________________
હેમચકાચાય
२७
તેમણે રાજદ્વારી પુરુષની કુનેહથી ચાચની મુખમુદ્રા તરફ જોયા કર્યું.
ચાચ અનેક વ્યાવહારિક ગડમથલા વચ્ચે પણ કચારેક એના કાન પર પડી ગયેલી વાણીને સંભારી સંભારીને પાતે નિશ્ચય—અનિશ્ચયની ભૂમિકા પર આવીને ઊભા. ઉદયને એ જોયું. તે મનમાં ગ્રૂજી રહ્યો હતા : कुल पवित्र जननी कृतार्था
वसुंधरा भाग्यवती च तेन । अवाक्यमा सुखसिन्धुमग्ने
लीन' परब्रह्मणि यस्य चेतः ॥ ચાચ ખેલ્યા : “ લક્ષ્મી લઇને પુત્ર વેચનાર જેવા અધમ તમે મને માના છે ?”
“અરર ! એ શું એલ્યા ? હું તમને એવા અભણ ગણું ? પણ તમે પાટણના પ્રસિદ્ધ પુરુષોની હારાવલિમાં શેલે એવા તમારા આ પુત્રને ધંધુકાની ધૂળમાં રગદોળાવા દેશે? ’
ચાચે જે લાકકથાએ સાંભળેલી તેમાંથી માલવનરેન્દ્ર ભેાજ અને તેના મિત્ર ધનપાલની વાત એના સ્મરણમાં ચડી આવી. પાટણુના મહાન આચાર્ય શાંતિસૂરિની વાત તેને આકર્ષી રહી. એક નાનકડા ઉનાયુ ગામનેા રહીશ – આ શિશુ – પાટણમાં સરસ્વતીસ્થાનને મહાન આશ્રય ગણાયા અને કિવ ધનપાલ જેવાએ પણ એની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અણહિલપુરપાટણના પરાક્રમી ભીમની સભાના આ કવીન્દ્ર અને વાદ્વિચક્રીની ખ્યાતિ તેણે સાંભળી હતી. કેાને ખબર છે કે પોતાના પુત્ર પણ એવા જ પરાક્રમી નહિ નીકળે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International