________________
હેમચંદ્રાચાર્ય છે, તેમાંથી પણ એમના ચારિત્ર વિષે પ્રકાશ મળે છે. એમનું આવું હાજરજવાબીપણું એ કેવળ પ્રત્યુત્પન મતિનું પરિણામ નથી, પણ સ્વભાવમાં આવેલી અપાર શાંતિનું પરિણામ છે. આ અપાર શાંતિ – પ્રસન્ન સ્વભાવ – એ હેમચંદ્રાચાર્યનું સૌથી સમર્થ અને અમેઘ શસ્ત્ર છે. વાણીમાં – અને વિચારમાં પણ – સ્થાપેલી અહિંસાનું એ સહજ પરિણામ છે.
ભગવાન હેમચંદ્રાચાર્યનું * કલિકાલસર્વજ્ઞ બિરુદ, મુનિશ્રી પુણ્યવિજ્યજી રીતે કહે છે તેમ, તેમના અદ્વિતીય ગુણેને આભારી છે. માનવના ઇતિહાસમાં આવી વિભૂતિઓ કેઈક વખત જ આવે છે અને આવે છે ત્યારે
એ સમયને ફેરવી નાખે છે, નવાં મૂલ્યાંકને સ્થાપે છે, નવું પ્રતિસ્પધી હમણાં પિતાના પ્રહારે રાતોપીને થઈ જશે એવી પ્રાકૃતજનસ્વભાવસુલભ ઇચ્છા રાખનાર વામરાશિ ભેઠે પડી ગયે. આચાર્ય કિંચિત હસીને કહ્યું : “ઉતાવળમાં તમે વ્યાકરણની એક ભૂલ કરી બેઠા છો, પંડિતજી! વિશેષણ પહેલું મૂકવું જોઈએ એ નિયમ પણ યાદ નથી કે શું? હેર સેવર એમ નહિ પણ સેવા હેમડ” એમ જોઈએ !
શાંત મુખમુદ્રા અને એવું જ શાંત મન, કારણ કે તે વિના, આટલા નિંદાત્મક વચનને અંતે, વ્યાકરણની ભૂલ શોધી કાઢનારી સ્થિરતા સંભવે નહિ. એ બને દશ્યો આટલા નાના વિદમાંથી પણ વાંચનાર જઈ શકે તેમ છે.
* આ કલિકાલસર્વજ્ઞ અર્થ એ કે માણસને સુખ કે દુખ ત્યારે જ અસર કરે છે, જ્યારે એના પૂર્વાપરના સંબંધને એને ખ્યાલ હેતો નથી; એ ખ્યાલ આવે તો સુખ કે દુઃખ કાંઈ જ ન રહે. મારા ઉપર પડનારા દુઃખ વિષે હું જાણું તો એ દુઃખ, હે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org