________________
૧૬૦
હેમચંદ્રાચાર્ય એ દષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્યની પ્રતિભા એ ઘણું સાત્વિક ને સત્વશાલી પ્રતિભા છે. એમણે સત્યમ્ અને શિવને જીવન ધ્યેય બનાવ્યાં છે; મુંમ્ એમને માટે ગૌણ હતું..
| હેમચંદ્રાચાર્યના જે વિદો આપણી પાસે નેધાયેલા contribution made by the two others. Science must. recognize that it cannot convert to a higher life, alone; Religion and Art are necessary allies. (W. K. Inge: 'More lay Thoughts of a Dean ).
૪ એવા એક-બે વિનેદ આ રહ્યા :
કપદ મંત્રીએ એક વખત આચાર્યને પ્રણામ કર્યા. આચાર્ય મંત્રીના હાથની મૂઠી વળેલી જોઈ પૂછયું : “હાથમાં શું છે?”
હરડઈ,” કપર્દીએ જવાબ આપ્યો. “હ” અને “રડઈ” એમ બે ભાગ, હોય તેમ આચાર્યે કહ્યું: “દ ૨૪=શું “હ” હજી પણ રડે છે?” કપર્દીએ વિનોદ સમજીને ઉત્તર વાળ્યો: “ના, ના, પ્રભુ! હવે તે શું રડે?” “હ” છેલો વ્યંજન છે, માટે એ પોતાના નસીબને રડતો. હતું. પણ હવે એ હેમચંદ્રાચાર્યના નામમાં આવવાથી ધન્ય થઈ રડતો નથી – એ ભાવાર્થ છે.
વિરેાધીને પણ ક્રોધ ઠારી નાખનારો હેમચંદ્રાચાર્યને એક બીજે વિનાદ વધારે નોંધપાત્ર છે. એક વખત કેઈ દ્વેષી જને, સામાન્ય વિવેક ભૂલી, હેમચંદ્રાચાર્યને નિંદામક ગ્લૅક કહ્યો.
પ્રબંધચિંતામણિમાં “વામરાશિપ્રબંધ' નામે એ પ્રસંગ પ્રસિદ્ધ થયા છે. કલાકના ત્રણ ચરણમાં હેમચંદ્રાચાર્યની નિંદા કરી ચોથા ચરણમાં “સોડä હેમરસેવક: વિસ્તૃપિલ્લણિ સમાજજીતિ – એવો આ. હેમડ નામનો સેવડ (જૈન ગોરજી) આવે છે' એમ સમાપ્તિ કરી. કેઈ પણ માણસને ક્રોધથી પ્રજવલિત કરી મૂકે એવી આ નિંદા સાંભળી આચાર્યના પાતળા નાના સુંદર ઓઠમાં જરાક મિત આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org