________________
હેમચંદ્રાચાર્ય
૧૨૧
૦૦૯) ૨.
વળી
જા કુમારપાલે ર
ચાર્ય પિતે “ઢથાશ્રય”માં (૨૦: ૯૦૯૭) જે હકીક્ત આપે છે, તે ઉપરથી કુમારપાલે સોમેશ્વરને ઉદ્ધાર કર્યો લાગે છે. વળી “કુમારપાલપ્રતિબંધ પ્રમાણે રાજા દર સોમવારે શિવમંદિરે જતે, ને ચોમાસામાં જૈન કે શિવમંદિર સિવાય
ક્યાંય ન જતો. ભારતવર્ષના કોઈ પણ આર્ય નૃપતિની માફક ધમને વ્યક્તિ સ્વાતંત્ર્યને મહાન પ્રશ્ન ગણી, કઈ પણ ધર્મ – પછી એને પાળનારની સંખ્યા ગમે તેટલી મેટી કે નાની છે, પરંતુ કઈ પણ ધર્મ – જે સામાન્ય આચારવિચારને ધ્વસ ન કરતે હોય તેને પૂજ્ય ગણવાની પિતાની પ્રથા તેણે ચાલુ રાખી હતી. અને તે પ્રમાણે સેમેશ્વરને ઉદ્ધાર કરવાની તેણે આજ્ઞા કરી હતી. આ સંબંધમાં સિદ્ધરાજ જયસિંહે ખંભાતના તદ્દન નાની સંખ્યાના માણસને ધાર્મિક ન્યાય આપ્યાને જે ઉલ્લેખ છે તે ધ્યાનમાં લેવા જોગ છે.
એટલે કુમારપાલે જૈનધર્મ પ્રત્યેની અભિરુચિથી કર્યું હોય તે જેટલું સંભવિત છે, તેટલું જ એ સંભવિત છે, કે એક નૃપતિ તરીકે, પિતાની નાની ધાર્મિક કેમને પણ દુઃખ ન આપવાની વૃત્તિથી ધાર્મિક સ્વતંત્રતા નિમિત્તે પણ જૈનનાં ચિત્ય, યાત્રાઓ, રત્સ, વજારોપણ વગેરેને ઉત્તેજન આપ્યું હોય. એ ઉત્તેજન આપવામાં જેમ એની અંધશ્રદ્ધા કારણરૂપ ન હતી, તેમ જ કેવળ હોંશિયારીભરેલી કુનેહ પણ કારણરૂપ ન હતી. એ ચિત્તની એવી પરમ દયાળુ અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યો હતે, કે જેમાં કેઈને અન્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org