________________
[૫]
જે વખતે સ્તંભતીર્થમાં હેમચંદ્રાચાર્યને વાવ નાગરિકેને, શ્રેષ્ઠીઓને, પ્રજાજનોને ને રાજપુરૂષને આકષી રહ્યો હતે, જે વખતે હેમચંદ્રાચાર્યના મેંમાંથી નીકળતી સરસ્વતી જુદું જ રૂપ ધરી રહેતી, જે વખતે હેમચંદ્રાચાર્ય,
दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः ।
कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ।। - એ હરિભદ્રસૂરિની વાણીને બેલીને કર્મબીજને દગ્ધ કરવાની માનસી ક્રિયાપ્રક્રિયાને ભેદ સમજાવી રહ્યા હતા, તે વખતે કાશ્મીરથી કંકણ સુધી, ને અંગદેશથી સૌરાષ્ટ્ર સુધી – એમ આખા ભારતવર્ષમાં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ
યસિંહ ગુજરાતને નૃપાળ હતે. “શિવને મસ્તકે શેભતી ચંદ્રકલા જેવા નિષ્કલંક ગુણવાળા લેક” તે વખતે પાટણમાં રહેતા હતા. * “દ્વયાશ્રય”માં હેમચંદ્રાચાર્ય આ પાટણનું વર્ણન
યાશ્રય, ૧–૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org