________________
હેમચ`દ્રાચાય
10
ન પડે તેમ રાજા એકલા રુદનની સ્વરદિશા સાધીને ચાલી
નીકળ્યે.
કોઈને ખબર પણ ન પડે કે આ જ માણસ લાખાની સેનાને રણક્ષેત્રમાં દોરી શકે છે, અને આ જ માણસ નિર્મળ ન્યાયને ચાહે છે એટલી બધી કંગાલ અવસ્થામાં રાજા ચાલ્યા જતા હતા. અને આળખવા એ નિત્ય પાસે રહેનારા અંગરક્ષકોની આંખને પણ ભારે પડે તેવું હતું.
એના મનમાં ગડભાંગ ચાલી રહી છે, કે લોકોની દીનતા, પામરતા, અધમતા એ સઘળું રાના હાસ્ય મળમૂ એ પ્રમાણે મારે લીધે ખરું કે નહિ? એનું અંતઃકરણ અત્યારે એવી ઉચ્ચ મનેભૂમિકામાં વિહરી રહ્યું હતું કે પ્રજાજનના કોઈને દુ:ખી દેખીને એ દ્રવી જતા, કોઈને હણાતા જોઈને એ પેાતે હણાતા હાય તેટલી વેદના ભાગવત, કોઈને ક્ષુધાથી પીડાયેલા જોઈને રાજભવનમાં સેનાની થાળીમાં આવતું એનું અન્ન માટીનું ખની જતું. એનાથી કોઈનું લેશ પણ દુઃખ સહન થઈ શકતું નહિ. જેમ ભક્તિપ્રધાન મીરાં વિષે કહેવાય છે, કે એ પોતાની ભક્તિમાં એટલી લીન થઈ ગઈ હતી કે એને સઘળે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ જ દેખાતું, તેમ જ આ રાજા વિષે કહી શકાય કે એને સઘળે દયા—યા—દયા-પ્રેમ-પ્રેમ જ દેખાતું. એવી રીતે એ સ્વરની દિશા બાંધીને ચાલ્યે જતા હતા, ત્યાં શબ્દને પાસે ને પાસે આવતા સાંભળીને એ વધારે સાવચેત થઈ ગયા. જુએ છે તે એક વૃક્ષ નીચે, જેના હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org