________________
કેટલાક શાબ્દિક ફેરફાર સિવાય આ બીજી આવૃત્તિનું જ પુનમુંદ્રણ છે; આમ છતાં આમાં એક મહત્વનો ફેરફાર એ કર્યો છે, કે. અગાઉની આવૃત્તિઓને અંતે આપવામાં આવેલ “શબ્દસૂચિની વિશેષ ઉપયોગિતા ન લાગવાથી તે આ આવૃત્તિમાંથી કમી કરી છે, અને તેના બદલે, જિજ્ઞાસુ વાચકને જે તે પ્રકરણમાંથી કરવામાં આવેલ વિવિધ વિષયના નિરૂપણને ખ્યાલ આવે, એટલા માટે “વિષયદર્શન'માં એની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
બાપુની સાહિત્યકૃતિઓ પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવી રહેલા. અમારા મુરબ્બી શ્રી રતિભાઈ દેસાઈએ સુંદર નવું સંસ્કરણ ઉપલબ્ધ કરાવી આપ્યું, એ વાત એમની નિષ્ઠાની ઘાતક ગણાય. એ માટે હું એમને આભારી છું. પ્રકાશક-બંધુઓની સન્નિષ્ઠા વિશે તો. શું લખું? જન્માષ્ટમી, ૨૦૩૮
–દ, ગૌ. દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org