________________
હેમચંદ્રાચાર્ય તમારું શું પ્રિય કરું? શું કરું તે તમે શાંત થઈને આ વાતને વિચાર કરે?”
ચાચને તે પિતાના પુત્ર સિવાય બીજી કોઈ વાતમાં અત્યારે રસ ન હતું. એને પોતે ન્યાય આપશે જ એવું સાંત્વન આપી, ઉદયને અન્નભેજનાદિથી સત્કાર કર્યો. જ્યારે ચાચ કાંઈક શાંત થયે ત્યારે ઉદયન પતે, ચંગદેવને પિતાની આંગળીએ વળગાડી, ચાચની પાસે લાવ્યું. તેના ખેાળામાં તેના સંતાનને મૂકી ઉદયને અત્યંત ગંભીરતાથી કહ્યું :
સજ્જન ! આ તમારે પુત્ર. તમે એને આચાર્ય દેવચંદ્રસૂરિ પાસે રહેવા દેશે તે એ ગુજરાતને ધર્મધ્વજથી અંકિત કરી દિગંતવ્યાપી કીર્તિ મેળવશે. તમે વણિક છે, વ્યાપારી છે, ધનમાં અત્યંત શ્રદ્ધા ધરાવે છે. મારું એક કહેવું માનશે ? મારી પાસે અઢળક સમૃદ્ધિ છે, મને એનાથી સંતોષ થયે નથી લાગે છે કે થવાને પણ નથી. જેમ સુવર્ણપુરુષ મળવાથી પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી, તેમ ગમે તેટલે. કાળ સાથે રહે તે પણ પ્રેમના દેહને નિવારી શકાતે નથી. અને છેવટે, એક કાળે તે, અવશ્ય જુદા પડવાનું રહે છે જ. આ આપણું શરીર જે કામ માટે યોગ્ય ન હતું, તે કામ માટે આ ભાગ્યશાળી બાળકનું શરીર યેગ્ય છે. શરીરને ઉચિત પિષણ આપી તેને સદુપગ કરવાની મહાન રાજ
સુવર્ણપુરુષસિદ્ધિ: માણસ જેવડી સોનાની મૂર્તિમાંથી જોઈએ તેટલું સોનું કાપી લેવા છતાં એ મૂર્તિ પાછી પહેલાં જેવી અખંડ થઈ જાય, તેનું નામ સુવર્ણપુરુષસિદ્ધિ, પ્રબંધચિંતામણિ (ફા. ગુ. સભા), પૃષ્ઠ ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org