________________
મહારાજે, પિતાનું સ્વાસ્થ સારું નહિ હોવા છતાં, અતિ શ્રમ લઈને, લખી આપ્યું છે અને ગુજરાતની પ્રજાને, ખરેખર, ઋણી કરી છે. - શતાબ્દી-સમિતિ તરફથી શ્રી હેમચન્દ્રાચાર્યના તમામ સાહિત્યની આલેચના કરતો “હેમસમીક્ષા' નામનો ગ્રંથ છે. શ્રી મધુસૂદન મોદી (એમ. એ., એલએલ. બી.) તૈયાર કરી રહ્યા છે, અને તે ટૂંક સમયમાં ગૂજરાતના વાચકોની સેવામાં રજૂ થશે.
આશા છે, કે આ ગ્રંથરત્નને જૈન તેમ જ જૈનેતર પ્રજા વધાવી લેશે.
મેહનલાલ દીપચંદ ચેકસી
મંત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org