________________
હેમચંદ્રાચાર્ય કરે છે ત્યારે વાવાક્યમાં ને શબ્દેશબ્દમાં, * બુદ્ધિને આઠ ગુણોનું નિત્યસેવન કરનાર આ સાધુપુરુષ પણ ઉત્સાહ ને જીવનને સંયમી ઉલ્લાસ બતાવે છે. જેમ એણે “ગશાસ્ત્રમાં કહ્યું છે : “શુભકર્મવાળા પાસે સંપત્તિ દોડતી આવે છે” તેમ પટ્ટણીએ પાસે ભારતવર્ષની લક્ષ્મી આવીને ચરણમાં લેતી હતી. સાધુની આઠ માતાઓને * જેમણે જીવનવ્યવહારમાં નિત્ય સેવી હતી તે સાધુ હેમચંદ્રાચાર્ય પણ પાટણને વૈભવ વર્ણવે છે, ત્યારે લાગે છે કે એનું અંતર સમસ્ત ગુજરાતની મહત્તા દેખીને જાણે ભર્યુંભર્યું થઈ ગયું છે કે * બુદ્ધિના આઠ ગુણ –
शुश्रषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहोऽपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥
' –ગોપાલદાસ–સંપાદિત હેમચંદ્રનું “યોગશાસ્ત્ર” * હેમચંદ્રાચાર્યે ચારિત્રના મૂળગુણરૂપ ને ઉત્તરગુણરૂપ એમ બે
ભાગ પાડ્યા છે. મૂળગુણમાં પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ ગણી છે. પાંચ સમિતિ : ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપ-સમિતિ અને ઉત્સર્ગ સમિતિ; ત્રણ ગુપ્તિઃ મને ગુપ્તિ, વાગ્રુતિ ને કાયગુપ્તિ. –ોગશાસ્ત્ર, સંપાદક : ગોપાલદાસ પટેલ + अनज्झलिव सोऽहल्भ्यां धर्मार्थाभ्यां युतो जनः । निरीक्ष्यतेऽत्र निष्पापं चेष्टयन् हितकाम्यया ॥
૨-૪૨ प्राक् शौर्यवृत्तौ प्राक्छास्त्रे प्राऽ शमे प्राक्समाधिषु । प्राक् सत्ये प्राऽक षड्दर्शन्यां प्राक् षडयामितो जनः ॥ १-६५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org