________________
[૧]
એમ કહેવાય છે કે રામના લાકના અનાજભ'ડાર મિસર દેશમાં હતા, એમની સંસ્કૃતિની ભૂમિકા ગ્રીસમાં હતી અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખંડમાં હતી. ગુજરાત વિષે પણ કહી શકાય કે, એની સંસ્કૃતિની ભૂમિકા માળવામાં હતી અને એની પરાક્રમગાથા કચ્છ, કાઠિયાવાડ ને માળવાની ત્રિભૂમિમાં હતી.
ઇતિહાસમાં કાઇક જ વખત પાંચ-છ પરાક્રમી રાજાઓ, કાલાનુક્રમે, એક પછી એક આવે છે. મેગલવશમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ – એમ લગભગ છ પેઢી સુધી વૈભવપ્રણાલિકા સચવાઈ રહેલી માલૂમ પડે છે. મેગલાના આ સમય દુનિયાના ઇતિહાસમાં પશુ ધ્યાન ખેંચવા યોગ્ય મનાચેા છે. ગુજરાતના ઇતિહાસના એવે જ લગભગ છ પેઢી સુધીના પરાક્રમશીલ સમય મૂળરાજ સાલ કીથી, સોલંકીવ‘શના સંબંધમાં, શરૂ થઈને કુમારપાળના મૃત્યુ સુધી ચાલે છે. અને તેમાં વિ. સં. ૯૯૮શ્રી વિ. સં. ૧૨૩૦ સુધીના આશરે અઢીસા-ત્રણસો વર્ષોંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org