________________
હેમચ`દ્રાચાય
–
સાથે
હાય તેની સાથે અમારું કાંઈ પ્રયોજન નથી — તેની આચાય ની આ માનવતા ‘ સર્વસત્ત્વસાધારણીક કરુણા’ સરખાવવા જેવી છે; એટલુ' જ નહિ, આ આશ્રય આપતી વખતે કે પછીથી પણ કુમારપાલ રાજા થશે એ રાજદ્વારી હેતુથી એ આશ્રય આપ્યું જ ન હતા. કદાચ જ્યાતિષની અસાધારણ શક્તિ દર્શાવવા માટે જ હેમચ`દ્રાચાના માંમાં જે શબ્દો મૂકવામાં આવે છે તે ખરી રીતે તે। આશ્વાસનના શબ્દો જ હાઈ શકે. તેથી જ્યાતિષ ઉપર લેાકશ્રદ્ધા બેસે કે નહિ એ સવાલ જુદો છે, પણુ આચાય ની મહાનુભાવતાને તે ઘણેા જ અન્યાય થાય છે. મડાન પુરુષો, જે ખરી રીતે જીવનમાં મહાન હોય છે જ, તેમને જ્યારે ચિત્રવિચિત્ર વાર્તાઓથી મહાન બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તેમની સાચી મહત્તા પ્રત્યે તા લેષ્ટિ અંધ જ રહે છે. જ્યારે ઉદયન જેવા પ્રતાપી રાજપુરુષો પણ ‘રાજપુરુષાતને ન જુએ એટલામાં તું સત્વર દૂર ભાગી જા' એમ કહીને છટકી જતા હતા ત્યારે હેમચ’દ્રાચાર્ય', કમળ કરુણતાથી પ્રેરાઇને, એને બબ્બે વખત આશ્રય આપ્યા, સલાહ આપી અને વધુમાં પ્રાત્સાડન પણ આપ્યું. આ વસ્તુ હેમચંદ્રાચાય ની કુનેહબુદ્ધિને નહિ પણ તેના અંતરમાં જૈનદનની ‘પરમકરુણા’ વસી રહી હતી તેને બતાવે છે. કુમારપાલ ભવિષ્યમાં રાજા થશે જ જ્યાતિષશાસ્ત્રને આધારે ધારો કે આચાય ને એવી ખાતરી
x मोहपराजयम् ।
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org