SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચ`દ્રાચાય ૧૦૫ એક લઈને મેહમુક્ત કરી. અને માત્ર કુમારપાલે જ નહિ, પરંતુ એના જેવી શક્તિવાળા કોઈ પણ રાજાએ એ પગલાં લઈને જ પોતાને રાજા માન્યા હોત. કુમારપાલના જીવનને આ સુંદર ભાગ એને રાજર્ષિ કુમારપાલ બનાવે છે. પોતાના કુલાચારના અવિનયી ત્યાગ કર્યાં વિના થૈ ‘ પરમાત’ થઈ શકે છે. અને શું જૈન કે શું શવ – ગુજરાતની આજની પ્રજાનાં લક્ષણા ઘડવામાં તેના અને હેમચદ્રાચાર્યના ઘણા મેાટા ફાળે છે, એ સૌ કોઈએ નિઃશંક રીતે સ્વીકારવું જ જોઈએ. न नद्यो मद्यवाहिन्यो न च मांसमया नगाः । न च नारीमयं विश्व कथं नीलपटः सुखी ॥ ――――― — એવી સ્થિતિમાં ગુજરાત કોઈ દિવસ ન આવ્યું, એનેા ઘણા યશ કુમારપાલને છે. પણ કુમારપાલની આ અમારિઘાષણાએ જે પ્રત્યાઘાત ઉપજાવ્યા લાગે છે, તે ધ્યાન ખેંચે તેવા છે. કદાચ ‘ રાજા જૈનમાગી થઈ ગયા ’ એવી પ્રાકૃતજનાની અવિવેકી વાણીનાં મૂળ આ પ્રત્યાઘાતમાં રહ્યાં છે, ને એ લેાકકથાએ ઉપરથી અને ગુરુપર'પરાથી સાંભળનારા જિનમંડનગણુિએ, લગભગ સો વર્ષ પછી રચેલા ‘ કુમારપાલપ્રબંધ' જેવાં પુસ્તકામાં એ પ્રત્યાઘાતી વર્ણના વધારે અતિશયાક્તિથી આપ્યાં હશે. છતાં એ પ્રત્યાઘાતી દેખાવા, એક પક્ષે, કુમારપાલની નિશ્ચલ શ્રદ્ધા, જૈન દર્શન પ્રત્યેની અસીમ ભક્તિ અને બીજે પક્ષે હેમચ`દ્રાચાર્યની રાજનીતિપટુતા સાથે ધાર્મિક મનેાવૃત્તિ પ્રકટ કરે છે, ‘કુમારપાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy