________________
હેમચ’દ્રાચાય
રૂપ
નવીન જ પ્રતિભા નિહાળી. એમને આ જુવાનમાં માત્ર સાધુ કે નૈયાયિક કે વૈયાકરણીનાં દન ન થયાં; એ સઘળું તે એનામાં હતું જ; અને છતાં એના વડે એએ શેાલતાં હોય, અને એમને તે એ પેાતાની કાર્ય હજી વધુ ઊંડી, હજી વધુ તેજસ્વી ભાવના દર્શાવવાનું સાધન માનતા હાય એમ લાગતું. એની પાતાની ઈચ્છા તા, કદાચ, સામચન્દ્ર ધાર્મિક પ્રવચન વડે લેાકોને ડોલાવનારી શક્તિના વધુ ઉત્કર્ષ સાધે એ હેશે. સ્તમ્ભતીર્થના ઉપાશ્રયમાં જ્યારે સામચંદ્ર ખેલતે હશે ત્યારે લાકે એનાં વચનાની સરળતા, એની ઉદાહરણા આપવાની શક્તિ, એની ભાષાશુદ્ધિ, એની ગંભીર વાણી --~ એ બધું સાંભળીને છક્ક થઈ જતા હશે. મત્રી ઉદયન તા ગર્વમાં ડાલી રહેતા હશે. શિયાવિ છેત્ વાનચમ્ – એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે દેવચંદ્રસૂરિ એની વાણી સાંભળી ચિત્તની પ્રસન્નતા અનુભવતા હશે. પણુ સામચદ્રને ખભાત નાનું લાગે છે. એના અંતરમાં તા ભારતવર્ષના ક્રિશ્વિય કરવાની મહેચ્છા છે. એના કાનમાં ધનપાલ ને શાંતિસૂરિની વિજયગાથા સંભળાય છે. અને તે ‘ શારદાદેશ ’ને પ્રત્યક્ષ નિહાળવા છે. એને આટલાં પુસ્તકો અને આટલી વિવેચનાથી પેાતાનુ અજ્ઞાન વધારે ને વધારે ખુલ્લું થતું લાગે છે. સૌ એને જ્ઞાની માને છે, સઘળા એને વિદ્વાન ગણે છે; પણ એ પેાતાની જાતને હુછ અજ્ઞાન ગણે છે; અને એમ ગણીને મહાન જ્ઞાનીઓની શક્તિને સાચા ખ્યાલ આપે છે.
અને પછી તા એક દિવસ આવ્યે કે જ્યારે જર્જરકાય થયેલા દેવચંદ્રસૂરિએ પોતાના પટ્ટશિષ્ય જિતેન્દ્રિય સોમચંદ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org