________________
હેમચદ્રાચાય
૬૫
આ પ્રમાણે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી હેમચ'દ્રાચાર્ય' જે એક અદ્વિતીય ગ્રંથ રચ્યા, તે ‘સિદ્ધહેમ-વ્યાકરણ’ -‘સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન”. જ્યારે રાજસભામાં પડિતાની સમક્ષ એનું વાચન થયું, ત્યારે સપડિતા મુગ્ધ બની ગયા. શ્રીપાલ કવિએ દેવમેધને સભળાવ્યું હતું તે વાકય યાદ કરીએ તા, ગ્રામ્ય જના પહેરે તેવું કાપડ ઉતાવળે તૈયાર કરવા કરતાં, હે પતિ! ભલે વર્ષોં લાગે, પણ રાજરમી દૂર ન કરે તેવું વષ તૈયાર કર – એ અન્યાક્તિ પ્રમાણે હેમચંદ્ર જેને પડતા દૂર ન કરી શકે, ને જેના વિના ચલાવી ન શકે, એવું પુસ્તક મહામહેનતે તૈયાર કર્યુ હતું. એની તૈયારી તા ઘણા વખત અગાઉથી થતી રહી હતી. એટલે હવે જે પુસ્તક થયું તે અનેક રીતે સપૂર્ણ` હતુ`.
પુસ્તક વિદ્વમાન્ય ને સંપૂર્ણ છે એ જાણીને સિદ્ધરાજે સરસ્વતીને આપવું ઘટે એવા યેાગ્ય માનથી, પેાતાના પટ્ટહસ્તી પર એને પધરાવી, એની ઘેાષણા કરાવી. ત્રણસે લહિયાઓને એસારી એની નકલ કરાવી, અને અંગ, અંગ, નેપાલ, કર્ણાટક, કાંકણુ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઇરાન, લંકા-એમ સઘળે ઠેકાણે તેની નકલા માકલી આપવામાં આવી. અને પાટણમાં વૈયાકરણી કાકલ – કક્કલને પાઠશાળામાં અધ્યાપક મનાવી, પહેલી વખત, ગુજરાતના પુત્રોને ગુજરાતી વિદ્વાનનું લખેલું વ્યાકરણ ભણાવવામાં આવ્યુ. જયસિંહુ સિદ્ધરાજે
-
*
* આ કક્કલ નામનાં ધણાં રૂપાંતરા જીદ્ઘરે ટાંકમાં છે: કલ, કાલ, કકલ, કર્ક, કલ્ક, કર
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org