________________
હેમચાચાય
કુમારપાલપ્રતિધ' શત્રુજય, ગિરનાર વગેરેની જાત્રાને ઉલ્લેખ કરે છે. એટલે આ વસ્તુસ્થિતિ એટલી બધી અશકય લાગતી નથી કે તે ન માની શકાય. સ'ભિવત એ છે કે અને પ્રસગે હેમચ'દ્રાચાર્ય એમના આ પ્રિય Àાકે જ આલ્યા હોય. વીતરાગસ્તે ત્ર'માં એમણે દર્શાવેલી ભાવના સાથે એ વધારે અનુકૂળ ને ખંધબેસતી વાત છે. ત્યાં કહ્યું છે તેમ
૨૦
<
"
महारागो महाद्वेषो महामोहस्तथैव च । कषायश्च हतो येन महादेवः स उच्यते ॥
સાથે
‘ પ્રબ’ધચિંતામણિ ’પ્રમાણે હેમચ`દ્રાચાર્ય કુમારપાલે સોમનાથના મંદિરના પુનરુદ્ધાર કર્યો ત્યારે આ શ્લોકો ખેલાયા હતા. ‘ પ્રભાવકરિત્ર’*પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ સાથેની યાત્રામાં આ બ્લેક એલાયેલા છે. હેમચ’દ્રા
* પ્રભાવકચરિત્ર' હેમચ*દ્રસૂરિપ્રબ"ધ, ૩૪૭ —
·
यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोष कलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥ भाङ्कुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
ભાવાર્થ : ગમે તે સમયે ને ગમે તે રીતે અને ગમે તેવા નામ વડે જે વીતરાગ એક જ છે, તે તું હે। તા હે ભગવન્ ! તને મારા નમસ્કાર. ભવમાં ભટકાવનારા જે રાગાદિ દોષ, તે જેના ક્ષીણ થઈ ગયા છે, તે પછી બ્રહ્મા હેા, વિષ્ણુ હેા, મહાદેવ હા, કે જિત હા, પણ — [તે ગમે તે નામે, ગમે તે હે—] તે જે હું તેને
મારા નમસ્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org