________________
હેમચંદ્રાચાર્ય એક ચંગદેવ – હેમચંદ્ર, બીજે જયસિંહ સિદ્ધરાજ. એક શાંત. રસથી રંગાયેલે સાધુ, બીજે વીરત્વથી રંગાયેલે મહત્વાકાંક્ષી રાજાધિરાજ.
અરે!” એ એટલું બોલી ન બોલી ત્યાં તે પ્રશાંત સમુદ્રની ધીરગંભીર ગર્જના જે સૂચિને અવાજ તેને કાને પડ્યો : “ભ! તે દિવસનું મહાસ્વપ્ન તને યાદ છે કે?”
એ બેલ્યા તે એટલું જ; પણ શબ્દની પાછળ રહેલે વનિ સ્પષ્ટ હતા. આજે જાણે ગુરુ એ સ્વપ્નને સત્ય કરવા માટે કહી રહ્યા હતા.
શ્રદ્ધા ઉપર વાત્સલ્ય વિજય મેળવ્ય ભક્તિ પ્રેમના પ્રભાવમાં ડગતી લાગી; સંસાર સાધુધર્મ કરતાં વધારે સેહામણે લાગ્યો. એક ઘડીભર ગુરુના શબ્દથી પાહિની વિહ્વળ થઈ ગઈ. તેની આંખમાં જરાક આંસુ આવી ગયાં :
હે પ્રભુ! મારે એકનો એક પુત્ર છે, નાને છે, મારે એકમાત્ર આધાર છે, લક્ષમીનંદન છે. એના પિતા હાજર નથી. એના પિતાને, આવતાંત, તરત એને તેડીને વ્યવહારની મુશ્કેલીમાત્ર ભૂલી જવાની ટેવ છે!” અને તે ગદ્ગદૂકંઠ થઈ ગઈ.
દેવચંદ્રસૂરિની કલ્પના સમક્ષ એમનું પોતાનું બાળપણ, એક ઘડીભર, આવી ગયું; એક ઘડીભર માટે એ નાના બાળક બની ગયા. પણ બીજી ક્ષણે તે જેણે જીવનભર દર્શનપ્રવર્તકનું હરક્ષણે ચિંતન કર્યું હતું, તેની સમક્ષ તમો મહામજી એ પ્રસન્ન-ગંભીર વાણી આવીને ઊભી અને એમણે એ જ ગંભીરશાંત વાણમાં પાહિનીને કહ્યુંઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org