________________
હેમચંદ્રાચાર્ય
धृत्वा कल्पतरार्दलानि सरलैदि ग्वारणास्तोरणान्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥
પૃથ્વીની સમૃદ્ધિ, સમુદ્રની સમૃદ્ધિ, સંસ્કારની સમૃદ્ધિ અને કલ્યાણજીવનની શક્યતા –એ સઘળું પ્રજાના પરાક્રમી વિજયમાંથી ઉદ્ભવે છે; હારેલી પ્રજા આ સઘળું ગુમાવે છે. આજે સિદ્ધરાજ વિય કરીને આવ્યું છે, માટે હે કામધેનુ! તું તારા ગેરસથી પૃથ્વીને સીંચી દે! હે રનકરે! તમે તમારા મૌક્તિકેથી સ્વસ્તિક પૂરી દે ! હે ચંદ્ર! પૂર્ણકુંભ બની જા! અને હે દિગ્ગજો ! તમે પણ કલ્પલતાનાં તારણે બનાવે; કારણ કે સિદ્ધરાજ પૃથ્વીને જીતીને ઘેર આવે છે!
હેમચંદ્રાચાર્યની આ કલપનામય ગૌરવાન્વિત વાણીએ રાજાને ઉત્તેજિત કર્યો લાગે છે. ત્યાર પછી જ્યારે અવંતિને પુસ્તકભંડાર રાજાના જોવામાં આવ્યું, ત્યારે એમાં ભેજરાજાનું “ભજવ્યાકરણ” જોઈને તેણે પંડિતને પ્રશ્ન કર્યો :
એ શું છે?” આચાર્યો જવાબ વાળેઃ “માલવનૃપતિ ભેજનું કરેલું વ્યાકરણ છે!”
વ્યાકરણ” અને “ભેજરાજા” એ બે શબ્દોએ સિદ્ધરાજને ગુજરાતની સંસ્કારલક્ષમીનું ભાન આપ્યું. “પ્રભાવકચરિત્ર'માં આપ્યું છે તેમ, આચાયે” ભેજરાજની વિદ્વત્તાનું પણ વર્ણન કર્યું અને એણે રચેલા ગ્રંથની પણ પ્રશસ્તિ કરી.
સિદ્ધરાજને લાગ્યું કે પોતે માલવા જીત્યે ખરે, પણ એ સરસ્વતીધામની સંસ્કારિતા જે પ્રજામાં ન આવે, જે અહીંના વિદ્વાને સ્વતંત્ર સાહિત્યસર્જન ન કરે, તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org