________________
[૪]
ચંગદેવને સાથે લઈને દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થ તરફ વિહાર કરી ગયા.
પાહિનીએ ચંગદેવનું જે મેં અંતરમાં છુપાવ્યું છે, એ એટલું તે સુંદર છે કે, એના અંતરને લેશમાત્ર શમી ગયે છે. એને પુત્રવિરહની પીડા નથી, પણ પિતાને પુત્ર મહાન થવા જન્મે છે, એ શ્રદ્ધાથી એનું હૃદય પ્રસન્નગંભીર બન્યું છે. એ હરક્ષણે પિતાના પતિ ચાચની આવવાની રાહ જોતી બેઠી હતી.
જે ઘરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂઘરીના રણકાર કરતે ચંગદેવ તેની સામે દોડતે, ત્યાં આજે એટલી શાંતિ એણે જોઈ કે એને એ શાંતિમાં જ કોઈ મહા તેફાનની આગાહી લાગી. તે અંદર ગયે તે પાહિની પિતાના ધર્મકાર્યમાં તલ્લીન વિરક્તાવસ્થામાં બેઠી હતી. એ ખખડ ફરી વળે, ચંગદેવ ક્યાંય ન હતું. તેણે ઉતાવળે – કાંઈક વ્યગ્ર અવાજે – પાહિનીને પૂછયું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org