________________
હેમચંદ્રાચાર્ય આચાર્યપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. આ વિષે એક દંતકથા છે. એના રહસ્યને જરાક ઉકેલીએ તે સેમચંદ્ર પ્રાપ્ત કરેલી સિદ્ધિને દેવચંદ્રસૂરિને જે અનુભવ થયે તે વિષે કાંઈક
ખ્યાલ આવે. દંતકથા તે એવી છે કે, એક વખત ગુરુશિષ્ય બન્ને વિહાર કરતા હતા, તેટલામાં કેલસાને ઢગલે જોઈ દેવચંદ્રસૂરિએ પૂછયું : “આ શું છે? ” સેમચંદ્ર જવાબ આપેઃ “હેમ.
હવે ખરી રીતે તે હેમ હતું, પણ પ્રાકૃતજનેને તે કોલસા દેખાતા હતા.
ત્યારે ગુરુએ પણ જાણ્યું કે સેમચંદ્રને દિવ્ય દષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે.
આ દંતકથાને આવી રીતે ઘટાવી શકાય, કે સેમચંદ્રના જીવનમાં હવે એ પળ આવી ગઈ હતી, કે જ્યારે તેની દષ્ટિ શાસ્ત્રના શબ્દમર્મને પિતાના અનુભવથી ન જ સ્વાંગ આપી શકે. એટલા માટે એનામાં આચાર્યપદની યોગ્યતા આવી ગઈ હતી. એણે એ વસ્તુ સિદ્ધ કરી હતી – જેને કેઃ “self. less self – “અહંતા વિનાનું સ્વચ્છ દશન” કહે છે. સેમચંદ્રને વિદ્યા તે મળી જ હતી, પરંતુ જેના વિના વિદ્યા એ મિથ્યા ભાર છે, એ જીવનદષ્ટિ પણ મળી હતી. એને મન સંસારમાં હવે કઈ વસ્તુ આત્યંતિક રીતે કેલસા જેવી ન હતી. દોષ દષ્ટિને હતે. સેમચંદ્રને હાથે ભાવિ ગુજરાતની મહત્તાને પાયે ખાવાને હશે, એટલે જ દેવચંદ્રસૂરિએ તેને આચાર્યપદે અભિષેક કરવાને નિશ્ચય કર્યો. ગ્લૅડસ્ટને કાર્ડિનલ મૅનિંગ વિષે કહ્યું હતું તેમ, સેમચંદ્રને કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org