________________
હેમચ'દ્રાચાય
पातु वो हेमगोपालः कम्बल दण्डमुद्वहन् । षड्दर्शनपशुग्राम चारयन् जैनगोचरे ॥ હેમચદ્રાચાર્ય. આ મને વિદ્વાને વચ્ચે તટસ્થવૃત્તિ રાખી એમને મૈત્રી કરાવી આપી. કદાચ એ જેટલું એની સાધુવૃત્તિનું ફળ હશે, તેના કરતાં પણ વધારે, આવા એ વિદ્વાના તેજોદ્વેષથી પાટણની સભાનું વાતાવરણ બગાડે અને એ રીતે સરસ્વતીપ્રિય નમ્ર રાજવીને સરસ્વતી વિમુખ મનાવવામાં કારણુરૂપ થાય – એ લાકસંગ્રહની ષ્ટિ પણ એના આ કા'માં પ્રધાનપદે હોવી જોઈએ; કારણ કે, હેમચંદ્રા ચાના પાછળના જીવનપ્રસ`ગેએ એ સિદ્ધ કર્યું છે કે, એના જેવા ‘ દુશ્મનાને વિનયથી જીતનાર' સાધુ તે વખતે જો કોઈ ન હતા.
――――
દેવબાધ અને શ્રીપાળમાં સિદ્ધરાજે જે આશા રાખી હતી, તે ફળી લાગતી નથી. એકના સ્વભાવની ઉગ્રતા અને અનિયમિતતા અને બીજાની સાધારણ પ્રતિભા; એટલે જ સિદ્ધરાજને જ્યારે હેમચ'દ્રની મુલાકાત થઈ ત્યારે, તે જમાનાના એ મહાન પુરુષા — એક યુગનિર્માતા અને બીજો સ`સ્કારનિર્માતા, એક સમવયી અને બીજો મારિવજયી, એક સરસ્વતીપ્રેમી અને બીજો સરસ્વતીધર્મી, એક મહાવૈભવશાળી અને બીજો મહાવિરક્ત, એક મહત્ત્વાકાંક્ષી અને બીજો લેાક સંગ્રહી, એક ઉગ્ર અને કાંઇક વ્યગ્ર, બન્ને જિતેન્દ્રિય અને શાંત એવા એ યુગના બે મહાન પુરુષ। મન્યા, અને આ હાથીની વાત સાચી હાય—અને એ ‘ પ્રભાવકચરિત્ર’માં હાવાથી એને ખોટી માનવાનું ખીજું મજબૂત કારણુ નથી —
:
―
• તે, જેમ
Jain Education International
૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org