________________
[૨]
એમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારો પુસ્તક લખાયાં, ને છતાં હજી લખાતાં જાય છે.
એક તે અંગ્રેજ કવિ શેકસપિયર, બીજે નરકેસરી નેપેલિયન,
આમાંથી નેપોલિયનની નીડરતા ને રણચાતુરી વિષે જે અનેક દંતકથાઓ છે, તેમાં એક કથા એવી પણ છે કે, નેપોલિયન જ્યાં જન્મ્ય હતું તે રણક્ષેત્ર હતું અને એટલા માટે એના ઉપર રણભૂમિના સંસ્કાર તીવ્રતાથી પડ્યા હતા. એની માને રણભૂમિનાં સ્વપ્ન આવતાં, એને આકાશમાં ચમકતી વીજળી જેવી તલવાર દેખાતી, તેને અવાજ એના કાનમાં સતત ગૂંજ્યા કરતે.
જેન એફ આર્ક પિતાને ક્યાંથી પડઘા સંભળાય છે એને ખુલાસો કરી શકી ન હતી; અને છતાં એ કાલ્પનિક અવાજના સામર્થ્ય એણે જે બતાવ્યું તેણે ઘડીભર ઈતિહાસને કવિતામાં ફેરવી નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org