________________
१८
એ વ`માનપત્રાનું ધારણ નક્કી કરવું જોઈએ. આજના વ્યક્તિવાદના ઊષક અને અસભ્ય જૈન વ માનપત્રાએ જૈન પ્રાની ધાર્મિ કતા અને ઐકયને જે અસહ્ય ટકાએ લગાવ્યા છે, એવા વિધમી ગણાતા તરફથી સેંકડા વર્ષોમાં પણ ભાગ્યે જ લાગ્યા હશે.
આજે જગત પરસ્પરમાં ઐકય સાધી આગળ વધવા પ્રયત્ન કરી રહ્યુ' છે, ત્યારે જૈન ધર્મગુરુઓ અનું જૈન પ્રશ્ન, ક્ષુદ્ર ચર્ચા પાછળ સમય અને બુદ્ધિને વેડફી, કલહ કરી રહેલ છે, એ તદ્દન અનિચ્છનીય અને ખેદજનક વસ્તુ છે.
આટલું પ્રસંગેાપાત્ત સૂચન કર્યા પછી ટૂંકમાં એમ કહી શકાય, કે સમભાવરહિત સાંપ્રદાયિક્તા એ પ્રજાજીવનને ઉન્નત કરવાને બદલે પતિત અને અવિવેકી બનાવે છે; જ્યારે સમભાવપૂર્ણ સાંપ્રદાયિક્તા એ સ્વ-પરના જીવનને ઉન્નત અને વિજ્ઞાનપૂર્ણ બનાવે છે. આ ઉદાત ગુણને લીધે જ ભગવાન શ્રી હેમચંદ્ર તરફ સિદ્ધરાજ જેવા અપક્ષપાતી રાજા પક્ષપાતી બન્યા હતા; અને દેશ-વિદેશમાં ચિર પરિભ્રમણ કરી ‘વિચારચતુર્મુખ ' બનેલ રાન્ત શ્રી કુમારપાલે શિષ્યવૃત્તિ ધારણ કરી હતી. તેમ જ આ જ એક ઉદાત્ત ગુણને લીધે તેઓશ્રીએ જૈનધર્માનુયાયી, કવિચક્રવતી શ્રીપાલ અને વૈદકધર્માનુયાયી સમ વિદ્વાન શ્રી દેવોાધિ જેવા પરસ્પરવિરાધી વિદ્યુગલની વચમાં એકથ સાધી આપ્યું હતું. ભગવાન શ્રી હેમચંદ્રના જીવનચરિત્રના સ્વાધ્યાય દ્વારા આજના જૈન ધર્મગુરુઆ અને જૈન પ્રજા આ ગુણુ-લેશને જીવનમાં પચાવી એકરૂપ અને અમર બને.
અંતમાં, આ આમુખ પૂરા કરતા પહેલાં, પ્રત્યેક વાચક્રનું ધ્યાન હું એક વસ્તુ તરફ દારું છું, કે શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત જીવનચરિત્રના લેખનમાં કેટલી પ્રામાણિકતા, કેટલી તટસ્થતા અને કેટલું અનાગ્રહીપણું જાળવેલાં છે, એ ગુજરાતના સાક્ષરરત્ન ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ જન્મભૂમિ ' દૈનિક પત્ર (તા. ૨૭-૧૦-૧૯૪૦, અંક ૧૧૮, પાનું કલમ અને કિતાબ' વિભાગમાં આંદાલને લખતાં જે
"
<
?
૭ ) ના
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org