________________
१७
પ્રમાણે બાહ્ય ક્રિયાના વાધા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તા મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્યાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાત્રિકન કહીએ તા પણુ, આપણા મેટા ભાગની ધાર્મિકતા તેા મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણુ ખીજું એકે ય નથી, પણ આપણે સૌએ, સાંપ્રદાયિકતા અને સામુદાયિકતાના સંકુચિત અને અતિ સંકુચિત કૂવામાં પડીને, આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે – એ છે.
આ પ્રસંગે હું ઇતર સંપ્રદાયેાને લક્ષી કશું ય ન કહેતાં જૈનધર્માનુયાયીઓને લક્ષીને એટલું સૂચન કરવું અતિ આવશ્યક માનું છું, કે ભગવાન શ્રી હેમચંદ્રાચાઈના નામ ઉપર વારી જનાર અત્યારના વિદ્વાન જૈન શ્રમણ્ણા અને જૈન આચાર્યા એ મહર્ષના પવિત્ર જીવનમાંથી આ એક જ ઉદ્દાત્ત ગુણુને પેાતાના જીવનમાં ઘેાડે!-ધણા યે પચાવે તેા આજના જૈન સંપ્રદાયમાં ક્ષુલ્લક, નિષ્પ્રાણ અને અ વગરની શુષ્ક ચર્ચાઓ પાછળ જે કીમતી સમય, સાધુજીવન અને અગાધ જ્ઞાનશક્તિની બરબાદી થવા સાથે જૈત પ્રજાના ધાર્મિક જીવન અને તેની અઢળક ધાર્મિક સંપત્તિની ખાનાખરાખી થઈ રહી છે, એ અટકી જય. તે સાથે આજે જૈન શ્રમણા અને શ્રીસ ધમાં જે વૈરિવરાધ, કુસંપ વગેરે ફેલાઈ રહ્યાં છે, તે પણ નાબૂદ થઈ જાય અને મૃત્યુશય્યામાં પડેલી સાચી ધાર્મિકતા પુનર્
જીવન પ્રાપ્ત કરે.
આજની વિકૃત ચર્ચા અને વિરૂપ પ્રવૃત્તિઓએ જૈન શ્રમણે! અને જૈન પ્રજાને છિન્નભિન્ન તેમ જ અનાથ દશામાં મૂકી દીધી છે, એ વસ્તુ જરા ય ઉપેક્ષા કરવા જેવી નથી. આજની છિન્નભિન્ન સ્થિતિ અને અનાયતાને દૂર કરવા માટે જૈન શ્રીસંધની સમ વિઘ્ન વ્યક્તિઓએ સત્વર યેાગ્ય પગલાં લેવાં જોઈએ. તેમાં સૌથી પ્રથમ એ હેવું જોઈએ, કે આજે કૂદકે ને ભૂસકે જન્મ ધારણ કરતા વ્યક્તિવાદના પોષક દરેકેદરેક વ`માનપત્રને અટકાવવું જોઈએ અથવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org