________________
અસર ૫૯; પ્રાચીન લેખનકળા સંબંધી થોડીક માહિતી ૫૯; યોગશાસ્ત્રમાંથી મળતો એમની સિદ્ધિને અણસાર ૬૧; સિદ્ધરાજે માળવા ઉપર વિજય મેળવી પિતાના પુરોગામીઓનું સ્વપ્ન સિદ્ધ કર્યું ૬૧; પાટણે ઊજવેલ વિજયેત્સવ દર; ભેજવ્યાકરણ ૬૩; સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના ૬૫; એ વ્યાકરણને
સ્વાગતમહત્સવ ૬૫; ત્રણસો લહિયા પાસે એની નકલ કરાવી દેશોદેશ મોકલવામાં આવી ૬૫; વૈયાકરણ કાકલ ૬૫; હેમચંદ્રાચાર્ય શબ્દકોષ તથા અન્ય ગ્રંચેની કરેલી રચના ૬૬; હેમચંદ્રાચાર્ય અને ગુજરાતની વિશેષતા ૬૮; સિદ્ધરાજની ધર્મજિજ્ઞાસા ૭૦; હેમચંદ્રાચાર્ય કહેલી એક કથા ૭૧; હેમચંદ્રાચાર્યને સર્વધર્મ સમભાવ ૭૩; આચાર્યની લેખસંગ્રહની દૃષ્ટિ ૭૪; અલ ઇદ્રીસીને પરિચય ૭૫; સિદ્ધરાજના પરિચિત જૈનાચાર્યો ૭૫; ગૂજરાતના સંસકાર-ઘડતરનાં ચાર કારણ ૭૭; બન્નેની નામનાનું કારણ ૭૮; આચાર્યની સોમેશ્વરની
યાત્રા ૭૯; કુમારપાળને ગાદી ૮૦ ૬. કુમારપાળનું કાર્ય ૮૧; કુમારપાળ જૈન બન્યા સંબંધી વિચારણા
૮૧; ચારુભટ–ચાહડ સંબંધી ચર્ચા ૮૫; ખંભાતમાં કુમારપાળ, હેમચંદ્રાચાર્ય અને ઉદયન મંત્રીનું મિલન ૮૭; કુમારપાળને રઝળપાટ અને એની રાજ્ય પ્રાપિત ૮૯; કુમારપાળના રાજ્યની સ્થિરતા ૯૧; હેમચંદ્રાચાર્યની મહત્તા–સમયગ્રતા ૯૧; ગૂજરાતના સંસ્કારમાં બનેને ફાળો ૯૩; અહિંસા, સત્ય અને સમભાવ ૯૬; કુમારપાળના રાજાપણું અને રાજર્ષિપણને સમય ૯૮; આચાયને રત્નત્રયીને ઉપદેશ ૯૯; કુમારપાળમાં કરુણાવૃત્તિ જાગે છે ૧૦૧; અમારિ ઘોષણું ૧૦૩; કુમારપાળના ઘડતરનાં કારણે અને એના દ્વારા વ્યસનનિષેધ ૧૦૪; કંટકેશ્વરીને બલિ દેવાની પ્રથાની બંધીને પ્રસંગ ૧૦૬; નવા વિચારોને દઢ કરવાના વિવિધ પ્રયત્ન ૧૦૭; નિસંતાન વિધવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org