________________
હેમચંદ્રાચાય
અડી જતાં નથી. સેલંકીઓના સધરાજ જેસંગ, માતા મીશુલ અને મહાન કુમારપાળ આજે પણ અમર છે. આ ત્રિમૂર્તિમાં લેકસંસ્કારને ઘડનારી મંગલક્તિ હતી, માટે આજે પણ એ યાદ રહી છે.
પણ જેમ શિવાજી રામદાસ વિના, વિક્રમ કવિકુલગુરુ કાલિદાસ વિના અને ભેાજ ધનપાલ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને કુમારપાળ સાધુ હેમચંદ્રાચાર્ય વિના શૂન્ય લાગે છે. * જે સમયે માલવાના પડિતાએ ભીમના દરબારની સરસ્વતી-પરીક્ષા કરી, તે જ વખતથી એ અનિવાર્ય હતું કે ગુજરાતની પરાક્રમલક્ષ્મી, સંસ્કારલક્ષ્મી વિના જગલી લેાકેાની બહાદુરી જેવી અર્થહીન લાગે છે; એણે પેાતાનું સંસ્કારધન સાચવવું રહ્યું.
સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને મળ્યા ન હોત, તે એની પરાક્રમગાથા આજે વાલ્મીકિ વિનાની રામકથા જેવી હાત; અને ગુજરાતીઓને પતાની મહત્તા જોઈને રાચવાનું અને મહાન થવાનું આજે જે સ્વપ્ન આવે છે, તે સ્વપ્ન કદાચ ન આવત. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાના જન્મ કલ્પી શકાતા નથી, એમના વિના વર્ષો સુધી
:
* નાગરી પ્રચારિણી પત્રિકા( ભાગ ૬, અં. ૪ )માં વિદ્વ પડિત શિવદત્તના લેખ છે, તેમાં આ વસ્તુસ્થિતિ સારી રીતે મૂકી સંસ્કૃત સાહિત્ય ઔર વિક્રમાદિત્ય કે ઇતિહાસ મે” જો સ્થાન કાલિદાસ કા ઔર શ્રીહ` કે દરબાર મેં બાણભટ્ટ કા હૈ, પ્રાયઃ વહી સ્થાન ઈસા કી બારહવી શતાબ્દી મેં ચૌલુકય વશાદ્ભવ સુપ્રસિદ્ધ ગુજ રનરેન્દ્રશિરામણિ સિદ્ધરાજ જયસિંહ કે ઇતિહાસ * હેમચન્દ્રકા હૈ.''
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org