________________
હેમચ`દ્રાચાય
૨૦૭
'
•
ગંભીર વાણીથી કહ્યું: “જો દેવીને આ પ્રાણીઓનું માંસ વહાલુ હાત, તે એવી મહાન શક્તિ એ લીધા વિના રહેત નહિ. માણસને માંસ ગમે છે, માટે દેવદેવીને ગમે છે, એ વાત મિથ્યા છે. દેવીઓએ આ સ્વીકાયુ" નથી; આખી રાત દેવીના સાંનિધ્યમાં મેં વધપશુઓને રાખ્યાં, પણ તેણે એમાંના એકને પણ સ્વીકાર કર્યો નથી. માટે મારી જે ઘાષણા છે, તે નિશ્ચલ છે. દેવીને બહુમૂલ્યવાન અન્નનૈવેદ્ય
ધરાવે.’
6
’
આ પ્રમાણે કુમારપાલે લેાકસ'સ્કૃતિ માટે જે નિયમોની પ્રવૃત્તિ ચલાવી તેથી ઘણા ઊહાપાડ થયા હશે એ સંભવિત છે. ચૂકાવિહાર ' વગેરે અતિશયેક્તિભરેલાં લખાણા ઉપરથી સાર એ લેવાના છે કે પ્રજાકીય ગુણાનુ એકદમ પરિવર્તન શકય બન્યું લાગતું નથી. અને એને માટે એણે સાહિત્ય, નાટક, ધર્મોપદેશ, મ’ક્રિશ, યાત્રા વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિએ દ્વારા આ નવા વિચારને દૃઢીભૂત કરવા પ્રયત્ન કર્યો જણાય છે. પરંતુ કુમારપાલ પોતે આ સઘળી વસ્તુઓના પ્રચારમાં લેશ પણુ અંધધાર્મિકતા બતાવતા હાય કે પોતાના હાય કે પોતાના કુલપરંપરાગત ધર્માંને વિદ્યુત-વેગે તને, રાજપુરુષોને કે આપ્તજનાને એકદમ ક્ષેાભ આપવા જેટલે અવિવેકી નૃપાલ બન્યા હોય, એવું માનવાને કારણુ નથી. એની ધનીતિ એ એની રાજનીતિ સાથે વણાઇ ગયેલી વસ્તુ બની રહી હતી. એક બીજા ઉદાહરણથી એ વસ્તુ વધારે સ્પષ્ટ થશે :
એક વખત એવું બન્યું કે, મધ્યરાત્રે જ્યારે આખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org