________________
હેમચંદ્રાચાર્ય
પાટણ તે વખતે સરસ્વતી, રાજનીતિ અને ધર્મ – એ ત્રણે ય મહાન પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, અને ભીમને ભેજરાજે મેકલેલી ગાથાને પ્રત્યુત્તર આપવા માટે તપાસ કરવી, પડે તે જમાને વીતી ગયું હતું. પાટણમાં મંત્રીઓ મહાવિચક્ષણ ને રાજનીતિકુશળ ગણાતા, અને એની ધાર્મિક સમન્વય સ્થાપવાની નીતિ-રીતિએ સૌને છક્ત કર્યા હતા.
એટલે કુદરતી રીતે હેમચંદ્રાચાર્યને પણ પિતાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર પાટણ થાય એ સ્વાભાવિક લાગ્યું હશે. એ પાટણ ક્યારે આવ્યા તે વિષે વિશ્વસનીય ઉલેખ બહુ
यचितोस्मायिदं देहि यचितोस्मायिदं पुनः ।। उदारायीश्वरायाहुरत्रेति स्वनियोगिनः ।।
૨–૭૮ –એ લૈકેમાંનું વર્ણન તેમ જ નીચેના કાથ [ભાષાંતર શ્રી મણિલાલ નભુભાઈત ઠચાશ્રયમાંથી લીધેલ છે,] એ સમયનું ચિત્ર રજૂ કરે છે:
અત્રેના વાફરોને જેઈ વાચસ્પતિ પણ માથું નીચું નમાવે; અત્ર રાજાઓના ચશથી જે સ્વાભાવિક રીતે શ્વેત નથી તે પણ ત થઈ ગયું છે,
અત્ર સ્મૃતિ, કૃતિશાસ્ત્ર, વ્યાકરણ, તિષ, પાશુણ્ય (સંધિ, વિગ્રહ, યાન, આસન, ધીભાવ, સંશ્રય) એ સર્વને કંઠે જાણનાર તેમજ ષશાસ્ત્રના તર્કને જાણનાર એવો સુંદર વાણવાળે કોણ નથી?”
* “અત્ર શ્રાવકે, “હે અહંન! તમે જ સંસારમાં પડેલાના શિવરૂપ છે, તમે જ વિષ્ણુ છે, તમે જ બ્રહ્મા છો” એમ સ્તુતિ કરતાં બહુ શ્રદ્ધાથી સુંદર વાણી વદે છે.” + આ ધાર્મિક સહિષ્ણુતા ગુજરાતની પ્રજાને ગુણ તે છે જ, પણ
એ સંબંધમાં મહાન હેમચંદ્ર દર્શાવેલી નીતિ તો અનુકરણ કરવા, જેવી છે: માવો ઘમ વ્રતસ્થાના વિરોધોરામઃ વહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org