________________
હેમચંદ્રાચા
સુવર્ણ સમય આવે છે. મૂળરાજ, ચામુંડ, દુર્લભરાજ, ભીમ, કર્ણ, સિદ્ધરાજ અને કુમારપાળ – એમ છ-સાત પેઢી થઈને સેાલકીવશે લગભગ અઢીસો વર્ષ સુધી હિંદના ઇતિહાસમાં પેાતાનું સ્થાન મેખરે રાખ્યું હતું. તે સમયના ભારતમાં સેલ'કીઓની સત્તા ગણુનાયાગ્ય હતી.
સિંધુરાજ, માલવરાજ અને ચેદિરાજને ભીમના પરા ક્રમ પ્રત્યે સન્માનદષ્ટિથી જોવું પડ્યુ હતું, અને સામનાથના સમુદ્રતરંગાએ એની રણભેરીના નાદ સાંભળી ગૌરવથી હુ નાદ કર્યાં હતા. સેાલ'કીએએ ચાવડાની રાજલક્ષ્મીને અપનાવી, પાષી, વધારી અને યશસ્વી બનાવી; એમને ગુજરાત નાનું લાગ્યું અને ભારત અતિમાઠું લાગ્યું, એમાં પણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના લગભગ એંશી વર્ષના સમય એ મહાન ગુજરાતીઓને સમય હતા. તે સમયે પાટણમાં રહેવું અને પટ્ટણી કહેવરાવવું, એ હિંદના ગમે તે ખૂણામાં માન મુકાવે તેવું હતું.
સિદ્ધરાજના અને કુમારપાળના સમયના મહાન ગુજ રાતીએની નામાવિલ, આજે પણ હરકોઇ ગુજરાતીનું અભિ માન જાગે એવી પરાક્રમશીલતાથી વણાયેલી છે. અને એ પ્રભુલિકા છેક કરસુઘેલાના સમય સુધી વત્તેઓછે અંશે જળવાઈ રહેલી છે.
ઉડ્ડયન, સાંત, આમ્રભટ્ટ, મુંજાલ, મીનલદેવી, પ્રતાપમલ્લ, જગદેવ, પરશુરામ, સજ્જન, દામેાદર, વાચિનીદેવી, નાયિકાદેવી, વાગ્ભટ્ટ, ભાવબહુસ્પતિ – આમાંના તે જમાનાના રાજદ્વારી ક્ષેત્રમાં રમી રહેલા ગમે તે એક માણસનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org