________________
હેમચ'દ્રાચાય
૨૩
નાયક ઉડ્ડયનમંત્રીની મુલાકાત લઈને તેને ભવિષ્યના એક ગુજરાતી તરીકે વર્ણવ્યા ત્યારે, પાતે અમારિધમના ઉપાસક હાવા છતાં, મંત્રી ઉદયન એક ઘડીભર વિચારમાં પડી ગયા. પણ છેવટે મંત્રી ઉદયને દેવચંદ્રસૂરિનું કથન સાંભળીને ચંગદેવને પોતાના આશ્રયમાં લીધે.
એટલામાં પુત્રવાત્સલ્યથી પ્રેરાયેલે ચાચ ખંભાતમાં આવી પહેાંચ્યું ને પોતાના પુત્ર દેવચ’દ્રસૂરિ પાસેથી મેળવવા ઉદયનમંત્રીને દ્વારે આવી પહેાંચ્યા. સમાધાનપૂર્વક કામ લેવાની વૃત્તિવાળા મંત્રીએ પાતાની મહત્તાને લેશ પણ ગર્વ કર્યા વિના, ધૂળથી ખરડાયેલા શરીરવાળા, વ્યાકુળતાથી કુશદેડુવાળા, વિત્તુળ બની ગયેલા અને અન્નના ત્યાગ કરી કૃતનિશ્ચય થયેલા ચાચને અત્યંત માનપૂર્વક પાસે બેસાર્યાં. ચાચનું અંતર તા
―
माणि पणठ्ठइ जइ न तणु तो देसडा चइज्ज । મા ટુનળ-ર-પાવી, ટૂંસિન્ન તુ મમિન્ગ || – શરીર નષ્ટ ન થાય તા, દેશ છેડવા ચેાગ્ય – એ ઉક્તિ પ્રમાણે પુત્ર ન મળે તે શરીરત્યાગ કરવા, એમ નિહુ તા દેશત્યાગ કરી દેવા, પણ દુનની છાયા નીચે તેા ન જ રહેવું, એવા ભારે નિશ્ચયથી ઉગ્ર ખની ગયું હતું. પણ જેણે કુમારા
કુમારપાલપ્રતિબાધ -‘કુમારપાલપ્રતિબાધ' પ્રમાણે તે। . નેમિનામે પાહિનીના ભાઈએ. દેવચંદ્રસૂરિને ચગદેવની પિછાન આપી; ને ચંગદેવ પોતે જ યાનપાત્ર આપીને ભવસાગરથી પાર ઉતારવા’ ગુરુને વિનંતી કરે છે. ઐતિહાસિક દષ્ટિએ એ વસ્તુમાં અતિશયાક્તિ લાગવાને સંભવ છે.
6
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org