________________
૩૮
હેમચદ્રાચાય
કર્યા, તેમને પવિત્ર સૂરિમ`ત્ર સંભળાવ્યા.’ અને સામચંદ્રમુનિએ - હેમચ'દ્રસૂરિ ’ નામે ખ્યાતિ મેળવી.
તે દિવસ વૈશાખ સુ≠િ ત્રીજ – અક્ષયતૃતીયા હતી, અને વિક્રમના સંવત્ ૧૧૬૬ હતા. મધ્યાહ્ન સમયે આચાર્ય દેવચંદ્રસૂરિએ પોતાની કંથા સેામચંદ્રને એઢાડી, પેાતાનું “ આચાર્ય ’પદ્મ તેને સોંપી દીધું,
એકવીશ વર્ષની તરુણાવસ્થામાં હેમચંદ્રે દર્શાવેલું જીવન અદ્ભુત રીતે સમર્થ હાવું જોઇએ. એ જમાનામાં જ્યાં કુમુદચંદ્ર ને વાદીદેવસૂરિ જેવા મહાસમર્થ નૈયાયિકો અને શ્રીપાલ જેવા કવિઓ હતા, અને રાજસભાના સામાન્ય સભાસદા પણુ અવિદ્વાનને ઓળખી કાઢવામાં નિપુણ્ હતા, ત્યાં સ્થાન મેળવવા માટેની હેમચંદ્રની તૈયારી થઈ ચૂકી હતી.
આચાર્ય હેમચંદ્રના મહાત્સવ ઊજવાઈ રહ્યો હતા. લેાકાને આ જુવાન તપસ્વી વધારે આકર્ષી શકયો હતા. જેમ કોઈ રાજપુત્ર યાગી અને અને વધુ આકર્ષીક થઈ રહે તેમ હેમચંદ્ર વધુ આકર્ષક બની રહ્યો હતા. એણે પાતે ચાગશાસ્ત્રમાં લખ્યું છે તેમ, એણે મનઃશુદ્ધિ માટે સ્વીકા રેલા માર્ગ એટલેા સુંદર રીતે નૈસર્ગિક હતા, કે એ માટે લીધેલા વ્યર્થ શ્રમની એક પણ નિશાની એના ચહેરા પર ન હતી. એ મુખમુદ્રા એવી શાંત, તેજસ્વી, નિલેપ અને વધુ તે સંસારના જીવનરસનું અમૂલ્ય રહસ્ય પામનારી લાગતી હતી, કે શુભચંદ્ર X · જ્ઞાનાર્ણવ ’માં કહે છે તેમ, જે બેચાર મનુષ્યા સત્યાનુભવરૂપી આનંદામૃત વડે સંસારના
× સ` ૫, શ્લાક ૨૪-૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org