસ્કારભૂમિકા – અમારિઘાષણા – હરેક વ્યક્તિ પેાતાના પ્રેમથી બીજાના અંતરમાં રહેલા પ્રેમને જાગૃત કરે એવી સંસ્કારી નીતિ – શી રીતે શકય બની શકે? હેમચંદ્રાચાય તે હમેશાં લેાકાનુગ્રહમાં અત્યંત શ્રદ્ધાવાન રહેતા. એમણે તે કેવળ ગુજરાતમાં આખું જીવન વિતાવ્યું એમાં પણુ ગુજરાતને સાહિત્ય-સંસ્કાર આપવાને એમને હેતુ હતા. પેાતે મડાસમર્થ વિદ્વાન છતાં વિદ્યાને કેવળ વાદવિવાદની ભૂમિકા અનાવવામાં એમને શ્રદ્ધા ન હતી. ‘કુમારપાલપ્રતિબોધ 'માં એમણે રાજાને જે જે કથા કહી છે, તે માત્ર સુંદર કથાની રજૂઆત તરીકે નહિ, પણ એ કથા રાજાના જીવનવિકાસની ભૂમિકા તૈયાર કરનાર અને એ ષ્ટિ પણ રાખવામાં આવી હતી; ત્યાં આપેલાં સામપ્રભસૂરિનાં વચનાથી એ જણાય છે. એટલે આજે જ્યારે ગુરુ હેમચ'દ્રાચાર્યને કાંઈક મૌન અને ગંભીર જોયા ત્યારે કુમારપાલે તેનું કારણું Page #154 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૧૨૭ ઃઃ ――――――――――――――― પૂછ્યુ. હેમચ’દ્રાચાર્યે કહ્યું : “ આપણે જગતને અનૃણી કરવાનું દુઃસાહસ કરવા નીકળ્યા ત્યારે ગુરુ દેવચંદ્રસૂરિએ જે વચન કહ્યું હતું તે આજે મને સાંભરે છે. અમારિશ્વેષણાને અતિ વિશાળ અર્થમાં સ્થાપવામાં આવે, તે જે જીવનસિદ્ધિ મળે તેની પાસે સુવર્ણસિદ્ધિશા હિસાબમાં છે? આજે મેં જે પાટણમાં જોયું તે જોઈને મને શંકા થાય છે, કે જો અમારિ ઘાષણાના સમ્યક્ અર્થ લોકોને સમજાયેા હાય તે જારની ઘેશ ઉપર જીવન ગુજારતાં દીન, દરિદ્ર ને દુઃખી માણસા ને તેમની પાસે જ કેવળ આચારપૂરતા અહિં સાધર્મ પાળી પેાતાના જ વિલાસમાં મત્ત એવા પૌરજના — એવાં એ દૃશ્ય એકી વખતે ને એકસાથે શી રીતે જોવા મળે?” કુમારપાલને અમારિઘેષણામાં રહેલા અતિ વિશાળ અને વ્યાપક અર્થની ખબર પડી. તેણે પેાતાના મત્રીઓને ખેલાવી કહ્યું : “મેં પહેલાં તમને એક વખત કહ્યું હતું તે યાદ છે? હું તેા મહેલમાં બેઠો છું ને દેવ તા ખતિ મ’દ્વિરમાં પડચા છે, એ પરિસ્થિતિ માટે જેમ મારે પ્રાયશ્ચિત્ત કરવું પડ્યુ* હતું તેમ જ આ સ્થિતિનું સમજી લે.” ને તરત જ એણે પાતે ‘અપરિમિતપરિગ્રડુત્યાગ અને ઇચ્છાપરિમાણુ ’ સ્વીકારી, રાજકાષની મદદ વડે સામાન્ય દરિદ્રતાને દૂર કરવા પ્રયત્ન કર્યાં. 66 આ પ્રમાણે રાજષિ કુમારપાલ અને ગુરુ હેમચ’દ્રાચાના સાત્ત્વિક સંબધે ગુજરાતને વિવેકી જીવન શિખવાડ્યું અને એની ચિરસ્થાયી અસર ગુજરાતના જીવન ઉપર થઈ છે એમ કહેવામાં અતિશયાક્તિ નથી. કેટલાક પ્રધ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ હેમચંદ્રાચાર્ય કારોએ જૈન અને બ્રાહ્મણ તેમ જ જૈન દે અને બ્રાહ્મણ દેવે વચ્ચે જે ઝઘડા બતાવ્યા છે તે કદાચ પાછળના સમયને પરિપાક છે કે જ્યારે હેમચંદ્રાચાર્ય, કુમારપાલ, સિદ્ધરાજ, આદ્મભટ્ટ, ઉદયન, વાડ્મટ, દેવચંદ્રસૂરિ– એવા મહાન પુરુષે ગુજરાતમાંથી ખૂટી પડ્યા હતા અને એમની જગ્યા લેનારાઓમાં એમનું વિત્ત રહ્યું ન હતું! હેમચંદ્રાચાર્ય કુમારપાલ સાથે શિવમંદિરે જાય અને કુમારપાલ હેમચંદ્રાચાર્ય સાથે જિનમંદિરે જાય એ વસ્તુસ્થિતિ, ખરી રીતે, પ્રજામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હોવા છતાં સંપ્રદાયવાદનું વિષ ન હતું, એમ બતાવનારી છે. પણ પાછળથી એ પરિસ્થિતિ ટકી શકી નહિ. અને કદાચ ગુજરાતના આર્થિક, સામાજિક અને સાંસ્કારિક હાસનું આ પણ એક કારણ છે, કે એને નાને પણ અતિશય વિવેકી, બુદ્ધિમાન, તેજસ્વી અને પ્રતાપી એ વર્ગ – બ્રાહ્મણ અને વાણિયાને – એમણે બીજા વર્ગો સાથે જે સહાનુભૂતિભર્યો પ્રેમ રાખવું જોઈએ તે રાખે નહિ. અમારિના સિદ્ધાંતમાં રહેલી સુંદર ભાવના – પ્રેમથી પ્રેમ પ્રકટાવ – એ વ્યવહારમાં ઉતારતાં જે જીવનકલા સાધ્ય કરવી જોઈએ તે જીવનકલા ગુજરાતીઓએ ગુમાવી અને ગુજરાતનું પતન થયું. અહિંસાને લીધે હિંદનું પતન થયું એમ સમ્રાટ અશોક અને હર્ષ પછીના સામ્રાજ્યભંગને લીધે કેટલાક ઇતિહાસકારે માનવા પ્રેરાયા છે. એ પ્રશ્ન લાંબી ચર્ચા માગી લે છે. ગુજરાત પૂરતું કહી શકાય કે અહિંસાધમી જૈન મંત્રીઓએ ગુજરાતને મહાન બનાવ્યું હતું, કારણ કે, તેઓ અહિંસાને મર્મ બરાબર Page #156 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૨૯ સમજતા હતા એ દષ્ટિએ તે અહિંસાને મર્મ નહિ સમજવાથી ગુજરાતનું પતન થયું એમ કહી શકાય. હવે આપણે એક બીજા પ્રશ્ન ઉપર આવીએ છીએ ? હેમચંદ્રાચાર્ય ગુજરાતના સંસ્કારસ્વામી જ રહ્યા કે એમણે મુત્સદ્દી” બની રાજકારણમાં અગ્ર ભાગ લીધો હતે? આ એક વાત એક્કસ છે, કે રાજદ્વારી પુરુષે ગમે તેટલી પિતાની અંતિમ શુભ ઉદ્દેશવાળી નીતિને બચાવ કરે પણ રાજકારણ એ એક પ્રકારની મેલી રમત છે અને એમાં પિતાની વિશુદ્ધિ જાળવવા ઈચ્છનાર હરકેઈ મહાન વ્યક્તિને, એક કે બીજે કારણે, કાંઈક રમત રમવી જ પડે છે. એ સાચું છે કે હિંદી સંસ્કૃતિના મહાન શબ્દ “સમન્વય” દ્વારા હિન્દુસ્તાનમાં એવા તત્વજ્ઞાનીઓ થયા છે કે જેમણે રાજકારણને વિશુદ્ધ બનાવી, એમના પિતાના વ્યક્તિત્વથી એને છાઈ દીધું છે. “પંચદશીને કર્તા વિદ્યારણ્યસ્વામી વિજયનગર મહામંત્રી હતા એ પ્રસિદ્ધ વાત છે. પરંતુ એટલું છતાં અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ વિના બીજા માટે રાજકારણની શેતરંજ સાથે જીવનસિદ્ધિને મેળ મેળવવું અશક્ય નહિ તે મુશ્કેલ તો છે જ. અને હેમચંદ્રાચાર્ય આ સિદ્ધ કરી શક્યા હતા એ એક જ મુદ્દો એમની પ્રતિભાને દર્શાવવા માટે બસ છે, અને છતાં એ મુત્સદ્દી – જે અર્થમાં એ શબ્દ વપરાય છે એ અર્થમાં – ન હતા. એક જ ઉદાહરણ આ વસ્તુસ્થિતિ સમજવા માટે બસ છે. આગળ દર્શાવ્યા છે તે કંટકેશ્વરીને પ્રસિદ્ધ પ્રસંગ આટલી રીતે તે ઐતિહાસિક Page #157 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હેમચદ્રાચાય લાગે છે, કે કુમારપાલે કરવા ધારેલા ફેરફારમાં — ખાસ કરીને એની અહિંસાવ્રતની આજ્ઞામાં — સામંતાના ઘણા માટો ભાગ એની સામે હશે, અને હાવા જ જોઈએ, કારણ કે જ્યાં દેશને ચારે તરફનાં હિ'સાત્મક ખળા સામે માથ ભીડવાની હોય છે, ત્યાં આ અહિંસાના વ્યાપક અને વિશાળ અર્થ જ લેવાની જરૂર રહે છે. પ્રમ ́ધકારીએ ઉપજાવી કાઢેલા એ પ્રસંગેા – ગઝનીના સુલતાનના અને કર્ણના પણ àાકના મનમાં રહેલી શકાઓના સમાધાન માટેના પ્રયત્ન છે. એ પ્રસંગેા પ્રમાણે તે ગઝનીના સુલતાન હેમચ’દ્રાચાય ની યાગવિદ્યાથી, પેાતાના સૈન્યમાં સૂતા હતા ત્યાંથી, પાટણમાં પલંગ સહિત હાજર થયા, કે જે આજના એકસે પંચાવન માઇલ દૂર ગાળા ફે નારી તાપના જમાનામાં પણ અશકય લાગે છે. જ્યારે કણની વાત પણ એટલી જ અનૈતિહાસિક છે. પણ એ પ્રસંગા લાકના મનનું સ્પષ્ટ વલણ અને એમાં રહેલી વિચારહીનતા બતાવે છે. પ્રજાએ શૂરવીર હાવું કે રહેવું એ વસ્તુસ્થિતિને હિં'સાની સાથે એકરૂપ ગણવામાં આવે છે, જેમ અત્યારે પણ કેટલાક માને છે, કે માંસાહાર વિના હિં'દુ પ્રજા નિળ બની ગઈ છે. પણ માંસાહાર કરનારી ગમે તેટન્રી ખહાદુર પ્રજા પશુ, જે પેાતાના આંતિરક ફ્લેશને સમાવી શકતી નથી તા, કાર્ય દિવસ ઉત્કર્ષ સાધી શકતી નથી, એ તા યૂરપના સ્વિટ્ઝલૈંડ કે એલ્જિયમ અને એશિયાના બલૂચિસ્તાન કે અફઘાનિસ્તાન બન્નેને તુલનાત્મક દષ્ટિએ જોનાર જાણી શકે તેમ છે. ‘ કુમારપાલપ્રબંધ ’પ્રમાણે આ મહે Page #158 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૩૧ ત્સવમાં પશુહિંસા બંધ થવાથી નકુલ વગેરે કેટલાક સામંતએ, પરસ્પર નેત્રસંશા કરી, હાસ્ય કર્યું હતું. આ નેત્રસંજ્ઞાને મર્મ એ હતો કે હવે દુશ્મન ચઢી આવશે ત્યારે રાજાની શી વલે થશે! એ મર્મ સમજીને કુમારપાલે તરત જ, તેમના દેખતાં જ, એક બાણે સાત કઢાઈએ ભેદી સૌને ઝાંખા કરી નાખ્યા હતા. એમાંથી જ સ્પષ્ટ અર્થ કરી બતાવ્ય, કે આવું થવા માટે નિર્દોષ પ્રાણીઓને વધ એ કઈ જરૂરિયાતની વસ્તુ નથી, એટલું જ નહિ, એ વધમાંથી જ બીજા અનેક અનર્થો પણ આવે છે. આ કંટકેશ્વરીદેવીએ કુમારપાલને ત્રિશૂળ માર્યું એ દંતકથા છે. પણ એ દંતકથામાંથી આટલે સ્વર તે જરૂર નીકળે કે લેકમાનસ પ્રમાણે રાજ ઉપર જે કાંઈ આપત્તિ આવે, તે આ દેવીના ભેગ સાથે જોડી દેવાની સૌની તૈયારી હતી. ઉદયન મંત્રીને. કુમારપાલની માંદગી(કુષ્ટાદિ દુષ્ટ રોગ)નું કારણ કે અહિંસાધર્મ સાથે જોડી દેશે એની મનમાં ગડભાંગ થઈ. અને તેણે તે સલાહ પણ આપી કે “તૂમડું તૂટયા પછી તાર કામ લાગતા નથી, માટે આત્મરક્ષા સારુ દેવીઓને પશુ આપવાં.” આ વસ્તુસ્થિતિને જેને આપણે oriental – આપણી જ પિતાની – કહી શકીએ એવી ચાતુરીથી હેમચંદ્રાચાર્યે ઉકેલ કર્યો એ વાત આગળ આવી ગઈ છે. પ્રસ્તુત વિષય પરત્વે તો આ લેખ એટલા માટે ફરીને કર્યો છે, કે હેમચંદ્રા “ચતુર્વિશતિપ્રબંધ'માં કંટકેશ્વરી ગુસ્સે થઈ એ વાત ઉત્તરાર્ધરૂપે છે. એટલે બન્નેમાંથી સાર કાઢી આપવાને અહીં પ્રયત્ન કર્યો છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હેમચંદ્રાચાર્ય ચાર્યની આવી જે બુદ્ધિમત્તા – ખરી રીતે સામાની વિચારસરમાં ક્યાં દેષ છે તે તરત પકડી લેવાની શક્તિ – એને તમે જે મુત્સદ્દીપણું કહેતા હો તે એ મુત્સદ્દી હતા; બાકી એમના જેવી વ્યવહારુ તૈયાયિક શક્તિ તે જમાનામાં ઘણા ચેડા માણસમાં હતી. આવી રીતે પરિસ્થિતિને અનુકૂળ થવા છતાં તેમાં અણીશુદ્ધ ચારિત્રબળ બતાવવું એ, મેકડુગલના શબ્દો વાપરીએ તે, the stability and power of adaptation. which true character alone can give એ વસ્તુસ્થિતિ દર્શાવે છે. આ પ્રસંગ અને આવા બીજા અનેક પ્રસંગે, જે મુખ્યત્વે દંતકથાઓ હોવા છતાં તેમાંથી ઐતિહાસિક મૂલ્ય તારવી કાઢી શકાય તેવું છે, એ બતાવે છે કે હેમચંદ્રાચાર્યે એમના જમાનામાં એક એવું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે જ્યારે જ્યારે કોઈ પણ મુશ્કેલીને પ્રસંગ આવે ત્યારે ત્યારે સૌની આંખ તેમના તરફ ફરતી. આજના રાજદ્વારી પુરુષને એ મુત્સદ્દીગીરી, લાગે; પણ ખરી રીતે એ ચારિત્રનું સામર્થ્ય છે. કુમારપાલ. પ્રબંધમાં કહ્યું છે કે શત્રુંજયની યાત્રામાં જ્યારે હેમચંદ્રાચાર્ય દર્શન સમયે, ધનપાલે કરેલી “ષમપંચાશિવા” બોલતા હતા ત્યારે, કુમારપાલે વિનંતી કરી, કે “તમે કલિકાલસર્વજ્ઞ થઈ તમારી પોતાની કરેલી સ્તુતિ કેમ બોલતા નથી?” હેમચંદ્રાચાર્યે જ કહ્યું: “કારણ કે એમના જેવી * આ કથનને બીજો એક ટેકો મળે છે: “ઉત્કૃષ્ટ મહાકવિ તો સિદ્ધસેન, ઉત્કૃષ્ટ મહાતાકિક તો મત્સ્યવાદી, ઉત્કૃષ્ટ સંગ્રહકાર તો ઉમાસ્વાતી, અને ઉત્કૃષ્ટ વ્યાખ્યાતા તો જિનભદ્ર ક્ષમાશ્રમણ; બીજા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ -હેમચંદ્રાચાર્ય સદ્ભક્તિગર્ભિત સ્તુતિ અમારાથી થાય તેમ નથી. આવી વિનમ્રતા એ સ્પષ્ટ રીતે બતાવે છે, કે પિતાની પાસે ઘણા વિપુલ પ્રમાણમાં હતી તે વિદ્યાનો પણ ગર્વ ન કરી શકવાની સાધુતા એમણે પ્રાપ્ત કરી હતી. સૌને પિતાના પ્રત્યે આકર્ષણ કરવાનું નૈસર્ગિક બળ આ વિનમ્રતાને લીધે જ તેમનામાં હોય, અને એ જ એમની મુત્સદ્દીગીરી હાય. એટલે જ આપણે જ્યારે હેમચંદ્રાચાર્ય, આદ્મભટ્ટ અને રાજા કુમારપાલને, ભવિષ્યમાં કેણ રાજા થાય તેની ચર્ચા કરતા જોઈએ છીએ, ત્યારે કુદરતી રીતે જ આ સાધુએ સ્થાપેલા વિશ્વાસથી વિસ્મય પામીએ છીએ, અને હેમચંદ્રાચાર્ય, કુમારપાલ, આમ્રભટ્ટ વગેરેની મંત્રણને રાજદ્વારી વિષમાં ભાગ લેવાની મહત્વાકાંક્ષા તરીકે ગણવા પ્રેરાઈએ છીએ. પણ ભૂલવું ન જોઈએ કે, હેમચંદ્રાચાર્યું જેટલી કૃતિઓ આપી છે, તે જોતાં એમની એક પળ પણ તેમનાથી ઊતરતા છે,” શબ્દાનુશાસનની બૃહત્ ટીકામાં આમ જણાવી, સાથે સાથે પોતાની લઘુતા બતાવી છે. આ પ્રમાણે જે જે મહાન વિશારદે હતા, તેમનું મુક્ત કંઠે તેમણે સ્મરણ કર્યું છે. જુઓ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, વિ. ૩, પૃષ્ઠ ૩૧૯; સંપાદક: શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ. એવી જ રીતે એમની અત્યંત સુંદર કૃતિ “વિંશિકા'માં પણ “વ સિનતુતો મહા અશિક્ષિતારા નવ વૈષા || અશિક્ષિતના આલાપ જેવી મારી આ સ્તુતિઓ કયાં અને સિદ્ધસેનની અર્થગંભીર સ્તુતિઓ કયાં? – એમ કહ્યું છે. હેમચન્દ્રાચાર્યની આ વિનમ્રતા માત્ર ઔપચારિક નથી એટલું જાણનારને એમના જીવનસામર્થ્યને અને શા માટે એ સૌને આકર્ષી શક્યા તેને ખ્યાલ આવશે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ હેમચંદ્રાચાર્ય નિરર્થક જવા દીધાનું એમને પિષાય તેમ લાગતું નથી. રાજખટપટમાં ભાગ લેનારે તે અનેક પ્રપંચામાં ભાગ લે પડે, જે હેમચંદ્રાચાર્યના સ્વભાવથી વિરુદ્ધ હતું. કુમારપાલ અને તેમની વચ્ચેના સંવાદો બતાવે છે કે તે જમાનામાં જેમ બીજા રાજાઓ અને વિદ્વાને – ખાસ કરીને રાજા અને કવિ –એકબીજાની પાદપૂતિ કરવી, શૃંગારભરિત કાવ્ય કહેવાં, સ્ત્રીના ઉલેખથી કાવ્યચાતુર્ય બતાવવું વગેરેમાં ઘણે સમય ગાળતા, તેમ સમય ગાળવા એ તૈયાર ન હતા. કુમારપાલની વિનંતીથી હેમચંદ્રાચાર્યે તે એમને માટે ગશાસ્ત્ર, વીતરાગતેત્ર, ત્રિષષ્ટિશલાકા-મહાવીરચરિત્ર, રચ્યાં હતાં. એટલે જે લૌકિક પરિચય ને રાજકારણની શક્યતા પિલી મૈત્રીમાં છે તેવી શક્યતા આવી કેવળ સાધુમૈત્રીમાં નથી. આ મંત્રણ વખતે આદ્મભટ્ટ, કુમારપાલ ને હેમચંદ્રાચાર્ય – એ ત્રણેનું ધ્યાન રાજનીતિમાં ને સામાજનીતિમાં દાખલ થયેલા નવા ધાર્મિક વિચારો પરત્વે હેય એ સ્વભાવિક છે. પણ એ મુત્સદ્દીગીરી ન હોય; એ તો જે વિચારો દાખલ થયા છે, તે વિનાશ ન પામે એની સાત્વિક ચિંતા પણ હોય. એટલે તેમણે સૌએ અજયપાલને બદલે પ્રતા૫મલલને ગાદી મળવી જોઈએ એ નિશ્ચય કર્યો હતો. પ્રતાપમલ શત્રુજયયાત્રામાં સાથે હતા એ ખરું; પણ સંભવિત છે, કે તેનામાં રાજા થવાના વધારે લાયક ગુણે પણ હોય, કારણ કે અજયપાલે ત્રણ વર્ષમાં જે રીતે પાછળથી રાજ ચલાવ્યું તે જોતાં પ્રતાપમલ એના કરતાં ઘણું વધારે લાયક હશે જ. એટલે એની પસંદગી. WWW Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ હેમચંદ્રાચાર્ય કરવામાં આવી એમાં આ લાયકાત પણ કારણરૂપ હેય. બીજું પણ એક કારણ છે. કુમારપાલની બે બહેને હતી, તેમાંની નામલદેવી અથવા પ્રેમલદેવી કૃષ્ણદેવ સાથે પરણાવેલી; એની મદદથી જ કુમારપાલને ગાદી મળેલી. અને રાજ્યના રક્ષણ માટે થઈને અવિવેકી કૃષ્ણદેવને નાશ એને કરાવ પડે. એ વાતના પ્રાયશ્ચિતરૂપે પણ, સંભવિત છે કે, તે * પ્રતાપમલને વધારે ચાહતો હોય. જેનધર્મના શાસન * “પ્રબંધકેશ'માં આ પ્રતાપમલને કુમારપાલને દૌહિત્ર ગણવામાં આવેલ છે. એ એને ભાણેજ હશે એ વધારે સત્ય લાગે છે. કુમારપાલને કઈ સંતાન હોવાને ઉલલેખ કર્યો નથી. એની એક બહેન દેવળદેવી અર્ણોરાજને ત્યાં ન રહેતાં સાધવી થઈ હતી, એ જોતાં પ્રતાપમલ પ્રેમલદેવીનો પુત્ર હોઈ શકે. જો કુમારપાલને કેાઈ સંતાન જ ન હતું – પુત્ર કે પુત્રી – એ હકીકત હોય તે, આને પુત્રીને પુત્ર કહેવામાં કાંઈક ગરબડ થઈ લાગે છે. ડો. બુલરે “પ્રતાપમાલા' નામ આપ્યું છે, પણ તે બીજા પ્રબંધમાં – ખાસ કરીને જૂના પ્રબંધ જેવા, કે “પ્રબંધચિંતામણિ', “પ્રભાવકચરિત્ર’– માં નથી, એટલે આ વસ્તુ સ્પષ્ટ નથી. પ્રબંધચિંતામણિ” (ફા. ગુ. સભાની આવૃત્તિ) પૃષ્ઠ ૧૬૭માં કૃષ્ણદેવ એને બનેવી હતું એમ કહ્યું છે, જ્યારે પુરાતનપ્રબંધસંગ્રહ” (સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાક ૨, પૃષ્ઠ ૩૯) પ્રમાણે પ્રતાપમલ્લ બનેવીનું નામ છે (તત્ર માનીતિઃ પ્રતાપમા). “કુમારપાલદેવતીર્થયાત્રાપ્રબંધ” (એજન, પૃષ્ઠ ૪૩)માં રાજેન્દ્રદૌહિત્ર પ્રતાપમલ અને નૃપપુત્રી લીલૂ – એ બે નામ યાત્રિકામાં દેખાય છે. “પ્રભાવકચરિત્ર” આ વિષે કાંઈ ઉલ્લેખ કર્યો નથી; જ્યારે “કુમારપાલપ્રતિબોધ માં પણ એ વિષે કાંઈ નથી. એટલે જેને વધારે પ્રમાણભૂત ગણી શકાય તેવા હેમચન્દ્રાચાર્ય, “પ્રભાવકચરિત્ર” “કુમારપાલપ્રતિબોધ માં આ વિષે કોઈ સ્પષ્ટતા નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હેમચંદ્રાચાર્ય માટે થઈને હેમચંદ્રાચાર્યે પ્રતા૫મલ માટે રાજાને કહ્યું, એ વસ્તુ તે સ્વયં અસત્ય એટલા માટે જ છે, કે આદ્મભટ્ટ પિતે પણ જૈન મતને આગ્રહી છતાં “આપણુ વંશને સાર” એ મત પ્રદશિત કરી અજયપાલની તરફેણ કરે છે અને તે પણ ગુરુ, રાજા અને પિતે વાતચીત કરતા હતા ત્યાં. એટલે પ્રતાપમલને રાજ્ય આપવામાં, પ્રતાપમલના પિતાના વિવેકી સ્વભાવ, કપ્રિયતા, કૃષ્ણદેવની સબળતાને યાદ રાખીએ તે, સામતમાં થતી એની માનભરેલી ગણના, અને પિતાની નિભંગી બહેન પ્રત્યે રાજાને થયેલી દયાવૃત્તિ – આ સઘળાં જ કારણે સાથે, પ્રતાપમલની જૈનધર્મ પ્રત્યેની અભિરુચિ એક કારણરૂપ હોઈ શકે. વળી સેમેશ્વરે પણ “કીતિકૌમુદી” (સગ ૨: લેક પર-૫૪)માં અજ્યપાલનું વર્ણન કરતાં “નિત્યમુહુવતો નાર” (જે હંમેશાં સ્ત્રીઓને પરણત) એમ જણાવ્યું છે. સિદ્ધરાજ મરણ પામે ત્યારે સામંતોએ અઢાર દિવસ – લગભગ એક માસ સુધી – એ નામે રાજ ચલાવ્યું હતું, ને મહીપાલ, કીર્તિપાલ અને ચાહડ ઉર્ફે ચારુદત્તને હક્ક સ્વીકારવા ના પાડી હતી. એ ઉપરથી જણાય છે કે, સામંતમંડળ બળવાન તે હતું જ. અને અજયપાલમાં સીધા વારસ સિવાય બીજા ગુણો નથી એ જોઈને જ કદાચ પ્રતાપમલ ફાવે એમ ધારીને સૌએ તેના નામ વિષે વિચાર કર્યો હોય એ સંભવિત છે. એટલે આ એક પ્રસંગ ઉપરથી હેમચંદ્રાચાર્યે રાજખટપટમાં ભાગ લીધે હતે એમ પ્રતિપાદન કરવું તે બરાબર નથી. અને બીજા એવા Page #164 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૩૭ કે પ્રસંગ નથી, કે જે ઉપરથી તેમનામાં રાજખટપટની શક્તિ હતી – એટલે કે એવી વાતમાં પડવાને એમને રસ હતે – એમ સાબિત થઈ શકે. એટલે આ મૌખિક મિત્રતાભરેલી વાત થઈ લાગે છે. પણ જુવાન શિષ્યમંડળ હેમચંદ્રાચાર્યની અલિપ્તતા જાળવી શક્યું નથી. તેમણે જૈન શાસનની શક્તિ વધારવાના મેહમાં, કે પછી અરસપરસની ઈષથી પ્રેરાઈને, કે ગુરુ કરતાં સવાયા થવાની સ્પર્ધામાં, કે પછી અજયપાલથી સૌને નુકસાન છે એમ માનીને, ઉત્સાહભેર પક્ષે લેવાનું શરૂ કર્યું લાગે છે. વૃદ્ધ હેમચંદ્રાચાર્યને કદાચ આ પક્ષાપક્ષીની ખબર ન પણ હેય. ગમે તેમ, વિદ્વાન રામચંદ્ર અને બાલચંદ્ર, મંત્રી પદ અને આદ્મભટ્ટ સૌએ આ વાતમાં જે રસ બતાવ્યું, તેમાં છેલા બેને માટે તે એ રાજધર્મ હિતે, પણ સાધુ અને વિદ્વાન એવા બે મુનિવરોએ તેમાં ભાગ લઈને તેમની મનવૃત્તિની શિથિલતા જ દર્શાવી છે. આ વિષે એક ઘટના યાદ આવે છે. લવણપ્રસાદ અને રાણું વરધવલે જ્યારે તેજપાલને પૂછ્યું હતું, કે મક્કાની જાત્રા માટે ગુજરાતમાં આવેલા યવનરાજાના ગુરુને પકડીએ તે કેમ?” ત્યારે તેજપાલે જવાબ દીધે, કે “ધર્મ સંબંધમાં કપટપ્રગથી રાજાઓને જે લાભ મળશે, તે પિતાની માતાના શરીરને વેચી મેળવેલ પૈસા જેવું છે.” * બાલચન્દ્ર અને રામચન્દ્રમાં તેજપાલની આ ધર્મ અને રાજકારણને * “પ્રબંધચિંતામણિ” (મુ. ફા. ગુ. સભાની આવૃત્તિ) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ હેમચ`દ્રાચાય હતી, તેથી જે વિષય ક • જાણે કે પેાતાના કાર્યં હતું તેનું એમને ભેળસેળ ન કરવાની નૈતિક હિંમત ન પેાતાના ન હતા તેમાં એ પડી ગયા ધર્મ વેચતા હોય એવું હીનસત્ત્વ તે ધ્યાન રહ્યું નહિ. પેાતાની સર્વ સાંસારિક ને સાંસ્કારિક ક્રિયા પૂરી કરી ભવઞીજઅંકુરને નાશ કરવાની તલ્લીનતા સેવનારા હેમચંદ્રાચા`થી આ વાત અજ્ઞાત રહી; અને એનાં ફળ એમને તાત્કાલિક મળ્યાં. હેમચંદ્રાચાય નુ` મૃત્યુ એ જીવનના મહોત્સવ તુલ્ય હતું. કેટલાક – બહુ જ વિરલ મનુષ્ય – માટે મૃત્યુ એ જીવનના · પરમ મહાત્સવ હાય તેમ આવે છે. મહાનમન નામે એક વીરની કથા છે, કે તેણે દુશ્મનેાના દળને આખા ગામના નાશ ન કરવા અને સ'હાર અટકાવવા કહ્યું. દુશ્મનેએ જવાબ આપ્યા કે તું પાણીમાં ડૂબકી મારી રાખે એટલી વાર અમે સૌના સ’હાર અટકાવીએ, ને એટલા સમયમાં જે ખચ્યા તે બચ્યા. મહાનમન, જનસમાજના કલ્યાણાર્થે, જળમાં એવા ડૂબે છે કે પા બહાર નીકળતા જ નથી ! શસ્ત્રો વાપરવાને અધીર થયેલા દુશ્મના જ્યારે એને બહાર નીકળતા શ્વેતા નથી, ત્યારે આશ્ચર્ય ચકિત થાય છે. પાણીમાં જાળ નાખીને ને તારાઓને ઉતરાવીને મહાનમનની તપાસ ચાલે છે. " જળમાં પડચા પછી શ્વાસરું ધનથી કદાચ મન નબળું પડી જાય ને ઉપર આવવવાની વૃત્તિ થઈ જાય, એ જાણે પાતે પહેલેથી જાણતા હોય તેમ, મહાનમન જળની અંદર ખડકને બરાબર મડાગાંઠથી વળગીને ચાંટેલા મળી આવ્યેા ! Page #166 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૩૯ ને તેને બહાર લાવ્યા ત્યારે પણ એકાદ મૂળિયા સાથે એના બને હાથ તે સખત રીતે વળગી જ રહ્યા હતા ! હજારેને સંહાર બચાવવા તેણે આત્મવિસર્જન કર્યું હતું! * હેમચંદ્રાચાર્ય જેવા વિનદી, આનંદી, ઉલ્લાસમય, સંયમમૂતિ તપસ્વી જીવનને અને પૃથ્વીને છેલ્લી વંદના કરે એમાં પણ કાંઈક અદ્ભુત હેવું જોઈએ. પ્રબંધકારે એ કહ્યું છે કે પિતાના મૃત્યુના નિત સમયની એમને ખબર હતી. એ જમાનામાં જ્યાં મૃત્યુ વિષેને પ્રજાને ખ્યાલ જ કાંઈક જુદો હતો, ત્યાં આ વસ્તુને કાલ્પનિક ગણતાં થંભી જવું પડે છે. આ વિષે કાંઈક કહીએ તે પહેલાં મૃત્યુને એ જમાનાને ખ્યાલ સમજી લે ઘટે છે. વરધવલે પિતાની રાણી જ્યતલદેવીને તેના બન્ને ભાઈઓ સાંગણ અને ચામુંડને મનાવવા ને યુદ્ધમાં ન ઊતરવાનું સમજાવવા પિતૃગૃહે મોકલ્યાં હતાં. જયતલદેવીએ પિતા શોભનદેવને બન્ને ભાઈઓને વારવા માટે વારંવાર કહ્યું, ને ગાજી રહેલે રણસંગ્રામ અટકાવવાની વિનંતી કરી. શોભનદેવે કટાક્ષ કર્યોઃ “વિરધવલના જીવનને તને ભય લાગે છે ને – વિધવા થવાને?” જયતલદેવીએ વીરતાથી જવાબ વાળે: “ના, ના, એ ભય તે શું લાગે? પણ બાપના કુળને નાશ થઈ જશે એ બીકથી વારંવાર કહી રહી છું. અશ્વ ઉપર જ્યારે એ * આ વિષે શ્રી ઝવેરચંદ મેઘાણીએ એક સુંદર વાર્તા લખી છે.. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હેમચંદ્રાચાર્ય નવીર ચડશે, ત્યારે પછી એની સામે ઊભું રહેનાર શૂરવીર હજી તે કઈ જ નથી!” અને બીજી જ ક્ષણે એ પાછી રણસંગ્રામ તરફ ચાલી નીકળી. એ જમાનો એ હતે. એ જમાનાના ઉલ્લાસમાં, વિનોદમાં, શૃંગારમાં, વ્યવહારમાં, કાવ્યમાં, સભાઓમાં જે અપૂર્વતા અને પરાક્રમ માલૂમ પડે છે, તે જ એમના સાધુસંસારમાં, સંયમમાં ને યૌગિક ક્રિયાઓમાં પણ માલૂમ પડશે. એટલે, જ્યારે એમ કહેવામાં આવે છે, કે પિતાના મૃત્યુને સમય હેમચંદ્રાચાર્યને જ્ઞાત હતું, ત્યારે એ વાત કહેવામાં કઈ એ અસાધારણ દેવો નથી કે જેને નકાર્યો વિના ન જ ચાલે, કે જેને દંતકથા કે ગપાટક ગણ્યા સિવાય બીજી કોઈ રીતે એની ચાવી જ ન બેસે. એક રીતે તે, આજનું વિજ્ઞાન હવે અનેક માનસિક ક્રિયાઓને, ધીમે ને ધીમે, વધારે મહત્વ આપતું જાય છે. એટલે, આજની ‘દષ્ટિએ જોતાં પણ, આવી સાધારણ બાબત કહેવાય કે હેમચંદ્રાચાર્યને પિતાના મરણને સમય જ્ઞાત હતું, કે તરત જ એ વસ્તુને દંતકથા કહી નાખવામાં કોઈ અતિહાસિક સત્યની સેવા થાય છે એમ માનવું બરાબર નથી. વસ્તુતઃ હેમચંદ્રા ચાર્યનું સમસ્ત જીવન એટલું સંયમી હતું, કે ચોરાશી વર્ષની વૃદ્ધ વયે પણ પિતે જુવાનના જેટલા જ ઉદ્યોગશીલ હતા. બીજું, “ગશાસ્ત્રમાં એમણે જાતઅનુભવનું ઘણું કહ્યું છે એ જોતાં, એમને વેગની ક્રિયાપ્રક્રિયામાં રસ હતું, અને Page #168 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૧૪૨ એમણે એમાંથી સત્ત્વ મેળવેલુ એમ લાગે છે. * એટલે ( * માનસિક ક્રિયાઓનું જીવનમાં મહત્ત્વ છે એ સમજવા માટે પણ, જ્યાં શકય હેાય ત્યાં, સંપૂર્ણ સહાનુભૂતિથી આવા પ્રશ્નને આપણે જોવા ઘટે છે, ટિખેટમાં વર્ષો ગાળીને આવેલા અલેક્ઝાંડર ડેવિડ નીલ પેાતાના પુસ્તકમાં એક દાખલા આપે છેઃ ટિમેટના ડુંગરી પ્રદેશમાં દૂર દૂરના એકાંતમાં રહેતા ગુરુ-શિષ્યા મળે તે પહેલાં વર્ષાં તપશ્ચર્યામાં પસાર થઈ જાય છે. પણ તેમની વચ્ચે મૌનવાણીના સંદેશા ચાલુ હાય છે. મને એવા એક અતિઅનુભવ થયા તેથી હું એ ાણું છું. Telepathy એ કેવળ નવા શબ્દ તા નથી, પણ ટિમ્બેટના લેાકેા એને વિજ્ઞાન માને છે. અમે ટબેટમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યાં એક સાધુ મળ્યા. તે પેાતાના ગુરુને ડુ ંગરમાળમાં મળવા માટે જતા હતા. અમારી સાથે એ ચાલ્યા. મારા વિચાર પણ એના એકાંતવાસી ગુરુને મળવાને હતા. પણુ શિષ્યને એ વાત રુચતી ન હતી. મે... એને સમજાવ્યા કે મારે માત્ર તારા ગુરુનાં દર્શન જ કરવાં છે. તે ભાગી ન જાય માટે અમે એને કેદી જેવા રાખ્યા, એટલા માટે કે એ કાઈ પણ પ્રકારને સંદેશા ગુરુને મેાકલી ન દે. પણ જ્યારે અમે ગુરુના ડુ ંગરપ્રદેશમાં આવી પહેાંચ્યા ત્યારે મારા આશ્ચર્ય ને! પાર ન રહ્યો. પાંચ-છ માણસે! અમારી તરફ આવી પહેાંચ્યા. તેસણે કહ્યું : “ગુરુને તમે મળવા માગા છે! એની તેમને ખબર છે. પણ ગુરુ હમણાં ઉપાસનામાં હેાવાથી કાઈને મળતા નથી.” દેખીતી રીતે મારી સાથેના ગુરુના શિષ્ય, જેને હવાઈ સંદેશા કહી શકાય તેવા સંદેશા મેકલાવ્યા હતા, કારણ કે ખીજી કાઈ રીતે ગુરુને મારા આવવાની જાણ થાય તેમ હતું જ નિહ.' (—With Mystics and Magicians in Tibet') એ જ પુસ્તકમાં આવેલું આ એક વાકય પણ યાદ રાખવા જેવું છે : ‘ Does one become visionary or rather is not that one has been blind until then ? ' Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ હેમચ’દ્રાચાય પેાતાના મરણુસમય એ અગાઉથી જાણી શકયા હાય એ વાતને કેવળ 'તકથારૂપે હસી કાઢવાની જરૂર નથી. કદાચ જે શક્તિ મનુષ્યમાં હાવાનેા સ ંભવ છે, તેને લગતી જ એ વાત હાઈ શકે. આથી કરીને દરેક દંતકથાને કે અતિશચૈાક્તિને ઐતિહાસિક પ્રમાણ માનવાની કોઈ ભૂલ ન કરે; અથવા એવી ભૂલ પ્રત્યે ઉપેક્ષા સેવવાની વૃત્તિને ઉત્તેજન પણ આપવું ન ઘટે. પણ દંતકથાઓમાં ઇતિહાસનું બીજ છુપાયેલું હોય છે તે, પ્રયત્નથી, સભાળથી ને વાર'વારના એ બનાવના જુદા જુદા ઉલ્લેખા પરથી તારવી શકાય એટલું જ કહેવાના ઉદ્દેશ છે. વળી માનવશક્તિની અનંત શકયતા પ્રત્યે પણ લક્ષ દ્વારવાના હેતુ છે. જ્યારે હેમચ`દ્રાચાય ના કાલધર્મ નજીક આવ્યે ત્યારે તેમનું વય ચેારાશી વતુ હતું. વીસ વર્ષોંની વયથી એમણે, એકધારી રીતે, ચાસ વ સુધી સરસ્વતીની ઉપાસના કરી હતી. દેવચંદ્રસૂરિએ તેમને સુવર્ણ સિદ્ધિ વિષે કહ્યું ત્યારથી તે એમનું અંતઃકરણ, સ'ભવિત છે, કે કેવળ અંતર્મુખ પ્રવૃત્તિમાં જ આનંદ લઈ રહ્યુ. હાય. એમણે જીવનની એક પણ પળ બ્ય ગુમાવી ન હતી; જીવનની પળેપળમાંથી અખૂટ આનંદ મેળવ્યેા હતેા. હવે ભવબીજઅ’કુરના વિનાશની ઉપાસનામાં જે કાઈ અશુદ્ધિ રહી હોય તે ચાળી કાઢવાનું કામ આ જરિત દેહથી થાય તેમ નહોતું; શરીરને ખદલવાની જરૂરિયાત હતી. આત્મવિસર્જન એ હવે ધર્મ હતા. શરીરને વળગી રહેવાની વૃત્તિ એ મેહ હતા. વહેંલે કે મેાડે શરીર પડવાનું Page #170 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૪૩ હતું. જ્યાં સુધી એનાથી કામ અપાતું હતું, ત્યાં સુધી તે એને ટકાવી રાખવું એ ધાર્મિક ક્રિયા હતી. કદાચ જીવનમાં મેળવેલી સઘળી સિદ્ધિને સરવાળે માનવ પિતાના મૃત્યુની રીતમાં બતાવી શકે છે. એટલે જ્યારે ગુરુ હેમચંદ્રાચાર્યને લાગ્યું કે હવે પિતાના કાલનિમણને સમય આવી પહોંચે છે, ત્યારે તેમણે સંઘને, શિષ્યને ને રાજાને – સૌને આમંત્રી તેમની છેલ્લી રજા લઈ લેવાનો નિશ્ચય કર્યો અને એ પ્રમાણે તે સૌને બોલાવ્યા. * આ લખ્યું ત્યારે તો માનેલું કે આ વાક્ય કદાચ ઔપચારિક જ હશે, પણ હમણું મારા પિતાના જીવનમાં થયેલા એક અનુભવથી આ વાક્યને વિસ્તાર કરવાનું શક્ય બને છે. હમણાં જ મારા પિતાની મૃત્યુશમ્યા પાસે ઊભા રહેવાને પ્રસંગ આવ્યો; લગભગ એક અઠવાડિયા અગાઉથી પિતાને દેહ પડી જશે એ વિષે એમણે સૂચના આપેલી હતી. પરંતુ એ તો કદાચ શારીરિક વ્યાધિથી માણસ અનુમાન કરે છે એવું કેવળ અનુમાન જ હેાય. પણ જ્યારે લગભગ ૭૨ કલાક અગાઉ વાતચીત થઈને તેમણે સ્પષ્ટ રીતે વખત આપી દીધે, અને એ જ પ્રમાણે દેહ પડ્યો, ત્યારે એ માત્ર અનુમાન નહિ પણ સત્યની ગમે તે રીતે એમને થયેલી પ્રતીતિ જ હતી, એ વિશ્વાસ દઢતર થયો. એથી વધારે આશ્ચર્યજનક બીના તો એ હતી, કે પોતે જેમના જીવનમાં નિત્ય કાંઈ ને કાંઈ રસ રેડક્યો હતો એવા ભેળા રબારી, ભરવાડ, કણબી વગેરે મૃત્યુ પછી શોક કરવા ઘેર આવ્યા, ત્યારે તેમાંના દરેકે, જુદી જુદી રીતે અને એકબીજાથી તદ્દન અજ્ઞાત રીતે વાત કરી, તેમાંથી પણ એ જ વનિ નીકળ્યો કે ભાદરવા વદ અગિયારશે થયેલા મૃત્યુની આગાહી એમણે શ્રાવણ વદ અગિયારશે સૌને આપી દીધી હતી ! અને એ પ્રમાણે વ્યાવહારિક કાર્યો કર્યા હતાં. એ વખતે એમનો દેહ તંદુરસ્ત હતો. એટલે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ હેમચંદ્રાચાર્ય રાજાને વ્યગ્ર અને ચિંતાતુર જઈને પિતે બોલ્યા : હે રાજન ! તમારે શેક નકામે છે. તમે પિતે પણ હવે અહીં થડે વખત જ છે !” - પછી સૌની સાથે વિનમ્રતાથી ક્ષમાયાચના કરી, ચોગીન્દ્રની જેમ, હેમચંદ્રાચાર્ય અનશનવ્રત ધારણ કરી પિતાના અંતઃકરણને न शब्दो न रूप न रसो नाऽपि गन्धो न वा स्पर्श જે 7 વળે ન न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा स एकः परात्मा તિને વિનેન્દ્ર * – એ સિદ્ધસેન દિવાકરની વાણીમાં લીન કરતા ગયા. અને ધીમે ધીમે– क्षमयामि सर्वान् सत्त्वान् सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥ હું સર્વે જીવેને સમજું (સમજે તે જ માણસ ક્ષમા કરી શકે), સ” મને સમજે, આપના જ એક શરણમાં રહેલા એવા મારી સર્વ જી પ્રત્યે પ્રેમભાવના છે!” એ વીતરાગની સ્તુતિ વડે પિતાની પ્રેમશક્તિ વધારતા ગયા. મૃત્યુને સમય હેમચંદ્રાચાર્યે કહી આપ્યો કે એમના જાણવામાં હતા કે એમણે મૃત્યુસમય અગાઉ સૌની રજા લઈ લીધી, એવી વાતને શંકાની દૃષ્ટિથી કે પ્રબંધકારની રસશૈલીના સ્ત્રોતરૂપે ગણવાની જરૂર નથી. એ વસ્તુ શક્ય છે – સમજવામાં મુશ્કેલ હશે. * જેને શબ્દ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, પણ નથી, લિંગ નથી; જેને નથી, પૂર્વ – કે નથી અપરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવા એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ હેમચંદ્રાચાર્ય છેવટે એક પળ એવી આવી, જ્યારે એમને સઘળું વિશ્વ પિતાનામાં ને પતે વિશ્વમાં છે એમ સ્પષ્ટ પ્રતીતિ થવા લાગી હે આત્મન ! તું જ દેવ છે. તું જ ત્રણ ભુવનના પ્રદેશને ઉદ્યોત કરનાર દીપક છે. તે જ બ્રહ્મજ્યતિ છે. સર્વને ચેતના બક્ષનાર આયુષ્ય પણ તું જ છે. તું જ કર્તા ને ભક્તા છે. તે જ જગતમાં ગમન કરે છે. સ્થાણુરૂપે પણ તું જ છે. હવે પોતાનું સ્વરૂપ જાણ્યા પછી બહિરપણું ક્યાં રહ્યું?” * | ગુજરાતને મહાન તપસ્વી, સંસ્કારનેતા, સંયમી સાધુ, મહાવિદ્વાન અને ગુજરાતના બે મહાન નૃપતિઓના જીવનકાલની સમર્થ વિભૂતિ, ધીમે ધીમે, પિતાના સ્વરૂપનુસંધાનમાં તલ્લીન બની ગઈ ! સંવત ૧૨૨૯માં હેમચંદ્રાચાર્ય પરમધામમાં ગયા! તેમને સંસ્કાર આપતી વખતે અપૂર્ણ રાજા કુમારપાલે, તેમની પવિત્ર ભસ્મનું તિલક કરી, ગુરુના અદશ્ય આત્માને વંદના કરી અને પોતે રાજખટપટથી કંટાળેલ છતાં રાજધુરાનું વહન કરવા પાટણમાં પાછો ફર્યો. * आत्मन् ! देवस्त्वमेव त्रिभुवनभवनोद्योतदीपस्त्वमेव ब्रह्मज्योतिस्त्वमेवाखिलविषयसमुज्जीवनायुस्त्वमेव ! कर्ता भोक्ता त्वमेव व्रजसि जगति च स्थाणुरूपस्त्वमेव स्वस्मिन् ज्ञात्वा स्वरूप किमु तदिह बहिर्भावमाविष्कराषि ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ [૭] ગુજરાતની પાસે એવા વિદ્વાને બહુ થડા છે કે જેમનું વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચંદ્રાચાર્ય એવા વિદ્વાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વ વડે ગુજરાત વિશ્વવ્યાપક બની રહેલ છે. શ્રી કનૈયાલાલ મુનશીએ, યોગ્ય રીતે, એમને મહાન તિર્ધર કહ્યા છે. ગુજરાતની ભાષા, ગુજરાતના સંસ્કાર, ગુજરાતની પ્રણાલિકા, ગુજરાતને વ્યવહાર-વિવેક, ગુજરાતનું સાહિત્ય, ગુજરાતનું ગુજરાતીપણું અને ગુજરાતની અપ્રાંતીય ભાવનાવૃત્તિ – એ સઘળાં ઉપર હેમચંદ્રાચાર્યે મૂકેલા વારસાની સજજડ છાપ છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. હજારે ને લાખે ગુજરાતીઓને પિતાનું ભાષાભિમાન ન હતું કે પિતાની ભાષાશુદ્ધિને ખ્યાલ ન હતે. હેમચંદ્ર આવ્યા અને તેને ભાષાભિમાન મળ્યું. લાખે ગુજરાતીઓ સ્વચ્છ મૌક્તિક જેવા વાણબંધને ધીમે ધીમે ભૂલી જતા હતા, પરાક્રમી પૂર્વજોની કથા વિસરાઈ જતી હતી; ધીમે ધીમે પરાક્રમ એ અકસમાત હોઈ શકે ને અપરાક્રમ એ જીવન હોઈ શકે, એવી ભાવનાનો ઉદય એમાંથી થવાને હતે. હેમચંદ્રાચાર્ય આવ્યા અને નિલે પ દષ્ટિથી, શૂરવીરની, શૃંગારની, સ્ત્રીઓના પ્રેમની, પ્રેમીઓની, પરાક્રમની, સૈનિકની અને સુંદરી Page #174 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૪૩ એની ગાથાઓને, માતા ગુર્જરીના કંઠમાં માળા આપે તેમ, “દેશીનામમાળા” ને “અભિધાનચિંતામણિ'માં ગૂંથીને એમણે માળા આરોપી. એ ગાથાઓ આજે પણ માયકાંગલા ગુજરાતીને પરાક્રમી થવાની પ્રેરણા આપે એટલું સામર્થ્ય ધરાવે છે: પુત્તે જા કવાણુ ગુણ, કવણુ ગુણ મુએણ જા બપ્પીકી ભૂંહડી, ચપિજજઈ અવરેણ. અને સાધુ છતાં જેમણે સંસારી જનેના ઉલ્લાસમાં રહેલી શૌર્યવૃત્તિ નિહાળવા હમેશાં ઉત્સુકતા બતાવી છે, અને સંયમ એ અનુપમ પ્રેમમાં જ શક્ય વસ્તુ છે એમ જાણુને જેમણે પ્રેમને પણ જીવનમાં એનું ગ્ય સ્થાન આપવા નિરંતર આતુરતા દર્શાવી છે, તે હેમચંદ્રાચાર્ય જ આવાં ઉદાહરણ આપી, પ્રજાની નસનસમાં રમતી શુદ્ધ પ્રેમની, સૌન્દર્યની, ઉલ્લાસની અને વિરતાની ગાથાઓને સંગ્રહી શકે? * છેલ્લા સામલા ધણ ચંપાવણી ણાઈ સુવણરેહ, કસવઈ દિણી.. ઢોલે (નાયક) તે શામળે છે, ધણ (પ્રિયા–નાયિકા) ચંપાવણી છે – જાણે કે સુવર્ણની રેખા કસોટી પર લગાવી હોય તેમ. આ પંક્તિઓ વાંચતાં તે જાણે ગુજરાતીઓને જીવનરંગ જ ફરી જાય છે. ચંપાવણ ગુજરાતણ અને દરિયાનાં મજા સાથે ખેલનારે, લાખનાં મેતી લાવી એ નારીને શણ જુઓ, મોહનદાસ દલીચંદ દેસાઈકૃત “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ લો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હેમચ’દ્રાચાય ગારનારા, મધ્યયુગના મહાબળવાન સાહસિક ગુજરાતી આપણી સમક્ષ ખડાં થાય છે. મેઢેરાની શિલ્પસુંદરીએ જેમ આજની ગુજરાતણાને અંગભ`ગનું લાલિત્ય શીખવવા હજી ઊભી છે, લગભગ તેવા જ બીજા સયમી શિલ્પકાર સાધુ હેમચંદ્રાચાર્યે . વીણેલી આ મૌક્તિક-પક્તિએ ગુજ રાતને એના વારસાનું ભાન આપવા હજી ઊભી છે " ધવલુ વિસૂરઇ સામિઅહા, ગુરૂઆ ભરૂ પિક્ટ્ઝેવિ; હુઉં કિં ન જુત્તઉં દુહું દિસિદ્ધિ, ખંડÛ દેણુ કરેવિ. ધવલ બળદ -- ઉત્તમ જાતિના બળદ – પોતાના મુડદાલ સાથીદારને જોઇને વિષાદ કરે છે. અરે ! આની સાથે હું કાં આબ્યા, કે મારી સાથે આ કયાં આવ્યે,' એવે નિર્માલ્ય વિષાદ એને થતા નથી; એને તે વિષાદ એમ થાય છે, કે ‘બન્ને બાજુ એ ટુકડા કરીને મને જ કાં ન જૂત્યે ?” ભાર અને જવાબદારી ઉપાડી લેવાની ઉત્તમ જાતિના શિષ્યની તેમ જ તરુણુની ~~~ આમાં મને દશા દર્શાવી છે, અને એ વિષાદ કેવળ વીરને શેાલે તેવા છે. ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્તુ; લજ્જેજ્જંતુ વયંસિઅહુ, જઇ ભગ્ગા ઘરૂ એન્જી. C હે મહેન ! ભલું થયું જે મારા કથ મરાયા. જો એ ભાગીને ઘેર આવત તા બહેનપણીઓથી હું લજ્જા પામત. જઇ ભગ્ગા પારક્કડા, તેા સહિ મન્નુ પિએણુ; અહુ ભગ્ગા અમ્હહુ તણા, તે તેં મારિઅડે, જો પારકા ભાગ્યા હાય તે ખરેખર, મારા પિયુથી એ પરાક્રમ થયું હોય, અને અમારા ભાગ્યા હાય તા તે ( મારા પિયુ ) મૃત્યુ પામેલ હાય તેથી. --- Page #176 -------------------------------------------------------------------------- ________________ હેમાચાય ૧૪૯ જેવી રીતે રુદ્રમાળના તારણને શિલ્પીઓએ અસખ્ય રમ્ય મૂર્તિએથી અને શણગારાથી ભરી દીધું છે; અવનીન્દ્રનાથ ટાગાર પોતાના એક ચિત્રમાં દર્શાવે છે તેમ, કૃષ્ણના આગમનથી વિદુરને એટલે ઉત્સાહ આવ્યા છે, કે પ્રેમમાં ને પ્રેમમાં એમને ધ્યાન રહેતું નથી, પણ એમણે તે ધરના ખૂણેખૂણા — અરે, તસુએ તસુ જગ્યાશણુગારીદીધી છે, તેવી જ રીતે સાધુ હેમચ`દ્રાચાર્યે ગુજરાતીઓના કઠમાંથી જે જે મળ્યુ તે સઘળું લઈને તેની માળા ગૂથી પ્રેમભક્તિથી માતાની પાસે ધરી દીધી છે. એ ભક્તિ, શ્રમ, ઉલ્લાસ – આવું ત્રિવિધ દન એક જ પુરુષમાં જોવું અને એ સઘળા ઉપર, પાતાના યાગીના જેવા સંબંધ રાખી, નર-નારીનાં જોબનરિત વૃંદ્મને ચીતરવા છતાં અલિપ્ત રહેવું, એ તે કેવળ જેણે જીવનકલા સાધ્ય કરી હેાય તેને માટે જ શકય હતું. અને એ દૃષ્ટિએ હેમચ‘દ્રાચાય ને જીવનકલાવીર' કહેવામાં ‘ એ શબ્દ યથાર્થ રીતે વાપર્યાં ગણી શકાય. એમના જેટલી વિદ્વત્તા હાવી એ કદાચ શકય હશે, પણ એમના જેટલા ઉદ્યોગ હાવા એ બહુ વિરલ વસ્તુ છે. એમના રચેલા શ્લોકોની અતિશયક્તિવાળી સખ્યા બાદ કરીએ તે પણ, મુનિશ્રી પુણ્યવિજયજી કહે છે તેમ એ એછામાં એછી અઢીથી ત્રણ લાખ લેાકેાની થવા જાય છે. *મુનિશ્રી પુણ્યવિજયજી ખરાબર કહે છે, છે : કે એ મહાપુરુષ કયે સમયે, કઇ વસ્તુને, કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું મુનિશ્રી પુણ્યવિજયજીએ કરેલું એ સંખ્યાનિર્માણુ નીચે * પ્રમાણે છે :~ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હેમચંદ્રાચાય જીવન કેટલું નિયમિત હશે, અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્ત્વની લેખતા હશે! ખરે જ, વિશ્વની મહાન વિભૂતિમાં શ્રી હેમચંદ્રનું સ્થાન કોઇ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને આભારી છે.’ સિદ્ધહેમ-લઘુવૃત્તિ ૬૦૦૦ શ્લાક સિદ્ધહેમ-બૃહવ્રુત્તિ ૧૮૦。。,, સિદ્ધહેમ-બૃહન્યાસ૮૪૦૦૦,, સિદ્ધહેમ-પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦,, લિંગાનુશાસન ૩૬૮૪ ઉણાદ્દિગણ વિવરણ – ૩૨૫૦ ધાતુપારાયણુ વિવરણ ૫૬૦૦ અભિધાન િચંતામણિ૧૦૦૦૦,, અભિધાનચિતામણિ પરિશિષ્ટ-પ 99 યેાગશાસ્ત્ર વીતરાગસ્તાત્ર ,, ,, વેદાંકુશ (પરિશિષ્ટ) ૨૪,, ત્રિશશિલાકાપુરુષચરિત્ર મહાકાવ્ય ૧૦ પ અનેકાથ કાષ નિધ ટુકાપ દેશીનામમાળા I ૩૫૦૦ કાવ્યાનુશાસન ૬૮૦૦ 99 ૩૦૦૦ છ દાનુશાસન સંસ્કૃત ચાશ્રય ૨૮૨૮ પ્રાકૃત દ્વાશ્રય ૧૫૦૦ પ્રમાણમીમાંસા ૨૫૦૦ ૧૮૨૮ શ્લાકઃ ૩૯૬ 39 (અપૂર્ણ) ૧૦૦૦ 99 19 ૩૨૦૦૦ ૩૫૦૦ ૧૨૯૫૦ ૧૮૮ ૩૨ અન્યયેાગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા (કાવ્ય) અયેાગચવચ્છેદદાત્રિશિકા (કાવ્ય) મહાદેવસ્તાત્ર ૩૨ ૪૪ તેમની પ્રતિભા, તેમનું સમદર્શીપણું, તેમનું સદિગ્ગાની પાંડિત્ય અને તેમના બહુશ્રુતપણાના પરિચય આપણને આથી મળી રહે છે. ( મુનિશ્રી પુણ્યવિજયકૃત પત્રિકા : ‘ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય ' ) શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈ એમના ‘ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ '(પૃ. ૩૦)માં નાંધે છે, કે એમ કહેવાય છે, કે તેમણે 6 99 99 - Page #178 -------------------------------------------------------------------------- ________________ હેમચ'દ્રાચાર્ય' At પોતાના જીવનની પળેપળના આવા વ્યવસ્થિત, સયમી અને કલ્યાણકારી ઉપયોગ કરવા, એ ઊંચામાં ઊંચા પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થાશક્તિ વિના શકચ લાગતું નથી, મહાન સાડાત્રણ કરાડ લેાકપ્રમાણુ ગ્રંથ રચ્યા છે,' લેાકપ્રમાણ, મુનિશ્રી જિનવિજયજી નોંધે છે તેમ, બત્રીસ અક્ષરનું ગણીએ ને સાડાત્રણ કરાડ લેાકેાની રચના હેમચદ્રાચાયે વીસ વર્ષથી ચેારાશી વર્ષ સુધીના ચેાસઠ વર્ષના ગાળામાં કરી એમ ગણીએ, તેા ૬૪×૭૬૫= ૨૩૩૬૦ દિવસ થયા, જેના કલાક લગભગ છ લાખ થાય. છ લાખ કલાકમાં સાડા ત્રણ કરોડ શ્લેાક લખવા માટે, માણસે દર મિનેિટે એક લેાક લખવા જોઈએ. આ વાત તા, ચાવીસે કલાક, રાતદિવસ ગણ્યા વિના, કામ કરવાની કરી છે. એટલે જે સાધારણ રીતે કામના આઠ કલાક ગણીએ તા દર મિનિટે ત્રણ શ્લાકની સરેરાશ આવે ! આવી રીતે જે વાત સ્વયંભૂ જ અતિશયેાક્તિવાળી છે, તેને નાંધીને ખરી રીતે, વિદ્યાનાએ અશ્રદ્ધેય બનાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ. તેા જ મૂળ વ્યક્તિને વધારે ન્યાય મળે. મુનિશ્રી પુણ્યવિજયજીની નોંધ એ ષ્ટિએ ધણી તુલનાત્મક અને શ્રદ્ધેય હાઈ, તેમણે નાંધ્યું છે તે પ્રમાણે, કેટલાંક પુસ્તકા અનુપલબ્ધ હેાવાથી, તેમની નોંધ કરતાં લેાકપ્રમાણ વધુ હોય એ સંભવ છે. ―― હેમચંદ્રાચાર્યના અનેક વિદ્વાન શિષ્યાએ એમને કામમાં મદદ કરી હશે એ વાત સંભવિત છે. પણ એ મદદ મૂળ શ્લેાકેા લખવા કરતાં વ્યુત્પત્તિ, શબ્દમૂળ જેવાં, શબ્દો સંગ્રહવા વગેરે પ્રકારની જ હાઈ શકે, કારણ કે એવા સ્પષ્ટ ઉલ્લેખ • દેવળેાધ હેમચંદ્રને મળવા ગયા ત્યારના અગાઉ ટાંકેલ છે. એટલે જે સંખ્યા કહેવામાં આવે છે, તે સંખ્યામાં હેમચંદ્રાચાયે શ્લોકા આપ્યા હાય એ સંભવિત લાગતું નથી. મુનિશ્રી પુણ્યવિજયજીની નોંધ એ રીતે વધારે વિવેભરી ને વિશ્વાસપાત્ર છે. - Page #179 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય વિદ્યુતવિજ્ઞાનશેાધક એડિસન વિષે કહેવાય છે, કે એને ઈંગ્લૅન્ડના રાજાની સાથે મળવા માટે પાંચ મિનિટને પણ અવકાશ ન હતા. વ્યર્થ એક પણ વિચારને જીવનમાં સ્થાન ન હાય તા જ આટલા ઉદ્યોગ શક્ય છે. કાર્લોઈલ કહે છે તે અરાખર છે: Genius is the capacity to take inexhaustible pains. હેમચંદ્રાચાર્યે ગુજરાતમાં પગ મૂકયો, પાટણમાં આવ્યા અને અણહિલપુરમાં માળવાની રાજલક્ષ્મી સાથે સરસ્વતી પણુ આવી. વ્યાકરણ, કેશ, તત્ત્વજ્ઞાન, ન્યાય, ચૈાગ, રસ, અલંકાર, ઇતિહાસ, પુરાણ, ધાર્મિક આખ્યાના એમ અનેક કૃતિએથી એમણે માતા ગુર્જરીને, જેમ કોઇ મહાન પ્રાસાદને શિલ્પી શણગારે તેમ, આભરણુરિત કરી દીધી. ૧૫૧ ------ હેમચ'દ્રાચાર્યે મેળવેલી આ સિદ્ધિને જ્યારે સમગ્રપણે ખ્યાલ કરીએ છીએ ત્યારે એ, માત્ર પોતાના જમાનાના ૪ નહિ પણ, હરકોઈ જમાનાના મહાપુરુષ હતા એમ લાગે છે. કેટલાક મનુષ્ય. મહાન હોય છે; પણ તે પોતાના જમાના પૂરતા જ. જમાનેા બદલાય કે તરત એમનું મૂલ્યાંકન કરી જાય. પરંતુ જેમણે જમાનાની સાથે સાથે જ પોતાની જાત વિષે પણ સ`શેાધન કરીને એમાંથી જ પછી જમાનાને ઘડવાના પ્રયત્ન કરેલા હેાય છે, એવા મનુષ્યા નિત્ય પ્રેરણા દાયી રહી શકે છે. હેમચંદ્રાચાર્ય નું જીવન આવુ નિત્ય પ્રેરણાદાયી છે. હેમચ'દ્રાચાય ના સંબધમાં ઉદ્યોગશીલતા ઉપરાંત આજી મહત્ત્વની વસ્તુ એ છે, કે એમણે જે કા` લીધું તે Page #180 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૫૩ દરેક કાર્યને ન્યાય આપ્યું હતું. કાર્ય કરવાની તેમની આ વૃત્તિને લીધે જ એમણે જીવનના મહત્વના પ્રસંગેને, એમનાં સાચાં મૂલ્યાંકને મૂકીને, મૂલવ્યા છે. એમની વ્યવહાર નિપુણતા કે રાજનીતિનિપુણતા એ આ વૃત્તિને પરિપાક છે. એથી જ રાજનીતિનિપુણ છતાં એ એક નિલેપ સાધુ રહી શક્યા હતા, અને નિર્લેપ સાધુ છતાં વ્યવહારદક્ષ પુરૂષ ગણાયા હતા. વ્યવહારદક્ષ છતાં એ વિદ્વાન મટયા ન હતા, અને વિદ્વાન રહ્યા છતાં એ પિથીપંડિત થયા ન હતા. સમગ્ર પ્રજાના ઉત્કર્ષમાં તે આવી વૃત્તિવાળે મનુષ્ય જ મહત્વને ભાગ ભજવી શકે એ અતિહાસિક જીવનચરિત્રમાંથી સિદ્ધ કરી શકાય તેવી બાબત છે. હેમચંદ્રાચાર્યે પિતાના જમાનામાં જે કાંઈ અસ્તિત્વમાં હતું – રાજા, રાજસત્તા, લેકવ્યવહાર, લેકપ્રથા, વિકસભા, વિદ્યાધામ, મંદિર, મઠ, નાટયગૃહ, નૃત્ય, ઉત્સ, યાત્રાઓ વગેરે જે કાંઈ અસ્તિત્વમાં હતું – તે સઘળું પિતાના વ્યક્તિત્વથી છાઈ દીધું હતું. તે સઘળાંને એમણે અપનાવ્યાં, કલ્પનાથી વૈભવભરિત કર્યા, પિતાની જીવનશુદ્ધિથી ઉજાળ્યાં, અને ફરીને લેકસમૂડમાં રમતાં મૂકી દીધાં. “અમારું નગર આવું જ હોય, અમારો રાજા આ જ હેય, અમારા સામંતે આવા જ હોય, અમારે વણિક આવે જ હોય” એમ, શ્રી કનૈયાલાલ મુનશીને શબ્દ વાપરીએ તે, ગુજ. રાતીઓમાં “અસ્મિતા' આણું. ગુજરાત પણ કાંઈક છે; કાંઈક શું, ગુજરાત એક અને અદ્વિતીય છે એવી અહંવૃત્તિ નહિ, પણ સમજણપૂર્વકની ઉદાત્ત વૃત્તિ ગુજરાતીઓને આપનાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ હેમચંદ્રાચાર્ય પહેલા મહાન ગુજરાતી તરીકે હેમચંદ્રાચાર્ય હંમેશાં. યાદ રહેશે. ગુજરાતને સુવર્ણયુગ તે સેલંકીયુગ. એ સુવર્ણ યુગમાં જડાયેલાં બે મહામૂલ્યવાન રત્ન તે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ. એ બન્ને નેને, હીરાની જેમ પહેલ પાડીને, અત્યંત તેજસ્વી અને મૂલ્યવાન બનાવનાર હતા. એક અકિંચન, સાત્વિક સાધુ, અને તે હેમચંદ્રાચાર્ય. આ સમગ્ર સજન આર્ય–સંસ્કૃતિમાં ધબકી રહેલા પ્રાણનું પ્રતીક બની રહે એવું છે, એટલું જ નહિ, કઈ પણ જમાનાએ - ખાસ કરીને હિંદના કેઈ પણ જમાનાએ- નવું કવચ ધારણ કરવું હશે ત્યારે આ ત્રિપુટીની અમર કલા એમને માર્ગદર્શન આપી શકશેઃ પરાક્રમ, પુરુષાર્થ અને પવિત્રતા. સિદ્ધરાજ જયસિંહ એ પરાક્રમની – રત્સાહની મૂતિ છે, પુરુષાર્થની મૂર્તિ કુમારપાલ છે, અને એ બન્નેને પવિત્રતાની અખંડ મર્યાદા દર્શાવનાર હેમચંદ્રાચાર્યું છે. જ્યાં આ ત્રિપુટી યેગ્ય રીતે બની હશે, ત્યાં વિજય અને સિદ્ધિ હશે. હિંદના ઈતિહાસની એ વિશિષ્ટતા ધ્યાનમાં રાખવામાં આવે, કે જ્યારે પણ એની પ્રજામાં પ્રાણ પ્રકટે છે, ત્યારે એક મંગલમૂતિ એ પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય છે. એ વિશિષ્ટતા દ્વારા આપણી સંસ્કૃતિને અનુરૂપ અને આખા વિશ્વને માર્ગદર્શક એવી ક્રાંતિ શી રીતે થાય એની પણ કાંઈક રૂપરેખા આંકી શકાય. આપણે ઐતિહાસિક વ્યક્તિઓને આવી રીતે અભ્યાસ કરવાની પણ જરૂરિયાત Page #182 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૧૫૫. ઊભી થઈ છે. આ દૃષ્ટિએ પણ હેમચંદ્રાચાર્ય નું બહુમૂલ્ય જાશે. કા - હેમચંદ્રાચાર્ય'ના જીવનનું ખરું મૂલ્યાંકન કરવા માટે તે એમના કવનના મહાસાગરમાં ષ્ટિ કરવી પડે તેવુ છે. આવા સાધુએ જાત-વિલાપનને એટલુ' મહત્ત્વ આપતા કે પેાતાના વિષે કાંઈ પણ ન કહેવાના ધમ એ એમને મન શાસ્ત્રાજ્ઞા હતી. પરંતુ પાતા વિષે એવી રીતે કાંઈ ન કહેવાથી જ એમણે ઘણું કહી નાખેલુ' હાય છે. એમણે કીતિ, કનક અને કામ-પ્રેરિત કોઈ કામ કર્યું નથી. એમણે લેચ્છાથી કેાઈ કાના આરંભ કર્યાં નથી; ગીતામાં કહેલ ભક્તના જેવી એ અવસ્થા છે. અને કર્મલના ત્યાગ એ ચારિત્રનુ નિયામક ખળ છે. જેમ ચિતા: કવાસીના મતથઃ – એ એમના જીવનનું મધ્યવર્તી સામર્થ્ય રહ્યું છે. વનરાજ ચાવડાથી ગુજરાતના જે ઉત્કર્ષી શરૂ થયેલા તે મૂલરાજ, ભીમદેવ, સિદ્ધરાજ અને કુમારપાલના જમાનામાં ટોચે પહેાંચે છે. વનરાજને અને તેની પછીના પાટણના દરેક રાજાને ... દોરનાર એક અકિચન નિઃસ્પૃહ સાધુ ઇતિહાસમાં, ઘણુંખરું, દેખાય છે. કુમારપાલ પછીથી સાલકીયુગની કીતિ ઝાંખી પડે છે, અને હિંદના સર્વભક્ષી વિનિપાતમાં ગુજરાત પણ આવી જાય છે. હેમચ'દ્રાચાય ગુજરાતમાંથી વિદાય લે છે અને એની સાથે જ ગુજરાતની સ`સ્કારાન્નતિ જાણે સમાપ્તિ પામે છે. પરંતુ હેમચ’દ્રાચાર્યે પોતાની કલ્પનાથી સરજેલુ' એક મહાન ગુજરાત હમેશને માટે ‘ દ્વાશ્રય ’માં સચવાયેલુ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ હેમચંદ્રાચાર્ય છે. “લ્યાશ્રય”નું એતિહાસિક મૂલ્ય . દુર્ગાશંકર શાસ્ત્રી ઘણું ઓછું આંકે છે, એમાં આપેલી કેટલીક હકીકત અર્ધસત્ય હોય એમ એમને લાગે છે અને એ બનવાજોગ છે. પરંતુ એ અર્ધ સત્ય હોય તે પણ એનું મૂલ્ય ઓછું નથી; એટલા માટે, કે જે કામ ઈતિહાસ કરત – પ્રજાને ઉત્કર્ષ સાધવાનું – તે કામ એ કરે છે. કેટલાક માને છે, કે ઐતિહાસિક સત્ય એ નક્કર હકીકતોથી ભરપૂર વસ્તુઓ જ હોવી જોઈએ. ખરી રીતે, તે અતિહાસિક સત્ય એ ઈતિહાસકારની પિતાની પ્રતિભા અને એ યુગ અને વ્યક્તિએને સમજવાની એની દષ્ટિ, એમાંથી ઉત્પન્ન થતી કાલ્પનિક વસ્તુઓ છે. કલ્પના વિનાને ઇતિહાસ, એ એક લેખક સુંદર રીતે કહે છે તેમ, પ્રાણ વિનાના દેહ જે છે. આપણે ક૯પનાથી વધુ પડતા સાવચેત રહેવાની વૃત્તિવાળા થતા જઈએ છીએ, પણ ખરી રીતે, જે કવન ને જીવન -વચ્ચે સંબંધ નથી, એવા કવનથી જ ડરવાનું હોય છે. હેમચંદ્રાચાર્ય પાટણને વર્ણવતાં “ શૌર્યવૃત્તી' એમ કહે એટલામાં જ આપણે, “કવિની કલ્પના, કવિની કલ્પના – ઈતિહાસ નહિ, ઈતિહાસ નહિ એમ ધ્રુજી ઊઠીએ એ વસ્તુ તે આપણું પિતાનું ક૯૫નાદારિદ્ર દર્શાવે છે. હેમચંદ્રાચાર્યનું પાટણનું એ દર્શન, એ એ જમાના માટે અતિશયોક્તિભર્યું લાગે એવી ઐતિહાસિક માહિતીઓ આપણી પાસે હોય તે પણ, પાટણનગરી વિષેનું હેમચંદ્રાચાર્યનું એ એક સ્વપ્ન છે, એ મને રમ સ્વપ્ન છે. અને એ સત્ય થવાની શક્યતાઓ પ્રજાજીવનમાં પડેલી Page #184 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧પ૭ છે, માટે એવા કાવ્યપ્રકારથી ધ્રુજવાની જરૂર નથી. 'Beware of a poetry of effect, that does not issue from your naked achievement !' પણ “દ્વયાશ્રય” પૂરતી હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા તે એ ગણવી જોઈએ, કે એ. કાવ્યમાં એમણે જે જોયું છે એટલું જ આપ્યું નથી; એ reality – જડવાદના પૂજારી નથી. પ્રજાજીવનમાં રહેલા ચૈિતન્યને કુલિંગ, એ પણ એમના કાવ્યને વિષય છે. HOT HI2 Reality is a beast; reality is a murderer. એ આવા સ્વપ્નદ્રષ્ટા હેવાથી જ પિતાની પછીના યુગમાં પણ જીવી શક્યા છે. કેટલાકની એક બીજી દલીલ છે, કે હેમચંદ્રાચાર્યે પિતાનું કહેવાય એવું ઘણું ઓછું આપ્યું છે. પ્રતિભાસંપન્ન એટલે જેને orginality – અપૂર્વતા વરી હોય એ જ, એ સંકુચિત અર્થ લઈએ તે આ દલીલમાં કેટલુંક સત્ય. લાગે. પણ હેમચંદ્રાચાર્ય મુખ્યત્વે સાધુ – અને નહિ કે સાહિત્યકાર – હતા; એમને પ્રધાન ધર્મ સાધુને હતે; સાહિત્યસેવા એમને ગૌણ ધમ હતું. સાધુની દૃષ્ટિએ લેકસંગ્રહ એ એમને માટે મહત્વની વસ્તુ હતી, કવિની કીતિ એ એમને માટે ઉતરાં જેવી હતી. એટલે એમણે પિતાના સાહિત્યક્ષેત્રની એ રીતે જ પસંદગી કરી છે. એમણે જે સઘળું નાશ પામવાનું હતું તે સંગ્રહી લીધું, લેકકંઠમાં હતું તે પુસ્તકમાં મૂકયું. પુસ્તકમાં હતું તે વ્યવસ્થિત કર્યું, વેરણ છેરણ હતું તે એક ઠેકાણે આણ્યું, ન હતું તે નવું સરક્યું, જૂનું હતું તે નવું કર્યું. એ સઘળામાં લેકસંગ્રહ એમને માટે મારી હતી. સાધુની 37 હ; એ એ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હેમચદ્રાચાય – એ એક જ ષ્ટિ સોંસરવી કામ કરી રહી હતી. એમને કોઈ કવિ ન ગણે; કાંઈ ફિકર નહિ. એ અપૂ લેખક નથી; કાંઇ વાંધા નહિ. એમણે પાતાનું કહેવાય એવું થાડુ` આપ્યું છે તે અશક્તિથી નહિ, દૃલ્ટિફેરથી; અને એમને માટે વધારે મહત્ત્વનું બીજું કામ રાહ જોતું હતું માટે. એમની પાસે કદાચ આ એક કેયડે રજૂ થયા હશે : કાવ્યા કરુ, કવિ બનું, કી`િને વધુ` કે લેાકસ`ગ્રહ માટે સઘળી એવી શક્તિએના પણ ભાગ આપું ? ’ હેમચ'દ્રાચા'ની જીવનસિદ્ધિના ચાર પ્રકાર છેઃ એ વિદ્વાન સાહિત્યકાર છે, સ`સ્કારનિર્માતા સાધુ છે, સમયધર્મી રાજનીતિજ્ઞ છે, અને સૌથી વિશેષ એ આધ્યાત્મિક પથના મહાન મુસાફર છે. જીવનની એ ચારે સિદ્ધિની આસપાસ એમની જીવનગાથા વણાયેલી છૅ, એમની કવનરીતિ પણ લગભગ આ સિદ્ધિના પથ પ્રમાણે જ વહી છે, એમની કૃતિઓને પણ આ ચાર વિભાગમાં વહેંચી શકાય તેમ છે. એમના જીવનનું મૂલ્યાંકન પણું સાહિત્યકાર, સાધુ, સચિવ અને સંયમી તરીકે થઇ શકે, એમની સતામુખી પ્રતિ ભાનું જ એ ફળ છે, કે એમણે જે સાહિત્ય આપ્યું એ ચિર’જીવ તત્ત્વા ધારણ કરનારું, એમણે આપેલા સંસ્કાર ગુજરાતની પ્રજાને ટકાવનારા, એમની રાજનીતિ રાષ્ટ્રને માત્ર મહાન નહિ, પણ પવિત્ર રીતે મહાન થવાની પ્રેરણા દેનારી, એમના સયમધ હુરેક યુગને ધ સહિષ્ણુતા દર્શાવનાર, એમની આધ્યાત્મિક વૃત્તિ માનવશક્તિને અજેય બની રહેવાને ગુરુમંત્ર આપનારી. Page #186 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૫ ગુજરાતની આજની સંસ્કૃતિમાં હેમચંદ્રાચાર્યે એકલાએ આપેલે આ ફાળે જે-તે નથી. બીજી પણ એક વસ્તુ, આ પ્રતિભા વિષેની ચર્ચા કરતાં, નજર સમક્ષ રહેવી ઘટેઃ માત્ર સૌન્દર્યદર્શન એ જ પ્રતિભાનું એકમાત્ર કામ નથી. પણ પ્રણાલિકા એવી થઈ ગઈ છે કે સૌન્દર્યદર્શન એ જ જાણે કે પ્રતિભાશાળીપણું માટે એકને એક માપદંડ હોય. અને પ્રતિભા એટલે કાવ્યત્વ, નાટકરચના વગેરે. પણ સૌન્દર્ય. દર્શન ઉપરાંત માનવને બીજી પણ બે બળવાન શક્તિ મળેલી હોય છે, એમાંની એક શક્તિ શુદ્ધ જ્ઞાનને શોધનારી છે અને બીજી, જેને નૈતિક શુદ્ધિ કહીએ, એ માટે આગ્રહી હોય છે. એમાંથી કોઈ પણ એક શક્તિવાળે, બીજી શક્તિ ઓછી ધરાવતું હોય એ સંભવિત છે, પણ એથી બીજી શક્તિઓનું મૂલ્ય ઓછું આંકવું એ બરાબર નથી. * * The aesthetic faculty is only one of the three great disinterested instincts, which deliver the mind from the tyrannies of sense and selfishness. The other two are the pure love of knowledge, which animates the man of sceience, the scholar, and the philosopher; and the ideal of moral goodness and purity which in its highest form, determines the character of the saint...but there is always some risk that those who have specialized in the quest of the Good or the Beautiful or the True, may be tempted to undervalue the Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ હેમચંદ્રાચાર્ય એ દષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્યની પ્રતિભા એ ઘણું સાત્વિક ને સત્વશાલી પ્રતિભા છે. એમણે સત્યમ્ અને શિવને જીવન ધ્યેય બનાવ્યાં છે; મુંમ્ એમને માટે ગૌણ હતું.. | હેમચંદ્રાચાર્યના જે વિદો આપણી પાસે નેધાયેલા contribution made by the two others. Science must. recognize that it cannot convert to a higher life, alone; Religion and Art are necessary allies. (W. K. Inge: 'More lay Thoughts of a Dean ). ૪ એવા એક-બે વિનેદ આ રહ્યા : કપદ મંત્રીએ એક વખત આચાર્યને પ્રણામ કર્યા. આચાર્ય મંત્રીના હાથની મૂઠી વળેલી જોઈ પૂછયું : “હાથમાં શું છે?” હરડઈ,” કપર્દીએ જવાબ આપ્યો. “હ” અને “રડઈ” એમ બે ભાગ, હોય તેમ આચાર્યે કહ્યું: “દ ૨૪=શું “હ” હજી પણ રડે છે?” કપર્દીએ વિનોદ સમજીને ઉત્તર વાળ્યો: “ના, ના, પ્રભુ! હવે તે શું રડે?” “હ” છેલો વ્યંજન છે, માટે એ પોતાના નસીબને રડતો. હતું. પણ હવે એ હેમચંદ્રાચાર્યના નામમાં આવવાથી ધન્ય થઈ રડતો નથી – એ ભાવાર્થ છે. વિરેાધીને પણ ક્રોધ ઠારી નાખનારો હેમચંદ્રાચાર્યને એક બીજે વિનાદ વધારે નોંધપાત્ર છે. એક વખત કેઈ દ્વેષી જને, સામાન્ય વિવેક ભૂલી, હેમચંદ્રાચાર્યને નિંદામક ગ્લૅક કહ્યો. પ્રબંધચિંતામણિમાં “વામરાશિપ્રબંધ' નામે એ પ્રસંગ પ્રસિદ્ધ થયા છે. કલાકના ત્રણ ચરણમાં હેમચંદ્રાચાર્યની નિંદા કરી ચોથા ચરણમાં “સોડä હેમરસેવક: વિસ્તૃપિલ્લણિ સમાજજીતિ – એવો આ. હેમડ નામનો સેવડ (જૈન ગોરજી) આવે છે' એમ સમાપ્તિ કરી. કેઈ પણ માણસને ક્રોધથી પ્રજવલિત કરી મૂકે એવી આ નિંદા સાંભળી આચાર્યના પાતળા નાના સુંદર ઓઠમાં જરાક મિત આવ્યું. Page #188 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય છે, તેમાંથી પણ એમના ચારિત્ર વિષે પ્રકાશ મળે છે. એમનું આવું હાજરજવાબીપણું એ કેવળ પ્રત્યુત્પન મતિનું પરિણામ નથી, પણ સ્વભાવમાં આવેલી અપાર શાંતિનું પરિણામ છે. આ અપાર શાંતિ – પ્રસન્ન સ્વભાવ – એ હેમચંદ્રાચાર્યનું સૌથી સમર્થ અને અમેઘ શસ્ત્ર છે. વાણીમાં – અને વિચારમાં પણ – સ્થાપેલી અહિંસાનું એ સહજ પરિણામ છે. ભગવાન હેમચંદ્રાચાર્યનું * કલિકાલસર્વજ્ઞ બિરુદ, મુનિશ્રી પુણ્યવિજ્યજી રીતે કહે છે તેમ, તેમના અદ્વિતીય ગુણેને આભારી છે. માનવના ઇતિહાસમાં આવી વિભૂતિઓ કેઈક વખત જ આવે છે અને આવે છે ત્યારે એ સમયને ફેરવી નાખે છે, નવાં મૂલ્યાંકને સ્થાપે છે, નવું પ્રતિસ્પધી હમણાં પિતાના પ્રહારે રાતોપીને થઈ જશે એવી પ્રાકૃતજનસ્વભાવસુલભ ઇચ્છા રાખનાર વામરાશિ ભેઠે પડી ગયે. આચાર્ય કિંચિત હસીને કહ્યું : “ઉતાવળમાં તમે વ્યાકરણની એક ભૂલ કરી બેઠા છો, પંડિતજી! વિશેષણ પહેલું મૂકવું જોઈએ એ નિયમ પણ યાદ નથી કે શું? હેર સેવર એમ નહિ પણ સેવા હેમડ” એમ જોઈએ ! શાંત મુખમુદ્રા અને એવું જ શાંત મન, કારણ કે તે વિના, આટલા નિંદાત્મક વચનને અંતે, વ્યાકરણની ભૂલ શોધી કાઢનારી સ્થિરતા સંભવે નહિ. એ બને દશ્યો આટલા નાના વિદમાંથી પણ વાંચનાર જઈ શકે તેમ છે. * આ કલિકાલસર્વજ્ઞ અર્થ એ કે માણસને સુખ કે દુખ ત્યારે જ અસર કરે છે, જ્યારે એના પૂર્વાપરના સંબંધને એને ખ્યાલ હેતો નથી; એ ખ્યાલ આવે તો સુખ કે દુઃખ કાંઈ જ ન રહે. મારા ઉપર પડનારા દુઃખ વિષે હું જાણું તો એ દુઃખ, હે. ૧૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ હેમચંદ્રાચાર્ય જીવન રચે છે, નવી શક્તિ જન્માવે છે અને નવી દષ્ટિ આપે છે. હેમચંદ્રાચાર્યે લોકજીવનમાં આ સઘળું આપેલું છે. એટલા માટે એમને આચાર્ય કહેવા, મહયાકરણ ગણુવા, મહાકવિ માનવા, મહાસમર્થ પંડિત સમજવા, મહામુનિ માનવા – એ સઘળાં કરતાં એક જ મહાન વિશેષણ “કલિકાલસર્વજ્ઞ”થી એમને ઓળખવા એ વધારે ગ્ય છે. શ્રી કનૈયાલાલ મુનશીએ એમની પ્રતિભાને માન દુઃખ નથી રહેતું; કારણ કે એ પરિણામ અમુક કારણને સ્વાભાવિક વિપાક બની રહે છે. અને જે કાઈ એવા કારણને કર્તા થાય, તે એવા પરિણામનો અવસ્થંભાવી ભોક્તા પણ બને. અત્યારનું અત્યંત સ્થૂલ ઉદાહરણ લઈએ તો, એસ્કવીથે, સને ૧૯૧૮ની સંધિમાં, આજની ભયંકર લડાઈનાં બીજ જોયાં હતાં તે. એ રીતે કલિકાલસર્વ સુખ-દુખની પાંખને જીવનમાં ઉપયોગી અને અનિવાર્ય ગણે છે. Joy & woe are woven fine, A clothing for the soul divine; Under every grief and pine, Runs a joy with silken twine. It is right, it should be so, Man was made, for joy & woe; And when this we rightly know, Safely through the world we go. -Blake આત્માનું અણમોલ વસ્ત્ર આનંદ અને શોકના તાણાવાણમાંથી વણાય છે. હરેક શોક અને વેદનાના અંતરમાં એક આનંદરેખા સુપ્ત પડેલી છે. માણસ આનંદ અને શોકનો વારસો મેળવે, એમાં જ એનું શ્રેય છે. આ જે સમજે છે તે જગતને તરે. Page #190 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૧૬૩ ( આપતાં ચગ્ય રીતે કહ્યું છે કે એ ખાલસાધુએ સિદ્ધરાજ જયસિંહના જ્વલંત યુગનાં આંદોલના ઝીલ્યાં; કુમારપાલના મિત્ર ને પ્રેરકની પદવી પ્રાપ્ત કરી; ગુજરાતના સાહિત્યને નવયુગ સ્થાપ્યા. એમણે જે સાહિત્ય-પ્રણાલિઓ સ્થાપી, જે ઐતિહાસિક દૃષ્ટિ કેળવી, એકતાનું ભાન સરજાવી જે ગુજરાતી અસ્મિતાના પાચા નાખ્યા તેના પર આજે અગાધ આશાના અધિકારી એવા એક અને અવિચાય ગુજરાતનુ મદિર રચાયું છે.' * . *શ્રી કનૈચાલાલ મુનશીએ મજરીની કાલ્પનિક મૂર્તિ પાસે હેમચંદ્રાચાર્ય ને અસ્વસ્થ થતા બતાવ્યા છે; એ વસ્તુસ્થિતિથી કેટલાકના સાંપ્રદાયિક માનસને ધક્કો પણ લાગ્યા હશે. કલાકાર તરીકે શ્રી. મુનશીએ લીધેલી એ છૂટમાં સાચેાનેિ આ પ્રમાણે છે : માણુસ મહાન જન્મતા નથી, મહાન થાય છે. તિલક મહારાજને ગણિત ઉપર અગાધ પ્રેમ હતા. દેશે એ પ્રેમને ભાગ માગ્યા. અને એમણે પોતાના કલ્પનાના આનંદ જતા કર્યાં. જુવાન હેમચંદ્રાચાર્ય કલ્પના-પ્રદેશમાં રાચનાર સુંદર કવિ પણ કોઈ વખત હશે. ત્રિષ્ટિશલાકા’માં એમણે વર્ણવેલી ‘ કલ્પનાની સુંદરીએ ' એમને કાવ્યરસ તરફ આકતી હશે. અને એમના નિત્યાત સંયમ એમને અત્યંત ઉદ્યોગ વડે સિદ્ધ થાય એવા શાસ્ત્રીય જીવન તરફ દારતા હશે. એ પ્રયત્ન વડે હેમચંદ્રાચાય મહાન થાય છે – એ સિદ્ધ કરવું હાય તા એમના જીવનમાં એક મ’જરી આવી જ જોઈએ. એવી રીતે કલાકારને તિ સમજ્યા વિના હરેક સંપ્રદાય પેાતાની અધભક્તિને ધર્યાં કરે તા, પરિણામે, એ સંપ્રદાયના સાહિત્ય પ્રત્યેની અભ્યાસવૃત્તિ નાશ પામે. હેમચંદ્રાચાય ને મજરીએ આકર્યાં એમાં મંજરી મહાન હતી; કારણુ કે એ કાલ્પનિક હતી. અને કલ્પના, હેાય એના કરતાં ઘણું વધારે સામર્થ્ય દર્શાવી શકે છે; પણ હેમચંદ્રાચાય તેા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ હેમચંદ્રાચાર્ય એક ઘડીભર કલ્પના કરીએ, તે હેમચંદ્રાચાર્યની ગૌર, કાંચનવર્ણ, ઊંચી, પડછંદ, પાતળી કાયા આપણી નજરે ચડે છે. પ્રાકૃત “દ્વયાશ્રય”માં વર્ણન કરેલ પાટણની એમની કલ્પનામૂર્તિ એટલી વૈભવશાળી, સુંદર ને મને રમ છે, કે જાણે એ વૈભવ, અને મનેરમ કાંતિ, અને એ પ્રતાપ ને પ્રભાવ એમની વાણીમાં એમને પિતાને જ દેહ વર્ણવતા હોય ! તપેલા સુવર્ણ જેવી કાંતિ, * ચહેરા ઉપર આવી રહેલી પ્રેમભાવનાની મૃદુતા, શ્રમસાધના અને સંયમથી બનાવેલું દુજેયપૌરુષ શરીર, વિચારની સ્પષ્ટ સરણીથી નાકની મને હર દાંડીમાં આવેલી ગારડના જેવી રમણીયતા, ભવ્ય આકર્ષક પ્રતિભાસંપન્ન દેખાવ, શરીરશુદ્ધિ, વિચારશુદ્ધિ, માનસશુદ્ધિ – એ ત્રણે પ્રકારની શુદ્ધિથી નેત્રમાં બેઠેલું અકારણ નૈસર્ગિક મનહર આછું મિત, યેગીના જેવી નિસ્પૃહ મનેદશા, અને છતાં માત્ર સાદી વિનેદવાણીથી પણ લેકના દિલને જીતનારી મધુર પ્રસન્ન ભારતી – હેમચંદ્રાચાર્યની કલ્પના કરે અને એમનો દેહ પાટણના ખંડેરેમાંથી ખડે થાય છે. વધારે મહાન હતા; કારણ કે કલ્પનાની એવી અનેક મંજરીઓને તજવાનું એમનામાં સામર્થ્ય હતું. પણ પ્રલેભન તર્યું હતું, માટે પ્રલોભન આવ્યું જ ન હતું એ દલીલ તે અનતિહાસિક અને તત્ત્વદર્શનની પણ વિરુદ્ધ છે. * સોમપ્રભકૃત “કુમારપાલપ્રતિબંધ', ગાથા ૨૦-૨૧ * સિદ્ધરાજને એમના દેખાવે આકર્ષ્યા હતા, એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ હેમચ`દ્રાચાય - પાટણનાં મહાલય, મહાસરોવરો, મહામત્રીઓ, મહાન સ્ત્રીઓ, મહાજના અને મહાન રાજાઓ સાથે જ્યારે આ મહાન પુરુષ ઊભા રહેતા હશે, ત્યારે એના ઊંચા, કદાવર, પડછંદ, સીધા, સશક્ત, સંયમી શરીરથી, જાણે પાટણને નિહાળતા કોઈ મહાન અજેય આત્મા ઊભા હાય, જાણે કે સૌને કહી રહ્યો હાય, કે જ્યારે આ મંદિરે નિહ હાય, મહાલયા નહિ હોય— કોઈ નહિ હોય — ત્યારે ~ ત્યારે પણ તમે ફિકર કરતા નહિ, તમારી વતી હું – તમારા આત્મા – આંહીં જ હાઇશ; તમે કેવા મહાન હતા એ ગુજરાતીઓને કહીશ, ગુજરાતીઓ કેવા મહાન થઈ શકે એ હીશ, એ મહત્તાનું ગાન ગાવા મેં વીરતા, સામર્થ્ય, સંસ્કાર અને સંયમ’નું ગાન ગાતી કૃતિએ ચારે દિશાઓમાં વહેતી મૂકી છે. ગુજરાતીએ એના શબ્દો સાંભળશે, એમાં રાચશે, એને અપનાવશે, અને પોતાને ઘડશે. તમે ગુજરાતમાં ફરી જીવશે.’ ( સૂર્યોદય સમયે, સરસ્વતી નદીના કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી – તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પા, અને તમને હેમચ'દ્રાચાર્ય દેખાશે. ૧૬૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ क्लृप्त व्याकरण नव विरचित छदो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्र नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ “નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દ્વયાશ્રય મહાકાવ્ય, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર, જિનચરિત્ર – આ સઘળું જેમણે રચ્યું, તે હેમચંદ્રાચાર્યે લેકને મોહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો?” સેમપ્રભસૂરિએ ઉપરના લેકમાં હેમચંદ્રાચાર્યની આ રીતે સાહિત્યસમીક્ષા કરી છે. પિતાના સમયનું સાહિત્યનું એક પણ અંગ આચાયે વણખેડયું રાખ્યું નથી. એવી અગાધ વિદ્વત્તા છતાં એમનામાં જે વિનમ્રતા હતી અને સર્વ જનને પ્રિય થઈ શકવાની અલૌકિક ચારિત્રશુદ્ધિ હતી, એને લીધે હેમચંદ્રાચાર્ય સમગ્ર જનવતી સંસ્કારના નિર્માતા થઈ શક્યા હતા. ગુજરાતના આજના સંસ્કારે, વિનમ્રતા, આતિથ્ય-સત્કાર, અહિંસા, વિવેક, વચનપાલન, વ્યવહારશુદ્ધિ, વ્યાપારસાહસ, દયાળુવૃત્તિ, અપ્રાંતીયતા – આખા હિંદને મુકાબલે ગુજરાતનું આ જે ગુજરાતીપણું – એ ગુજરાતીપણું ચૌલુક્ય વંશના રાજાઓના વખતમાં નિર્માણ થયું છે. અને એ સંસ્કારનિર્માણમાં હેમચંદ્રાચાર્યની વિભૂતિને Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ હેમચંદ્રાચાર્ય ઘણે મોટો ફાળો છે. “મો રો ફૂદત્તઃ' એ સોમપ્રભના વાક્યમાં લેશ પણ અતિશયોક્તિ નહિ લાગે. હેમચંદ્રાચાર્યો, એ પ્રમાણે, ગુજરાતના સંસ્કારનું નિર્માણ કર્યું, એમાં એમની વિશાળ – સાંપ્રદાયિક અંધશ્રદ્ધાથી પર –એવી દષ્ટિ કારણરૂપ છે. એમણે ગુજરાત માટે જન્માવેલું એ અભિમાન (સારા અર્થમાં) બીજા પણ ઘણું જૈન મુનિઓએ પિતાપિતાની કૃતિઓમાં દર્શાવ્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ એમને રોગ્ય રીતે “સ્વાદુવાદવિજ્ઞાનમૂતિ' કહ્યા છે. આ સ્યાદ્વાદ એ જ હેમચંદ્રાચાર્યનું નિયામક બળ છે. લેકસંસ્કારનું શાંત કામ જીવનભર કર્યા કરવાની મહત્તા પણ એ વાદનું જ પરિણામ છે. * વિતરાગસ્તુતિમાંના “વું વા વર્ધમાન શનિટ જેરા વા શિવં વા' હેમચંદ્રાચાર્ય ના આ વચનમાં પણ એ જ દષ્ટિની વિશાળતા દેખાઈ ४ उत्सालताल करतालिकाभिः सृजन्ति गीतिरिह शालिगोप्यः । પ્રિયા સમાન વિષયાનિવનિ તૈઃ સ્થિતાનાદિ મૂત્તરાગામ છે દેવવિમલગણિકૃત “હીરસૌભાગ્યમ્ માં આવેલ ગુજ૨ નારીઓ વિષેને આ ઉલ્લેખ ધ્યાનમાં રાખવા ગ્યા છે. ખેતરનું રક્ષણ કરતી સ્ત્રીએ રાસડા લે છે, પણ એ રાસડામાં અનેક દેશોમાં વિજય મેળવનાર ગુજરાતીઓની યશગાથા વણેલી છે. સાહિત્ય અને પ્રજાજીવન એકબીજાને કેટલાં ઉપકારક છે એનું આ સુંદર ઉદાહરણ છે. * “કુમારપાલપ્રબંધ'માં દેવતાએ હેમચંદ્રને વિનંતી કરી કે તમે ગુજરાત મૂકીને બીજે જશે નહિ. આમાં સત્ય ગમે તે હોય, પણ ગુજરાતની સંસ્કારિતાને ઘડવાને આચાર્યને દઢ સંકઃ૫ એમાંથી દેખાઈ આવે છે. આ દષ્ટિએ ગુજરાતને માટે જ જીવન અર્પણ સ્વાન મહાન સંકલ્પ સેવનાર એ પહેલા મહાન ગુજરાતી ગણાય. ' ' Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ હેમચ'દ્રાચાય આવે છે. ‘ કાવ્યાનુશાસન 'ના મંગલાચરણમાં કહેલી ‘ અક્ ત્રિમ', ‘સ્વાદુ' અને ‘ પરમાર્થ' કહેનારી વાણીની ઉપાસના એ એમનું જીવનધ્યેય હતું. લાકસંસ્કારનું કામ પોતાની પછી પણ ચાલ્યા કરે એવી ઇચ્છા હેમચ'દ્રાચાર્યની હાય, તા એ ઇચ્છા પાર પાડનારું એક શિષ્યવૃંદ પણ જોઇએ. - જે સૌંસ્કાર ગુજરાતના જીવનમાં રેડયા એ સસ્કાર ચિરંજીવ રહે, એવી એમની નૈસર્ગિક રીતે ઈચ્છા હાય. એ ઇચ્છાને પાર ઉતારનારું એક શિષ્યમ`ડળ પણ એમની આસપાસ હતું. છતાં હેમચ'દ્રાચાર્યમાં શિષ્યા કરવાની કે વધારવાની ઓછામાં ઓછી આકાંક્ષા હશે, એ વસ્તુસ્થિતિ તા એમના ઉદ્યોગશીલ સ્વભાવમાંથી જ ફલિત થાય છે. પડિત બેચરદાસે લખ્યું છે તેમ, તેમણે શિષ્યા વધારવાની ઈચ્છા કે પ્રવૃત્તિ કરી હેાય એવા કોઈ ઉલ્લેખ મળતા નથી, પણ તેમની અગાધ વિદ્વત્તાથી આર્ષાઈ - ‘ થિયામ્મોનિધિ મન્યમન્ત્રશિઃિ શ્રીહેમચન્દ્રો ગુરુઃ ' એમ કહી હેમચંદ્રાચાર્યનું શરણુ શોધનારની સખ્યા ઘણી મેટી હશે એમ કલ્પી શકાય છે. તેમાંના કેટલાક તા પાછળથી પ્રસિદ્ધિ પણ પામ્યા છે. શ્રી, ભાગીલાલ સાંડેસરાએ આ વિષે -હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ' એવી એક પત્રિકા બહાર પાડી છે. મુખ્યત્વે એ પત્રિકાના ઉપયાગ કરીને આ શિષ્યમ'ડળની ધ્યાનમાં લેવા જોગ વ્યક્તિએ વિષે નીચેની હકીક્ત તારવી છેઃ રામચન્દ્ર, ગુણચન્દ્ર અને માલચન્દ્ર એ ત્રણનાં નામ આચાય. સબંધી ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. એ ઉપરાંત મહેન્દ્રસૂરિ, વમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર અને યશશ્ચન્દ્ર એમનાં નામ ―― Page #196 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૬૯ પણ જુદી જુદી કૃતિઓમાં જોવામાં આવે છે. આ શિષ્યમંડળમાં સૌથી પ્રસિદ્ધ તે રામચન્દ્ર છે. એમનામાં કવિની પ્રતિભા અને સાધુનું તેજ છે. કુમારપાલને થયેલે શેક રામચંદ્ર શમાવ્યું હતું. રામચન્દ્રમાં નાટક લખવાની – અને તે પણ સુંદર નાટક લખવાની – શક્તિ છે. જે કામ હેમચંદ્રાચાર્યું કર્યું – પિતાના જમાનાના ઉપલબ્ધ સાહિત્યમાંથી દેહન કરવાનું – તે કામ રામચંદ્ર પણ ચાલુ રાખ્યું. એમનું “નાટયદર્પણ” એ દષ્ટિએ ઘણું મહત્વનું ગણાય. શ્રી સાંડેસરા, એમની પ્રશંસા કરતાં, એગ્ય રીતે કહે છે કે પૂર્વકાલીન પરંપરાઓમાં જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્ય પર ઘડાયેલાં વિધાનને પાંડિત્યના ક્ષેત્રમાં છૂટાં મૂકવાનું સાહસ કરવું એ કંઈ સામાન્ય વાત નહોતી.” રામચંદ્ર રસને સુખાત્મક અને દુઃખાત્મક એવા બે પ્રકારમાં વિભક્ત કરેલ છે. રામચંદ્રની આ કૃતિની મૌલિક્તા જેટલી પ્રશંસનીય છે, તેટલી જ અગત્યની એમાં સચવાયેલી ઐતિહાસિક માહિતીઓ પણ છે. રામચંદ્રનું એક બિરુદ “પ્રબન્ધશતક' છે. એ ઉપરથી અનુમાન કરવાનું મન થાય છે કે તેમણે સે પ્રબંધે લખ્યા હશે. શ્રી. લાલચંદ્ર ગાંધીને એ મત છે. વધારે સંભવિત તે શ્રી સાંડેસરાએ ધેલ મુનિશ્રી જિનવિજયજીને મત લાગે છેઃ “પ્રબન્ધશત” નામે કેઈ સ્વતંત્ર પુસ્તક જ હોય. રામચંદ્રની બીજી વિશિષ્ટતા એ છે, કે એમણે ધાર્મિક કરતાં સામાજિક સાહિત્ય વધુ પ્રમાણમાં આપ્યું છે. આ નાટક ભજવવા માટે લખાતાં હશે, અને એ દષ્ટિએ જોતાં, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ હેમચંદ્રાચાર્ય તે વખતને સમાજ સમજવા સારુ ઈતિહાસના વિદ્યાર્થી માટે તે રામચન્દ્રને અભ્યાસ અત્યંત આવશ્યક બને છે. હેમચંદ્રાચાર્યની સર્વતોમુખી પ્રતિભા કે એમના જેવું અને દ્વિતીય સ્થાન તે એમના આ શિષ્યનું ન જ હોય, પણ હેમચંદ્રાચાર્યના સઘળા શિષ્યમાં એમની શક્તિ માટે માન થયા વિના રહેતું નથી. કેટલેક અંશે ભવભૂતિ જેવું સ્વતંત્ર માનસ ધરાવનાર આ “કવિકટારમલ”ની એક સુંદર ઉક્તિ તે આજે પણ પ્રશંસા માગી લે છેઃ मा स्म भूव परायत्तः त्रिलोकस्यापि नायकः રામચન્દ્ર અને બાલચંદ્ર એ બન્ને પ્રતિસ્પધીઓ હેય એમ જણાય છે. અને રામચંદ્રનું અજયપાલને હાથે મરણ થયું એમાં પણ બાલચન્દ્ર કારણરૂપ લાગે છે. રામચન્દ્ર અને ગુણચન્દ્ર એ બન્નેની શક્તિઓ એકબીજાની પૂરક હતી. રામચન્દ્ર લૌકિક ને સામાજિક વસ્તુએના ઘડવૈયા હતા; ગુણચન્દ્ર સ્વભાવથી જ ગંભીર અને વિદ્વાન હતા.. મહેન્દ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે આપેલા ચાર કેશને સંભાળ્યા છે અને એમના ઉપર ટીકાઓ લખી છે. દેવચંદ્રનું “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” નામનું નાટક એક ઐતિહાસિક પરિસ્થિતિને ઉલ્લેખ કરે છે અને વધારે અભ્યાસ માગે છે. કુમારપાલને રાજ મળ્યા પછીના તુરતના એક હેમચંદ્રાચાર્યે લગભગ સાઠ વર્ષ સુધી રાજનીતિજ્ઞતા દર્શાવીને સિદ્ધરાજ અને કુમારપાલ બનેને જમાને જાળવી લીધો હતું. પણ એ વિષયમાં પડતાં એમના શિષ્યનું માત્ર ત્રણ વર્ષમાં જ પતન થયું હતું ! Page #198 -------------------------------------------------------------------------- ________________ હેમચદ્રાચાય ૭૧. વિગ્રહને આમાં કેટલેક અંશે ઉપચેગ થયા છે. એટલે રામચન્દ્રની કેટલીક કૃતિએ અને આ શિષ્યેામાં જેમણે તે વખતના સમાજ વિષે લખ્યું હોય તેવાની કૃતિ જોવાથી સોલંકી-યુગના ઇતિહાસ પરત્વે હજી કેટલેાક નવા પ્રકાશ મળવાને સંભવ ખરે. હેમચંદ્રાચાર્યની આ શિષ્યમંડળીએ ગુરુના શબ્દદેહને જાળવવાના પ્રશંસાપાત્ર યત્ન કર્યાં હતા. અજયપાલના કરતાં કાંઇક વધારે સહિષ્ણુ એવા રાજા કુમારપાલ પછી ગાદીએ આવ્યે હોત અને રામચંદ્ર-બાલચંદ્ર કરતાં કાંઈક વધારે વ્યવહારુ એવા રાજનીતિજ્ઞ પડતા એને મળ્યા હાત, તે હેમચંદ્રાચાર્યે શરૂ કરેલી ગુજરાતની સૃષ્ક્રિય વધારે સ્થાયી ને વધારે સુંદર રૂપ પકડત. હેમચંદ્રાચાર્યના છેલ્લા શિષ્ય ખાલચન્દ્ર વિષે એટલું કહી શકાય, કે રામચંદ્રના અકાલ મૃત્યુમાં એ કારણરૂપ હતા. એમનું પાછલું જીવન એમના આગલા જીવનના નૈસર્ગિક પરિપાક હાય તેમ તે માળવા તરફ ચાલ્યા જાય છે ને પછી ત્યાંથી પાછા ફરતા નથી. હેમચંદ્રાચાય ની મુખ્ય કૃતિઓ હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓને અતિ સંક્ષેપમાં પરિચય આપીએ તે પણ તે ઘણા મહત્ત્વના થઈ પડે તેમ છે, પણ એવા સંક્ષિપ્ત પરિચય માટે પણ ઘણુંા વધારે વિસ્તાર જોઈએ. શ્રી મધુસૂદન માદ્રીએ એવા એક પરિચય તૈયાર કર્યાં પણ છે. એટલે આંહીં તે, કેવળ માહિતી માટે મુખ્ય કૃતિઓના નામનિર્દેશ આપવાનું યોગ્ય ગણાય. જેમનું Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હેમચંદ્રાચાર્ય કતૃત્વ શંકાસ્પદ ગણી શકાય એવી કૃતિઓને છોડી દઈએ તે પણ એમણે આપેલી કૃતિઓ અનેક વિષયોને ચર્ચનારી – અને અનેક વિષય ઉપર પ્રકાશ આપનારી – છે. સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન – સિદ્ધરાજ જયસિંહની વિજ્ઞપ્તિથી લખાયેલું આ વ્યાકરણ ગુજરાતી ભાષાના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી ગણાય છે. હેમચંદ્રાચાર્યની આ મહાન કૃતિ છે. એની આખી રચના એ પિતે સંપ્રદાયથી કેટલા પર હતા તે બતાવનારી છે. એમાં મૂકેલાં ઉદાહરણ સર્વસામાન્ય જીવનમાંથી લીધેલાં છે. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ” એ પંડિત બેચરદાસે જે શબ્દ આ વ્યાક-રણનું સાચું મૂલ્યાંકન કરાવે છે. પંડિત બેચરદાસે યોગ્ય રીતે કહ્યું છે, કે “પ્રાચીન ભાષાઓના અભ્યાસને માટે કોઈ પણ દેશના વિદ્યાર્થીને ગુજરાતના આ પ્રધાન વ્યાકરણ તરફ જ આવવું પડે તેમ છે. ગુજરાતનું આ ગૌરવ કાંઈ સાધારણ ન કહેવાય.” અભિધાનચિંતામણિનામમાલા–અમરકેશની પેઠે આમાં શબ્દોનો મહાસાગર આવે છે. એકલે હાથે આવે શબ્દસંગ્રહ કરો એ વસ્તુ આજ પણ આપણું માન મુકાવવાને બસ છે. અનેકાર્થસંગ્રહ–અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દો આપ્યા છે, તે આમાં એક શબ્દના અનેક અર્થો આપ્યા છે. હેમચંદ્રને કેશની બાબતમાં પ્રમાણભૂત તરીકે સારા ટીકાકારેએ પણ ટાંકેલા છે. દશીનામમાલા–લેકકંઠમાં ને વ્યવહારમાં રમતા Page #200 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૭૩. અનેક શબ્દને આચાર્યે એમાં સંઘરી લીધા છે. એમાંના કેટલાક શબ્દ એતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. આચાર્ય સંગ્રહેલા શબ્દોમાં દ્રાવિડ, અરબી અને ફારસી શબ્દો હવાના ઉલેખે પણ વૈયાકરણએ આપ્યા છે. આ ત્રણ શબ્દકેશે ઉપરાંત એક એ શબ્દકેશ “નિઘંટશેષ” – વૈદ્યકીય શબ્દને સંગ્રહ – આપે છે. કાવ્યાનુયાસન – અલંકાર માટે આ ગ્રંથ છે. અને એ જ પ્રમાણે છે તેનુશાસન એ છંદશાસ્ત્ર વિષેને ગ્રંથ છે. શ્રી રસિકલાલ પરીખે સંપાદિત કરીને કાવ્યાનુશાસન બહાર પાડેલ છે. દ્વયાશ્રય – વશ સર્ગમાં રચેલું આ મહાકાવ્ય સોલકી વંશની કીર્તિગાથા જેવું છે. એની રચના “રઘુવંશીને મળતી છે. અને એમાં, કીર્તિગાથા સાથે વ્યાકરણને પણ ગૂંથેલ હેવાથી રચનામાં રસની શિથિલતા આવી ગઈ છે. મૂલરાજ સેલંકીથી શરૂ કરી કુમારપાલ સુધીને સમય એમાં આપેલ છે. એનું અતિહાસિક મૂલ્ય પણ ધ્યાનમાં લેવા જેવું છે. કુમારપાલચતિઃ પ્રાકૃતિદ્વયાશ્રય” – કુમારપાલના નિત્યજીવનને પરિચય આપતું, આઠ સર્ગમાં રચેલું મહાકાવ્ય તે પ્રાકૃતિદ્વયાશ્રય-કુમારપાલચરિત. એમાં કુમારપાલના નિત્યજીવનને અને ધાર્મિક વિકાસક્રમને ઈતિહાસ આપેલે છે. ઐતિહાસિક દષ્ટિએ એ પણ મૂલ્યવાન ગણાય. “સિદ્ધહેમ'ના છેલલા અધ્યાયનાં – પ્રાકૃત વ્યાકરણનાં – ઉદાહરણ આપી વ્યાકરણની દૃષ્ટિએ પણ એને ઉપયેગી બનાવેલ છે. ચોગશાસ્ત્ર – આ પુસ્તકનું ખરું મૂલ્યાંકન એ છે કે Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હેમચંદ્રાચાય એમાં હેમચંદ્રાચાયે. પાતાના સ્વાનુભવથી મનને સમજવાના અને બીજાને માટે એ સમજવાની ક્રિયા-પ્રક્રિયાના ઉલ્લેખ કર્યાં છે. મન એ પણ એક અભ્યાસના વિષય છે, એનું વિજ્ઞાન છે, એના અભ્યાસના નિયમે છે – એ સમજી શકાય એવી સાદી શૈલીમાં આપેલું છે. કુમારપાલ માટે ખાસ લખેલા આ પુસ્તકની એ વિશિષ્ટતા છે, કે એમાં સામાન્ય વ્યવહારુ નને નિત્યજીવનમાં ઉપયાગી થઈ શકે એ રીતે ચેાગના સિદ્ધાંતાનું વિવરણ છે. એનું ગુજરાતી રૂપાંતર રા. ગેાપાલદાસ જીવાભાઇએ બહાર પાડેલું છે. ત્રિષ્ટિશલાકાપુરુષચરિત્ર - હેમચંદ્રાચાર્યનું સરળ કવિત્વ અને એમની કલ્પના આંહીં જેવાં ખીલ્યાં છે, એવાં બીજા કોઇ ગ્રંથમાં ખીલ્યાં નથી. એમના મૃદુ, સરળ કવિત્વના પ્રતિનિધિ સમાન આ ગ્રંથ છે. આ ગ્રંથમાં તીર્થંકર, વાસુદેવ, પ્રતિવાસુદેવ વગેરે મળી ત્રેસઠ મહાપુરુષોનાં જીવનચરિત્રો છે. અનેક આખ્યાનાના એ મહાસાગર છે. ભવિષ્યકથનની પેઠે એમાં કુમારપાલ વિષે કેટલીક હકીકત આપેલી છે. એ હકીક્તમાંથી તે વખતની કેટલી અતિહાસિક પરિસ્થિતિના ખ્યાલ પણ આવી શકે તેમ છે. કવિ બાણુ અને કાલિદાસ રાજ્યાશ્રિત કવિ હતા. હેમચંદ્રાચાર્ય રાજ્યાશ્રિત ન હતા, પણ રાજમાં માન પામતા. એ ઉપરથી ખાણભટ્ટ અને કાલિદાસની સાથે એમની તુલના કરવાનું સહેજ મન થઈ આવે. પણ આવી તુલના કરવાથી, એક તેા, જેમના વિષે કાંઈ કહેવાનું હોય તેના વિષે સંપૂર્ણ રીતે કાંઈ કહી શકાતું નથી; અને ખીજુ, એવી તુલનામાં Page #202 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ૧૭૫ પડવાથી દરેક વ્યક્તિનું જે વિશિષ્ટ તત્વ હોય તે અન્યાય પામે છે. બાણ અને કાલિદાસ જે અર્થમાં કવિ હતા, તે અર્થમાં હેમચંદ્રાચાર્ય કવિ ન હતા. એ જ્ઞાનના નિધિ હતા અને એ જ્ઞાનસાગરના એવડા તે મહાન મુસાફર હતા કે કઈ કવિપ્રદેશ – કેવળ કવિતાને વૈભવ – એમને આકર્ષી શકતા નહિ; છતાં એમનું કવિત્વ પણ ઉત્કૃષ્ટ પ્રકારનું છે. એમની પિતાની રચેલી અનેક કૃતિઓના પરિચયથી પણ એ વસ્તુની ખાતરી થશે. કેટલાક પ્રશ્નો હેમચંદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી ન શકાય એવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે. પહેલા પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં એમનું સ્થાન શું હતું? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે દ્વેષ હતું ને આચાર્ય કુમારપાલ પ્રત્યે પક્ષપાત બતાવે હતે, તે એ રાજનીતિમાંથી કઈ પણ પ્રકારની મુશ્કેલી ભગવ્યા વિના એ શી રીતે બહાર આવ્યા કે એમણે રાજનીતિમાં ભાગ જ લીધે ન હતો? હેમચંદ્રાચાર્ય વિષે વિશેષ માહિતી એમના કઈ શિષ્યના ઉલ્લેખોમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે કે નહિ? એમની પિતાની કૃતિઓમાંથી વિશેષ જાતમાહિતી મળી શકે તેવું છે? કુમારપાલને રાજગાદી અપાવવામાં એમણે સક્રિય ભાગ લીધેલ ખરે કે નહિ? એમ સક્રિય ભાગ લીધે હેય તે સિદ્ધરાજ જયસિંહની છેલ્લી ઈચ્છા – કુમારપાલને ગાદી ન મળે – અને એને પરિ. ણામે થયેલી થોડા દિવસની પાટણની અંધાધૂધીમાં આચાર્ય Page #203 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય ક્યાં હતા? સિદ્ધરાજની ગાદીને વારસ સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર ચાહડ કેણ? આ ચાહડ રાજગાદીને ખરે વારસદાર હતું કે નહિ? જે ચાહડ રાજગાદીને વારસ ન હતા * આ પુસ્તકમાં (પૃ. ૮૫-૮૭માં) ચાહડ વિષે કેટલીક ચર્ચા કરેલી છે. ચાહેડ કે ચારુદત્ત કે ત્યાગભટ સિદ્ધરાજ જયસિંહના સંબંધમાં આવેલ કોઈ સાચી વ્યક્તિ છે. એને ઉદયન મંત્રીના પુત્ર ચાહડ સાથે કોઈ સંબંધ લાગતો નથી. શ્રી રામલાલ મોદી એને સેમેશ્વર ચૌહાણ માને છે, એ વાત આગળ આપી છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીના મત પ્રમાણે એ વસ્તુ માનવા યોગ્ય લાગતી નથી (જુઓ એમને લેખ ફ.ગુ. નૈ, વર્ષ ૩, અંક ૩), કેમ કે એમણે આપેલું કારણ સબળ જણાતું નથી. એક-બે બીજી વધારે વસ્તુ આ અર્થ પર લક્ષમાં લેવા જેવી લાગે છે. “હત્યધિરોહણેન્દ્ર” – એને અર્થ કરતાં તે વખતની સન્યરચના લક્ષમાં લેવી જોઈએ. માલવરાજનું મુખ્ય બળ એના હાથીના સૈન્યમાં ગણાતું, એટલે ચતુરંગ સેન્યમાં હસ્તિસૈન્ય વધારે અગત્ય ધરાવતું. એ સૈન્યને ઉપરી ચાહત સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર છે એ વસ્તુ વધારે ધ્યાન ખેંચે તેવી. છે. ચાહડ પોતાને પ્રતિપન્ન પુત્ર ગણાવવાની હિમ્મત કરે છે, એ વસ્તુસ્થિતિની પણ ઉપેક્ષા ન કરી શકાય. કુમારપાલ ગાદી ઉપર આવે છે, એમાં કુમારપાલને પરબારી ગાદી ઉપર ન બેસાડતાં. બીજાના હક્ક વિષેની ચર્ચા થતી જણાય છે. તેમજ માંગરોળની સેઢડી વાવના શિલાલેખમાં “વમ દિતિ” આ શબ્દ કુમાર પાલ વિષે વપરાયા છે, એટલે કુમારપાલે ગાધી ખૂંચવી લીધી તેમાં મંત્રીઓએ મૌન રહીને સંમતિ દર્શાવી હેય ને સામતાએ, કૃષ્ણદેવના કહેવાથી, કુમારપાલને પક્ષ લીધે હોય એમ બનવા પામ્યું હોય, છતાં ગણનાયેગ્ય વર્ગ એની વિરુદ્ધમાં હતો એ પણ ખરું. જે ચાહડ સામાન્ય વ્યક્તિ હોય તો આવા વિરોધ સંભવતો નથી, Page #204 -------------------------------------------------------------------------- ________________ આ ચરિત્ર-ગ્રંથ : એની વિશિષ્ટતા આચાર્ય શ્રી હેમચંદ્રનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ જીવનચરિત્રા લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે. કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગનો વર્ણનનો આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે, જેથી એને વાંચતાં સહુ કોઈ મુગ્ધ બની જાય, જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વણ ન લખી નાખવું કે કરી દેવુ' એ દરેક માટે શક્ય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી એજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈ શ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડયું છે કે, પ્રસ્તુત જીવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે, એટલુ જ નહિ પણ એમના જીવન સાથે સંબંધ ધરાવતી, પરાપૂર્વથી ચાલી આવતી કિવદનતી જેવી હકીકતો સુધ્ધાંને, આજના સર્વ સામાન્ય લેખકોની માફક, નિરક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલા રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે. -પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ (આ પુસ્તકના ‘આમુખમાંથી) આવરણ - દીપક પ્રિન્ટરી - અમદાવાદ-૩૮૦૦૦૧.