________________
હેમચદ્રાચાય
૩૭
સમકાલીન કહી શકત, કે You are one of the men to whom it is especially given to develop the solution of the great problem - how all our minor distractions are to be either abandoned, absorbed or harmonised, through the might of the great principle of communion in the body of the Great
Lord,’× સોમચંદ્રે પણ હૅરેક પ્રકારની ક્ષુદ્ર ઇચ્છાને પોતાના સ્વભાવમાં ગાળી દઈ તેમાંથી એક એવા પ્રકારના જીવનરસ મેળવ્યેા હતેા કે ચેારાશી વર્ષની વય સુધી કામ કરતાં એને કદી શ્રમ પડચો નહિ; સાધુનાં આકરાં ત્રએ તેને યાંત્રિક બનાવ્યા નહિ. સંસારત્યાગની ભાવનાએ એને લેાકસંગ્રહધર્મ લેખે નહિ. યાશ્રયમાં તેણે લખ્યું છે તેમ ‘જ્યાં લક્ષ્મી લેશ પણુ દુઃખ પામતી નથી અને વળી શ્રી સરસ્વતી સાથે જરા પણ વેર ધરતી નથી ' એવા દેશ એના મનઃસ્વપ્નમાં સિદ્ધ કરવાની એની ભાવના હતી. જ્યારે સેામચંદ્રને આચાય પદે સ્થિર કર્યાં ત્યારે જે વિધિ થયે તે વિધિમાં ‘પ્રભાવકચરિત્ર' પ્રમાણે ‘ચારે તરફ મંગલધ્વનિ દર્શાવતાં વાઘો વાગ્યાં. શ્રી દેવચંદ્રસૂરિએ પોતે સેામચંદ્રના શ્રવણને અગરુ, કપૂર અને ચંદનથી ચર્ચિત
'
× આપણા સઘળા નાના નાના વિસંવાદા જેમને તજવા જોઈએ, કાં તા વિશુદ્ધ કરવા જોઈએ, કાં તે। સંવાદી બનાવી દેવા જોઈએ એ વિસંવાદાના ફૂટ પ્રશ્ન આત્મદર્શનની છાયામાં ગાળી નાખવાનું સામર્થ્ય એક તમારામાં છે.
-
---
* श्री दुःखायते यत्र वाण्या वैरायते न च । રાયિતયાર ૢ સોયં શ્રી જૂને રેશ્વરઃ । સ ૭, ૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org